Page #1
--------------------------------------------------------------------------
________________
संस्कला शारा नार
व्यशासन
34
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
છપાવી પ્રસિદ્ધ કરનાર,
રાજકવિ નથુરામ સુંદરજી શુકલ, વાંકાનેર નિવાસી,
સંવત ૧૯૭૫
+8+
પ્રથમાત્તિ
પ્રત૧૦૦૦
મૂલ્ય, રૂા. ૫૦-૦
પાસ્ટેજ જીદું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સને ૧૯૧૯
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ભાવનગર ધી “આનંદ” પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઈએ
છાપ્યું.
ગ્રંથíએ સર્વ હક સ્વાધીન રાખ્યા છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય વિલાસી, શ્રીમંત વાંસદાનરેશ મહારાઉલ શ્રી ઇન્દ્રસિંહજી પ્રતાપસિંહજી.
mmmmmmmmmmmmmmmmmm
જન્મ. તા. ૧૬-૨-૧૮૮૮
રાજ્યાભિષેક. તા. ૧૧-૧૧-૧૯૧૧
ર
દ કરી રીંસ પ્રેરા--ભાવનગર
તા.
20 ટandટા
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્પણુ પારિકા.
અખંડ પ્રઢપ્રતાપ નેકનામદાર ખુ. મહારાજા શ્રી ૧૦૮ ઇન્દ્રસિંહજી બહાદુર,
સ્વ. વાંસદા. કૃપાસિન્હા
આપ નામદાર શ્રીની પોતાને ત્યાં કલાકોવિદને આમંત્રણ આપી સાહિત્ય સંગીતાદિની તૃષાને તૃપ્ત કરવાની વૃત્તિને અંગે થએલ મહારા આપના. શ્રી સાથેના અલ્પ સહવાસથી ઉદભવેલ અભિલાષાને આ કાવ્યશાસરૂપી સાહિત્યસુધાસિધુ અર્પણ કરી હારી
જાતને કૃતકૃત્ય - માનું
લી. ભવદીય, રાજકવિ નથુરામ સુંદરછ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
પ્રિય પાઠેકગણુ !
શ્રીમાન મહામહોપાધ્યાય શાસ્ત્રીય હાથીભાઈ હરિશ કરના હસ્તથી લખાએલી પ્રસ્તાવના જ્યાં પાય ત્યાં મારે વિશેષ નિવેદન કરવા જેવું કંઇ રહેતું નથી. છતાં મારે જણાવવુ જોઇએ કે આ પુસ્તક લખતી વખતે મે' મારા સ્વતંત્ર અભિપ્રાય ક્યાં પણ ૪શોન્યા નથી. કાવ્યના સામાન્ય લક્ષણુથી આરંભીને અલંકાર પ્રકરણ સુધી સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રાચીન આચાર્યાં અને અર્વાચીન લેખકેાના મતા દર્શાવેલા છે.
ગુર્જર ભાષામાં સાહિત્યના વિષય ઘણુાજ અલ્પ હાવાથી સંસ્કૃત ભાષામાં શું શું અને કેવા કેવા સૂક્ષ્મ ભેટ્ટા રહેલા છે તે દર્શાવવા યત્ન કર્યાં છે, જેમ નાયક નાયિકાના ભેદે રસમાંજરી વગેરે ગ્રન્થામાં છે તે કરતાં વૃજભાષાના કવિએ એ વિસ્તારથી અને સૂક્ષ્મતર દર્શાવ્યા છે તે સર્વ આ પુસ્તકમાં મારાથી બન્યા તેટલા ઉષ્કૃત કર્યા છે. એ ભેદો જોકે અમુક ભેટ્ટામાં અંતર્ભુ ત થાય તેવા છે, તેપણુ આપણા ગર વાચકેાને કઇંક નિવનતા જેવુ' દેખાશે ખર્ અને એમ પણુ ભાન થશે કે વ્રજભાષાના કવિએ એ ગુર્જરભાષાના કવિઓ કરતાં સાહિત્યમાં કંઇક વિશેષ ભાગ લીધેા છે.
