________________
શનિ મતાનુસાર અબ હણ
તુ એ લક્ષણ સ્વતંત્ર નથી. પ્રાચીન સંસ્કૃત સાહિત્યાચાકૃત લસણના ઉલથા છે.
હવે જશવંતજશભૂષણકારકૃત કાવ્યનું લક્ષણ લખી પ્રાકૃત સાહિત્યાચાર્યોનાં લક્ષણેનાં ખંડનમંડન માટે અમે શ્રીયુત રત્નાકરના વિચારે લખીશું.
જશવંતજશોભૂષણકાર લખે છે –
“ ધાતુથી કવિ શબ્દ બન્યો છે. ધાતુ પાઠમાં કહ્યું છે કે “ શ કુ ધાતુને અર્થ શબ્દ છે. કવિ શબ્દનો અર્થ શબ્દને કરવાવાળા છે. શબ્દ બે પ્રકારના છે. ૧ કન્યાતિમા ૨ વર્ણાત્મક
વેચારિબ વીણાના આદિ છે. વર્તાતા એ છે કે જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એ અકારાદિ અક્ષર છે. એ બન્નેના બબ્બે પ્રકાર છે. રમણીય અને અરમણુય. તેથી વર્ણાત્મક રમણીય શબ્દના ઉચ્ચારણ કરવાવાળામાં કવિ શબ્દની રૂઢિ છે. કવિનું તાલશ કર્મ એ કાવ્ય. પરમેશ્વર પણ કવિ છે. આમાં પ્રમાણ આ કૃતિ છે.
વિની શી પરિવાર પરમેશ્વર કવિ છે. “ખનીજી” શબ્દનો અર્થ “નર વિના આથી મનને ગેરક છે. પણ અર્થાત્ સર્વવ્યાપી. રામ અર્થાત આપજ સ્થિત. તાત્પર્ય એ છે કે કેઈનું અવલંબન કરીને એ નથી રહેતું. સમાત એનું અવલંબન કરીને રહે છે. પરમેશ્વર કવિ છે, ત્યારે પરમેશ્વરની વાણી જે વેદ છે તે કાવ્ય છે, એ સિદ્ધ થયું. અને “સર્વવ્યાપી ઇત્યાદિ વિશેષણોથી પરમેશ્વરની સ્તુતિ કરતા એવા વેએ પરમેશ્વરને કવિ એ વિશેષણ પણ આપેલ છે. એથી એ પણ સિદ્ધ થયું કે કવિ અત્યંત લાઘનીય છે. રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણ પણ કાવ્ય છે. રામાયણમાં પ્રતિસર્ગ “માહિ ” એમ ઈતિશ્રીમાં લખ્યું છે અને આના ક્ત કવિ છે.
પ્રાચીને પણ કર્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com