________________
Reg
ન્યાય.
રીતે તાડિત તથા ત ત થએલા અને લજ્જાથી પરાભવ પામેલા તે વાંનર કયાં છે એ જાણવામાં નથી.
હીં મંગદકૂત હનુમાનની નિન્દાર્થા ઉત્તર વાનરોની સ્તુતિ છે.
યા.
ધન્યમૃગ વનકેરાં, જેહ અન્યને કર્દી ન ગાધીન આહીં મૃગાની સ્તુતિથી પરાધીન પુરૂષાની નિન્દા છે.
યથા.
શુકશિત્રુએ તપ શું કર્યું ? તારા અધરસમાન; દશે છે નિત્ય ખિમ્મલ, જે સખી સહિત નિદાન, આમાં શુકશિશુની સ્તુતિથી સુન્દરીના અધરની સ્તુતિ છે અમારા મતથી સર્વસ્વકારાદિના ઉદાહરણાનુસાર તા હેતુ અલંકાર છે, અને સ્તુતિથી નિન્દા ઇત્યાદિમાં પવસાન કરે તે હેતુના પ્રકાર ચિત્ર હેતુ છે અને નામાર્થોનુસાર પવસાન કરે તે મિષ અલંકાર છે. વ્યાજ સ્તુતિ ભિન્ન અલંકાર નથી.
व्याजोक्ति.
ક્યાનગોતિ શબ્દના અર્થ “ વ્યાજરૂપ ઉક્તિ ” પ્રાચીના વ્યાજોક્તિને અલ કારાન્તર માને છે. કાવ્યપ્રકાશમાં આ લક્ષણ આપેલ છે.
व्याजोक्तिश्छद्मनोद्भिन्नवस्तुरूपनिगूहनं
ડ્મિન અર્થાત્ પ્રકટ થયેલ વસ્તુના રૂપનું છલથી છુપાવવું એમાનોસિ
•
યા.
ગિરિાપાણિબ્રહણ સમય, કં૫ પુલક ભય થી, મહા હિમાચલ શીતતા, વધા વિહસી હર વાણી. સસ્વકારનું આ લક્ષણ છે:—
उद्भिन्नवस्तुनिगूहनं व्याजोक्तिः
પ્રકટ થયેલ વસ્તુન છુપાવવું એ પોધિ પ્રયોગ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat