________________
-૯, આરાધના અને શકિત
જૈનેતરેએ પરમેશ્વર વ્યકિત તરીકે માન્યા પણ ગુણ તરીકે નથી માન્યા. તેઓ તે બૅરી, છોકરાં, ધન, માલમિલકત કુટુંબ આપનારાને “પરમેશ્વર” માને છે, હવે તે ગુણે ક્યા? તેને વિચાર નથી.
શબ્દની પ્રીતિ, નહિ કે પદાર્થની અજ્ઞાની તે પરમેશ્વર કહે, ધારે ગમે ત્યાંથી બાહ્ય પરમેશ્વર શબ્દ દાખલ કર્યો. જગતમાં શબ્દની પ્રીતિ જબરજસ્ત ગણુંય છે, પણ પદાર્થની પ્રીતિ નથી હોતી. તે તે કેમ જુદા પડે છે? આટલી મોટી સભા જેમાં ચકલું સરખું ન ફરસી શકે તેથી સભામાં બેઠેલા દરેકને પૂછીએ કે સંપ સારો કે કુંસ? એ સો ટકા સંપ સારે” એમ કહે, પણ કુસંપ સારે કહેવા કેઈ તૈયાર નથી. હવે તેમને બીજી વખત પૂછીએ કે સંપનાં અને કુસંપનાં કારણે કયાં? અને તેને અમલ કેટલાએ કર્યો અને તેને દૂર કેટલાએ કર્યો? તે જણાવવામાં ૯૦-૯૫ ટકા નીકળી જશે. પછી ત્રીજી વખત પૂછીએ. કે સંપનાં કારણોનો અમલ કેણ કરે છે? અમલ કરનાર એકે નહિ નીકળે. ત્યારે આવું શું કારણ? “શબ્દની પ્રીતિ પણ પદાર્થની પ્રીતિ નહીં, આનું કારણ છે.
સંપ કરનારની લાયકાત સંપ કેણ કરી શકે ? કેણ વધારી શકે અને કોણ ટકાવી શકે ? તે જે આ ત્રણ વસ્તુમાં તૈયાર હોય છે. પહેલાં એ કે કેઈના નુકશાનમાં આપણે આવવું નહિ. એ જેની તમન્ના હોય, અને આપણું માનસિક, કાયિક પ્રવૃત્તિ કેઈને નુકશાન કરનાર ન હોય તે આ સંપનું પહેલું કારણ
પણ “મેંને પીઆ, મેરા બેલને પીઆ, અબ કુવા ધસ પડે.” તેમ મારા માટે બીજાના જીવ જાય તે માટે કંઈ નહિ. માટે કેટલાક કહે છે ને કે “પરની તારે શી પડી ? તું તારી સંભાળ.” આવી સ્થિતિવાળે કહે કે હું સંપને ચાહું છું તે કે ગણાય? તેમ આ ઉપાધિવાળા પુદ્ગલે છે, તેની તારે શી પંચાત ? પણ તું તારા આત્માનું સંભાળ. આ વાય અહીં યુક્ત હતું તેને દુનિયામાં આરંભ, પરિગ્રહનું કામ જલદી કરી લેવું. છેક અધૂરે હોય તે પરણાવી દે. ઘર બાંધવાનું હોય