અલંકારના વિષયમાં શ્રી જશવંત જશાભૂષણુકારના લક્ષશેા પ્રથમ ટાંકયા છે. એ ગ્રન્થકર્તાના નામમાંજ લક્ષણ હાવુ જોઈએ એવા ઢઢ નિશ્ચય છે. એ નિશ્ચય સત્ય છે કે અસત્ય છે એ કહેવા હું માગતા નથી. પણ આ એક નવિન વિષય વાંચવાથી સાહિત્યપ્રે મીઓને પેાતાની તુલનાશકિતને અજમાવવા સમય મળશે. આમ ધારી લખેલ છે.
શ્રી “ જશવંત જશેાભૂષણ ” ના કર્તા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થામાં નહિ એવા પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કેટલાએક અલકારા કલ્પનાથી જ લખતાં
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જણાવે છે કે જેમાં ચમત્કાર ઉત્પન્ન થાય તેવી રચનાને અલંકાર નામ આપી કિવએ નવા અલંકારો બનાવી શકે છે.
આ સિવાય એ મહાશય એમ પણ માને છે કે ઘણા આચાચેએિ' અલંકારના લક્ષણ માંધવામાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ આદિ ઢાષ રાખેલા છે એથી તેએ જગે જગા ઉપર પ્રાચીન આચાર્યના લક્ષણુ ઉદાહરણાનું ખંડન કરે છે, આ વિષયની સાથે મારે કંઈ સંબંધ નહી હાવાથી તેવાં ખંડનમંડનના ત્યાગ કરી ભિન્ન ભિન્ન આચાર્યાનાં લક્ષણેાજ ઉદ્ધૃત કર્યાં છે કે જેથી વાચકવૃન્દને ભિન્ન ભિન્ન આચાર્યાના અભિપ્રાયા જાણવામાં આવે.
આપણા ચાલતા અલંકારના ગ્રન્થામાં નામાના અકારાદિ ક્રમ રાખવામાં આવ્યા નથી. માત્ર જશવંતજશાભૂષણકારેજ અકારાદિ ક્રમ રાખ્યા છે. મે' પણ એક નૂતન ક્રમ ડાઇ તેજ પ્રમાણે રાખેલ છે.
પ્રાધાન્ય અલંકાર અને અંતર્ભૂત અલંકારના વિષયમાં જેટલુ અન્ય' તેટલુ વિસ્તારથી લખેલ છે. તેમાં કઇ ખાકી રહી જતુ હાય તે સાહિત્યપ્રેમી સાક્ષરા શેાધી લેશે એવી મને આશા છે.
सहृदयाः कविगुम्फनिकासु ये कतिपयास्त इमे न विशृङ्क लाः
रसमयीषु लतास्विव षट्पदा, हृदयसारजुषो न मुखस्पृशः ।
જેમ ભ્રમર રસવાળી લતાના અન્ય ભાગને સુખ સ્પર્શે નહિ કરતાં માત્ર આન્તરિક ( સાર ) મકરન્દેનેજ ગ્રહણ કરે છે તેમ જે કેટલાક સહૃદય પુરૂષા હોય છે તેજ કવિકૃત નિમ ંધને વિષે દ્વેષ તરફ દૃષ્ટિ નહિ કરતાં માત્ર ગુણનુજ ગ્રહણ કરે છે.
લી. ભવદીય,
રાજકવિ નથુરામ સુંદરજી ગ્રન્થકર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ ઉત્ત. .
