________________
૫૦૪
કાવ્ય શાસ્ત્ર.
જ્યું મસ્રનીમ્ અનિષ્ટની અથવા અનિષ્ટના સબંધીની પ્રતિકૂલતા એ મયની ગણાર, આવું લક્ષણ કહીને પ્રત્યેનીકના વિપરીત ભાવમાં ગત્યનીજ અહાર્ માનનાર આ લક્ષણ કહે છે:—
अन्यथास्त्र प्रत्यनीकम्
પ્રત્યેનીક અલંકારના અન્યથા ભાવ એ ક્ષમત્યનીશ એના મતાનુસાર પ્રત્યેનીકના અન્યથા ભાવ એ છે કે ઇષ્ટની અથવા ઇષ્ટના સમધીની અનુકૂળતા.
યથા.
કચ કસ્તૂરી કેકિલા, ઘન તમ અને તમાલ; કૃષ્ણ વસ્તુથી હિત કરે, ભરી કૃષ્ણહિત ખાલ.
અમારા મત પ્રમાણે સાક્ષાત્ પ્રતિ પ્રતિકૂલતા અનુલતા તે અન્યાન્ય અલ કાર છે, અને સબધી પ્રતિ પ્રતિકૂલતા અનુકૂલતા પ્રત્યનીકના પ્રકાર છે. તે અમે પ્રત્યેનીકના પ્રકરણમાં સવિસ્તર લખેલ છે. -આ વિષય પણ પ્રત્યેનીકમાં અતભૂત છે.
અમીદ.
ગૌષ્ટ શબ્દના અર્થ વાંચ્છિત છે. પ્રાચીના અભીષ્ટ નામના અલકારાન્તર માને છે. અલકારાદાહરણકાર આ લક્ષણ આપે છે. स्वयं विधेयस्यान्यतः सिद्धिरभीष्टम्
પાતાના કબ્યની અન્યથી સિદ્ધિ એ અમીદ અહંાર છે.
યથા.
જે પ્રતાપરાણાના, જય કરવાને જોગ તુરકએક; તેને જીતી લીધા, મળી સર્વ મેવાડી ભિટ્ટ લેક. અમારા મતથી આ તેા પ્રાચીનાના માનેલ પ્રહ ણુ અલકારના પ્રથમ પ્રકારમાં અંતર્ભૂત છે, એનું લક્ષણ આ પ્રમાણે છે:— उत्कण्ठितार्थसंसिद्धिर्विना यत्नं प्रहर्षणम् ।
ઉત્કંઠિત અર્થીની યત્ન વિના સિદ્ધિ એ મષળ અસંહાર છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat