________________
વ્યા છે
સામાન્ય કેવળી
અને તીર્થકર છે NU M BUKUMX*%%88882053
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણને રચતાં આગળ સૂચવી ગયા કે આ જગતમાં દરેક આસ્તિક મતવાળાઓ, આસ્તિક ગણાતા દશને, ધર્મો અને મને તે બધાં ત્રણ વસ્તુ માનવામાં એકમત છે. કઈ પણ ત્રણ વસ્તુ માનવાને અંગે. મતભેદવાળો નથી. તે ત્રણ વસ્તુ છેઃ દેવ, ગુરુ અને ધર્મ. કઈ પણ આસ્તિક “દેવ, ગુરુ અને ધર્મ નહિ માનવા” એમ કહેવા તૈયાર નથી. એટલે દરેક આસ્તિક દેવ, ગુરુ, ધર્મ–આ ત્રણને માનનારો છે. આસ્તિકોમાં જૈનેતર અને જન એ ફરક કેમ ? જૈન દર્શન ધર્મની કિંમત પહેલાં ગણે છે; દેવ અને ગુરુની કિંમત પછી ગણે છે, કારણ જેનેને દેવ માનવા તે ધર્મના પ્રભાવે છે. થયેલા ધર્મને તેઓ કહેનારા છે, તે પ્રમાણે કરનારા અને તેને ઉપદેશ દેવાવાળા જે હોય તે દેવ.
સામાન્ય કેવળી અને તીર્થકરમાં ફરક શાનો? ચોવીસ તીર્થકરને દેવ માનીએ તેનું કારણ શું ? વીતરાગસવ અસંખ્યાતા છે. અરે ! આ અવસર્પિણીમાં વીતરાગની સંખ્યા અસંખ્યાતી છે. રાષભદેવ અને અજિતનાથની વચમાં અસંખ્યાતા સર્વ અને વિતરાગે થયા તે પછી અરિહંત વીસ જ કેમ?
અરિહંત વીસ માન્યા તેમાં અને વિતરાગ, સર્વજ્ઞ બીજા માન્યા તેમાં ફરક કર્યો ? બે બદામનેયે નહિ. જેવું અરિહંતને કેવળજ્ઞાન તેવું જ સામાન્ય કેવળીને કેવળજ્ઞાન. જેવું અરિહંતને કેવળદર્શન, ક્ષાયિક દર્શન, વીતરાગપણું, અનંત સુખ, અનંત વીર્ય તેવું જ સામાન્ય કેવળીઓમાં. આ કારણથી ફેર નથી. પણ વીસને.
સવ
છે અષભદેવ અને અવસર્ષિણીમાં વીસ