________________
અન્તવાલંકાર.
૫૭૮ દયાનાં હદયજ સાક્ષિ છે. એથી આ વિશેષ સામાન્યમાંજ અન્તભૂત થવાને ગ્ય છે અને સામાન્ય મિલિતમાં અન્તÉત છે.
વિરોષો વિ. વિપત્તિ ને પ્રાચીને અલંકારાન્તર માને છે. વિશેષને માટે ઉક્તિ એ નામાર્થ કરતાં વેદવ્યાસ ભગવાને વિશેષેતિનું આ લક્ષણ આપેલ છે.
गुणजातिक्रियादीनां यत्तु वैकल्यदर्शनं विशेषदर्शनायैव सा विशेषोक्तिरुच्यते ।
જે વર્ણનીયના વિશેષને માટે કારણમાં ગુણ જાતિ અને ક્રિયા દિકેના વૈકલ્ય અર્થાત ન્યૂનતાનું દેખાડવું એ વિશેષર, આહી કાર ણમાં ગુણ જાતિ અને ક્રિયાદિની ન્યુનતમાં વિશેષની રૂઢિ માની છે. આચાર્યદંડીએ એજ લક્ષણ રાખીને આવું ઉદાહરણ આપેલ છે.
ગુજારાતા–ચવા, શસ્ત્ર ન તીક્ષણ નહી કઠોર, જીતે મદન જગત કરી જેર
તીર્ણતા, કઠોરતા શસ્ત્રને ગુણ છે અને એની ન્યૂનતા દેખાડવી એ વર્ણનીય કામદેવને માટે છે.
ગાતિ વિતા-વથા. નથી યદ્યપિ નિરસુતા, નથી અહિસુતા નિહાળી, તદપિ મુનિતભંગમાં છે સમર્થ આ નાર.
દેવતા આદિ જાતિ છે, ન્યૂનતા બતાવવી એ વર્ણનીય નાય. કાનું વિશેષ બતાવવાને માટે છે.
દિયા વિવારતા થા ભ્રકુટિ ચડે અરૂણ દ્રગ, અધર ન ફરકે લેશ, તદપિ શત્રુબળને તમે, કરતા હરણ નરેશ.
આમાં ભૂભંગ ઈત્યાદિ ક્રિયા છે, એની ન્યૂનતા દેખાડવી એ વનીય રાજાનું વિશેષપણું બતાવવાને માટે છે. તેથી એ ચન્દ્રાલેકકારની માનેલ અન્ય વિભાવના જ છે. અને તેને ચિત્રહેતુને પ્રકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com