He
is
राजकवि नथुरामा सुदरजी शुक तथा तमना पुन उत्तस राम।
રાજકવિ નથુરામ સુંદરજી તથા તેમના પુત્ર ઉત્તમરામ.
la
com
Page #11
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
:
*
ન
:
આ પ્રસ્તાવના :
છે
યદ્યપિ “કાવ્યશાસ્ત્ર' એ શબ્દ અભિનવ જેવા લાગે છે કારણ કે સંસ્કૃત ભાષાના પ્રાચીન વિદ્વાનોએ આ વિષયને સાહિત્યશાસ્ત્ર કહી ઓળખાવ્યો છે તથાપિ આજકાલ સાહિત્ય શબ્દાર્થની મર્યાદા ઘણી જ વધારી મૂકવામાં આવી છે. અને કેવલ ગુજરાતી ભાષા જાણનારને સાહિત્ય શબ્દ વાલ્મય માત્રને બોધક થઈ પડે એવા ભયથી પ્રકૃત ગ્રન્થના લખનાર કવિએ આ પુસ્તકની “કાવ્યશાસ્ત્ર' એ સંજ્ઞા પસંદ કરી છે તે ઉચિત છે. પ્રાચિન સાહિત્યાચાર્યોમાંના કલિકાલ સર્વજ્ઞ કહ્યું હેમચન્દ્રસૂરિએ સ્વકૃત સાહિત્ય નિબંધનું “કાવ્યાનુશાસન’ એવું નામ રાખ્યું છે તે અનુસાર આ ગ્રન્થની “કાવ્યશાસ્ત્ર’ એ સંજ્ઞા બરાબર બંધબેસતી છે. વ્યાકરણ મહાભાગ્યકાર પતંજલિમુનિ “શ્રય શબાન
નમ્’ આવા આરંભના પ્રતિજ્ઞા વાક્યમાં શબ્દાનુશાસન’ શબ્દથી શબ્દશાસ્ત્રનો નિર્દેશ કરે છે, તેમ આ પણ કાવ્યાનુશાસન શાસ્ત્રને “કાવ્યશાસ્ત્ર’ એ ઉચિતાર્થ બોધક છે. જાગ્યે શાસ્તતિ કાવ્યશાસ્ત્રમ્ અર્થાત કાવ્યશબ્દાર્થની મર્યાદામાં આવી જતું કાવ્યલતાણ તદંગ, તત્રકાર, તદ્દગુણદોષ, તદલંકારાદિક તમામ અર્થ નું શિક્ષણ આપનાર નિબંધને “કાવ્યશાસ્ત્ર’ એ નામ આપવું એ સર્વથા યોગ્ય છે.
સાહિત્યશાસ્ત્રના ઈતિહાસનો વિચાર કરીએ તો વેદમાં ઉપમા આદિક અલંકારો ઉપલબ્ધ થાય છે તેથી સૃષ્ટિ સાથેજ એ અનાદિ વિદ્યા સમજાય છે. આદિ કાવ્ય રામાયણમાં અલંકાર તથા ગુણુ વગેરેનાં ઉદાહરણ પુષ્કળ ઉપલબ્ધ થાય છે એટલે રામાયણ સમયે એ વિદ્યાનાં લક્ષણની અસ્તિતા ઉદ્દભવી હોય એમ અનુમાન કરી શકાય. રામાયણના કાળને વિચાર કરતાં વીશમાં ત્રેતાયુગમાં રામાવતાર થવાનું પદ્મ પુરાણમાં લખે છે એ હિસાબે હાલ અદયાવિશ કલિયુગ ચાલે છે એટલે આશરે એક કરોડ છઉતેર લાખ વર્ષ થવા
જય છે. યદ્યપિ અર્વાચીન પુરા તત્ત્વવેત્તા ( Modern antiquarian ) રામાયણ માટે ગમે તે કલ્પના કરે પણ પુરાણ લેખને આધારે ઉપરને અંદાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
જ અયોગ્ય નથી. માન્ય તિલક મહાશયે “ઓરિયન ' નામના નિબંધમાં વિપુવસંપાત મૃગશીર્ષમાં હતો ત્યારે વેદ લખાયાનું માની આઠ હજાર વર્ષ ઉપર વેદકાલ નિર્ણય લખ્યો છે પણ એવી જ રીતે કેટલીવાર વિષુવસંપાતનાં આવર્તન થયાં હશે એ ખ્યાલ કરાય તે વેદની અનાદિતાસિદ્ધિમાં શંકા ન કરાય.
