________________
ક
પતિત થયેલ છે અને
કહી પિતાની જ
ન કરે તે
પડશક પ્રકરણ દર્શન જેમ મરીચિ જ્યારે પૂછનારને કહે છે કે હું આવું છું, ત્યારે પેલા મહાપુરૂષ છે તે તે દાવો કરનાર નથી. તેથી મરિચી સાધુપણાનું નિરૂપણ કરતા હતા, છતાં તેને મિથ્યાષ્ટિન ગણવો. તેને તે અધિકારી બનતું નથી, કારણ કે હું આવું છું તેમ તે કહેવડાવતું નથી. પણ તે કહે છે કે હું તે પતિત થયેલ છું અને સાધુઓ ત્રિદંડથી વિરત છે. હું તે ત્રિદંડવાળો થાવત્ પિતાના વેશની હકીક્ત કહી પિતાની સ્થિતિ બતાવે છે પણ અધિકાર બતાવે, તેનું નિરૂપણ કરે અને તે પ્રમાણે વર્તન ન કરે તે તેના જેવો મિથ્યાદષ્ટિ કઈ નહિ. દરેક મતના દે, ગુરુઓ, પરમેશ્વર જગતના કલ્યાણને માર્ગ દાન્ત, શાન્ત, મુમુક્ષુ તે જણાવે છે.
ઉપદેશ કરવાને લાયક કેશુ? આત્માનું કલ્યાણ કેણ કરે? જેને ક્રોધાદિ શાંત થયા હોય, ઈન્દ્રિયને દમી હોય અને સંસારથી રાગ ઉતારીને મેક્ષમાર્ગે જોડયે હોય તે જ આત્માનું કલ્યાણ કરી શકે. પણ પિતાને માટે શાંતાદિમાં બંધાયેલો કેણ ગણે છે? કઈ નહિ. વિષ્ણુ, મહાદેવ વગેરે કઈ પણ લે. તે પિતે જગતને શાંતિ આદિને ઉપદેશ આપે છે, પણ પિતાને શાંતિ આદિના શરણે રહેવું છે ખરું? માટે શાસ્ત્રકારે કહ્યું કે મનુષ્ય અધિકારી બને, પિતાને અધિકાર જાહેર કરે અને તે પ્રમાણે વર્તે નહિ તે તેના જે “મિથ્યાષ્ટિ' બીજે કઈ નહિ. તે પ્રમાણે વર્તે નહિ તે શ્રોતાને શંકા થાય કે આ મેટા છે, એ કહ્યા પ્રમાણે કરતા. નથી તે તેમાં શું હશે? આ વસ્તુ જૈન શાસ્ત્રકારે રાખી. તેથી કેવળી, જ ધર્મને કહે તે કહેવું પડયું કારણ કે બીજાને બેધ નથી.
આપણે જાતિસ્મરણમાં માનનારા છીએ અને ભવાંતરથી ત્રણ જ્ઞાન લઈને આવનારા છ છીએ એમ પણ માનીએ છીએ. તે કેવળી ધર્મ કહે છે તે શાથી? પહેલા ભવથી જાતિસ્મરણ કે અવધિજ્ઞાની કહેનારે હોય તેમ કહે તે બરાબર, પણ કેવળી કહે છે, તે શાથી કહે છો? જાતિસ્મરણવાળો કે અવધિજ્ઞાની હોય, પણ જે અધિકાર જણાવે તેમાં પિતે વિતેલે છે, તે યથાવાદમાં ધર્મને ધર્મ કહેનારા કેણ?