________________
આ વ્યા છે
ખ્યા છે. જેલ, મહેલ ને આરાધના SિA
2016%3D%D0%B8%D1%88%D8DRESDUNDA: 80% D EPOSIT
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પોડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં દરેક આસ્તિક, દરેક બુદ્ધિમાન, દરેક દીર્ધદષ્ટિવાળો મનુષ્ય આવતા ભવને અંગે વિચાર કરવાવાળે હોય છે. તે માટે જણાવી ગયા કે ભગવાન સુધર્માસ્વામીએ બાર અંગની રચના કરી. તેમાં પહેલું આચારાંગ રચ્યું. તેમાં પણ પહેલે શ્રુતસ્કંધ, તેમાં પણ પહેલું અધ્યયન, તેમાં પણ પહેલે ઉદ્દેશક અને તેમાં પણ પહેલું સૂત્ર કહ્યું : ગથિ છે કાથા વવવા
આ જીવન જેલરૂપ છે કે મહેલરૂપ ? તમે તમારા જીવનને જેલખાનું જન્મજન્મ બનાવ્યું છે માટે હું તમને કહું છું કે તમે જીવનને મહેલરૂપ બનાવે. તે કેવી રીતે બને? જેલ એટલે દુનિયાના વ્યવહારથી કપાયેલું સ્થાન, પછી ભલે તેમાં ગાડી, ઘોડા, પલંગ ચાહે તે હોય છતાં નજરકેદમાં પણ દુનિયાને વહેવાર બંધ.
ત્યારે મહેલ કોને કહીએ?
જ્યાં બધી જાતની છૂટ; બહાર આવે ખરો અને પિતે બહાર જાયે ખરે. મહેલમાં રહેલે ચારે બાજુ દષ્ટિ રાખી શકે ખરે. તેમ આપણે અનાદિ કાળથી જન્મ-મરણ કરતાં ગયાં. આપણે કઈ પણ ભવ જીવન વગરને નહોતે. આ ભવ પણ જીવનવા છે ને ? તે જીવન જેલ છે કે મહેલ ? એમ કેમ? જેમાં જગતનો વહેવાર હેય તે “મહેલ અને જેમાં જગતને વહેવાર ન હોય તે જેલ
* જૈને જ જીવનને મહેલરૂપ બનાવી શકે અહીં વિચાર કરે કે આ જીવન કેમ મળ્યું ? આ જીવનનું