________________
ષોડશક પ્રકરણ દર્શન
નગરની ચી
અજય
જ થતું નથી. આ હg: આ
નિકાશને પ્રતિબંધ ન લાગે તેવું લઈ લે પણ નાસ્તિકને તેમાંનું કંઈ નથી. જેને જીવ અને બીજો ભવ મા તે તમામ આસ્તિકે ધર્મને નિકાશના પ્રતિબંધ વગરને માનનારા છે.
જો કે પાપ પણ નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે પણ તેને પ્રતિબંધ હોત તે જ સારું હતું. આ પુણ્યને પ્રતિબંધ થાય તે ઈષ્ટ નથી. તે ઈષ્ટ થતું નથી. જેને અંગે નિકાશને પ્રતિબંધ ન હોય તે તે માત્ર પુણ્ય. જે નાસ્તિક હોય, તેને પૂછીએ કે “તારે જન્મ કઈ રીતે થયો ?” શું પિતાની પ્રાર્થનાથી થ? માતાના મનરથથી થયો? કે તારી ઈચ્છાથી થયે? જે એકેથી ન થયે, તે થયે શાથી? તું મનુષ્યપણમાં આ શાથી?
નાસ્તિક હરામખેર ખરે ને ? નાસ્તિકને કહી શકીએ કે તું ખોટું ન લગાડીશ. પણ કહેવું પડશે કે તું હરામખોર છે, કારણ કે તારા બાપની લાખની મિલકત છે તેને હું માલિક તે તું કયાંથી કહેવા લાગે ? તેને માટે તે પ્રયત્ન કયારે કર્યો? પ્રયત્ન કર્યા વગર નકામે માલિક થયે, માટે તું હરામખેર ખરે ને? ત્યારે આસ્તિક હરામખેર નહિ. અસ્તિક કહે કે “વસ્તુ માટે ભાગ્ય પેદા કર્યું છે માટે તે અમને મળ્યું છે. વસ્તુનું ભાગ્ય ન મેળવ્યું હતું તે દરિદ્રને ત્યાં કેમ ન જન્મે ? નીરોગી માબાપને ત્યાં કેમ જ રોગી માબાપને ત્યાં જન્મ પામવાવાળે તે રોગ દેખીને આવ્યું છે? ના. તે તે ત્યાં આવ્યો શાથી? આને જવાબ આસ્તિક આપે છે કે મેં પૂર્વભવે પુણ્ય કર્યું હતું તેથી નરેગી ધનવાનને ત્યાં જન્મે. પાપ કર્યું હતું તેથી રેગી માબાપને ત્યાં ઉત્પન્ન થયે.” નાસ્તિકને તે જવાબ નથી. પુણ્ય-નસીબ જન્મ્યા પહેલાં કયાંથી થયું? તે કહે કે ગયા ભવથી અહીં આવી શક્યા તેથી તે પુણ્ય-નસીબ થયું. પુણ્ય નિકાશના પ્રતિબંધ વગરની ચીજ છે.
દુનિયાદારીની દષ્ટિએ ચક્રવર્તી મરી ગયેને તે દરિદ્રને ત્યાં જન્મે. ત્યાં તેને જાતિસ્મરણ થયું, અને કેવળીના સગો મળ્યા. પહેલાની બધી વાત મળતી આવી. હવે તેને પૂછે કે છ ખંડમાંથી એક ખંડનું પણ રાજ્ય