________________
૪૧૮
કાવ્યશાસ્ત્ર કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે. यद्यथासाधितं केनाप्यपरेण तदन्यथा । तथैव यद्विधीयेत स व्याघात इति स्मृतः
કેઈથી કરીને જે વસ્તુ યથા અર્થાત્ જે ઉપાયથી સિદ્ધ કરવામાં આવી હોય એ વસ્તુ અન્યથી તથૈવ અર્થાત્ એ ઉપાયથી જ અન્યથા કરવામાં આવે એ કથાવત અલંકાર કહેવાય છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – सौकर्येण कार्यविरुद्धक्रिया च व्याघातः
સૈકર્યથી અર્થાત્ સુગમતાથી કાર્યવિરૂદ્ધની ક્રિયા એ કથાઘાત અલંકાર છે.
“કાવ્યપ્રકાશગતકારિકારાનુસાર એજ સાહિત્યકાર અન્ય ઉ. દાહરણનું આ લક્ષણ આપે છે –
यथासाधिप्तस्य तथैवान्येनान्यथाकरणं व्याघातः
જે પ્રકારથી સિદ્ધ કરવામાં આવેલ હોય એના એજ પ્રકારથી અન્ય વડે અન્યથા કરવું એ વ્યાઘાત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે:
उत्पत्तिविनाशयोरेकोपायत्वे व्याघातः ઉત્પત્તિ અને વિનાશ એ બન્નેની ઉપાયતામાં વ્યાઘાત અલંકાર છે.
યથા. જે સુમને જગ થાય પ્રસંતર,
તે સુમને જગ હણે કુસુમશર. આહીં નામાર્થની સંગતિ આ રીતિથી છે કે શરાથી મને જે જગતનું હનન કરીને સુમનેની જગત સુખદાયતાને ધક્કો લગાડી દિધે. “ચન્દ્રાલેકકાર”આ લક્ષણ આપે છે. – ___ स्याव्याघातोऽन्यथाकारि तथाकारिक्रियेतचेत् ।।
જે અન્યથા કાર્ય કરવાવાળા એવું કાર્ય કરવાવાળા કરવામાં આવે એ થાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com