આદિ કાવ્ય વાલ્મીકિ રામાયણ રસ, અલંકાર, ગુણ, રીતિ, વગેરે કાવ્યાંગથી પૂર્ણ હાઈ સાહિત્યને અપૂર્વ આદર્શ થવા યોગ્ય છે. અને અપૂર્વ આદર્શરૂપ જ છે. કાવ્યનું પરિશીલન કરતાં વર્ષમાન રસાસ્વાદનથી તત્તદસાકારે વાંચનારના હૃદયની કૃતિ થાય એજ તે કવિનું રસવર્ણના સામર્થ્ય કહેવાય છે. રસ જે કે સ્થાયિ ભાવ સ્વરૂપજ ગણાય છે પણ તેના આલંબન ઉદીપન આદિ વિભાવની વિચિત્રતાને લીધે તે તે રસના આસ્વાદન પ્રકાર તથા તજન્ય હૃદયકુતિ પણ વિવિધ રૂપની હોઈ શકે છે. આ વિવિધતાને અવલંબી એકજ રસ પર અનેક કવિઓની વર્ણનશૈલીઓ લેકને રસાસ્વાદન કરાવવામાં સાફલ્ય સંપાદન કરી શકે છે.
એક એવા સામાન્ય માન્ય સિદ્ધાન્ત છે કે પ્રથમ લક્ષ્ય વસ્તુની હયાતી અને પછી લક્ષણ વિક્રિયાની વિવૃત્તિ; એટલે રામાયણાદિ કાવ્યના અસ્તિત્વ પછી સાહિત્યશાસ્ત્ર રચાયાં એમ માનવું કેટલેક અંશે સહેતુક છે. યદ્યપિ અગ્નિપુરાણ વગેરેમાં રસ અલંકાર વગેરેની ચર્ચા છે તેથી પુરાણકાલમાં સાહિત્યશાસ્ત્રની સત્તા પ્રતીત થાય છે. તથાપિ સાહિત્યશાસ્ત્ર સંજ્ઞાને લાયક ગ્રન્થને ખાસ ઉત્પત્તિકાલ નિર્ણત કરવાને કંઈ વિશેષ ઉડાણમાં જવાની જરૂર જણાય છે.
સાહિત્યશાસ્ત્રના હાલમાં જે ગ્રન્થો ઉપલબ્ધ છે તેમાં દરેક સેલીબદ્ધ 'વિચાર દર્શાવનાર કાવ્યપ્રકાશ ગ્રન્થ છે. પણ પ્રાચીનતામાં દડી કવિને કાવ્યાદર્શ ગ્રન્થ પહેલું સ્થાન રોકનાર છે. તેના વિચારો પ્રાય: અનુચ્છિષ્ટ હેવાથી તેને સાહિત્યશાસ્ત્રને સ્થાપક અથવા ઉપરુંભક કહી શકાય છે. કારણકે સાહિત્યના ઘણું વિષયોમાં દડિ કવિની ૩ (Originality) પ્રતીત થાય છે.
ચન્દ્રાલેક નામક લક્ષણોદરણાત્મક મૂલ કારિકાની કુવલયાનંદ નામની સોદાહરણ વૃત્તિ લખનાર પરમપૂજ્ય અપથ્ય દીક્ષિતેં એકસો (યો સંવત્ ઈત્યાદિ અધિક ગણ્યા છે તો પણ ત્યરતિમer” એ ઉપસંહારને અનુરોધ એક ) અલંકાર માન્યા તેના કરતાં પ્રાચીન કાવ્યપ્રકાશકારે ૬૯ અલંકાર ગયા છે અને તદપેક્ષા પ્રાચીનતર ગણાતા દંડિકવિએ માત્ર ૩૪ અલંકારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
જ બધો સમાવેશ કર્યો છે. અર્થાત પ્રાચીન વિચારોના વિશેષ પરિશીલનથી અલંકારાદિકનો ઉત્તરોત્તર અધિક વિકાસ થયો એમ માની શકાય. યદ્યપિ પ્રાચીન ગ્રન્થમાં આપેલા વિષયોની પર્યાપ્તગ્રાહિતા ( All embroing nature ) ને લીધે અર્વાચીન પરિગણિત પ્રકારે પણ તેમાં સમાવેશ થઈ શકે છે. અર્થાત પ્રાચીનની કઈ પ્રકારે અવાચીનના કરતાં ન્યૂનતા નથી માનવાની તથાપિ પૃથક નામ આપ્યાં એટલે પૃથક લક્ષણ લખવાં પડ્યાં. કિન્તુ મૂલ વિચાર કરતાં પ્રાચીનક્ત અલંકારોમાં અભિનવ માનેલા અલંકારોને અંતર્ભાવ થઈ રહે છે. આજ અભિપ્રાયથી–
उपमाऽतिशयोक्तिश्च प्रधानालङ्कृतिद्वयम् । तन्मूला एव सर्वेऽन्ये कोऽलङ्कारोऽनयाविना ।।
ઉપમા તથા અતિશયોક્તિ આ બે અલંકારો પ્રધાન છે. ઘણે ભાગે તભૂલકજ બીજા અલંકારે છે. કારણકે એ એના વિના કે અલંકાર છે? આવી રીતે પ્રાચીનોએ અલંકારનાં બે હોટાં મથાળામાં અલંકારોની વહેંચણી કરી છે. જેવા કે કેટલાએક તુલ્યોગિતા, પ્રતિવસ્તપમાં ઈત્યાદિક ઉપમામૂલક અને કેટલાએક વિભાવના, અપ્રસ્તુત પ્રશંસા વગેરે અતિશયોક્તિભૂલક અલંકારો માનેલા છે. જો કે વિભક્તિ ( કાતિ ) વગેરે બે ચાર અલંકારો. ઉપરનાં બેમાંના એક હેડમાં સમાવેશ ન થઈ શકે તેવા પણ છે. તે પણ ઘણે ભાગે ઉપરનાં બે મથકમાં ઘણાખરા અંતર્ગત થઈ શકે છે. પછી વાગ્વિલાસની અનંતતાને લીધે અર્વાચીન કવિઓની વિચારની વિવિધતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ અભિનવ કલ્પનાઓનાં જુદાં જુદાં અર્થાનુકૂલ નામ અપાતાં ગયાં અને તેનાં લક્ષણો પણ બંધાતાં ગયાં. હજી પણ કલ્પનાને માટે મેદાન મોકળું જ છે. પણ તે કલ્પના શાસ્ત્રાનુસારિણી હોવી જોઈએ.
ગુજરાતી ભાષામાં સાહિત્યશાસ્ત્રના લક્ષણગ્રન્થની અછત સર્વવિદિત છે, જેને લીધે ગુજરાતી ભાષાના કવિઓ “મારે જીવ ચડ્યો ચકડોળે' જેવી કવિતાઓ તો પુષ્કળ લખી રહ્યા છે અને લક્ષણ પ્રમાણાદિકના અજ્ઞાનને લીધે સહદયજનોને ચમત્કારજનક થાય તેવી કવિતાઓ બહુજ વિરલ લખાય છે. આ ખામી આ કાવ્યશાસ્ત્રના નિર્માણથી કેટલેક અંશે દૂર થશે, એમ ભવિષ્યત કાળમાં આશા રાખી શકાય છે.
ગુજરાતી ભાષામાં લખાએલાં સારાં કાવ્યને વાંચીને તેમના ચમત્કારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
જનક અર્થ નું આસ્વાદન કરવાની ચેાગ્યતા સાહિત્યશાસ્ત્રના જ્ઞાનથી રહિત જનેામાં આવતી નથી. અને તેથીજ આવાં શાસ્ત્ર ગુજરાતી ભાષા જાણનારને એક વરપ્રદાન તુલ્ય પ્રયાજનનું સાધક નવા ચેાગ્ય છે.
આ કાલમાં ગ્રન્થકાર મનવાની લાલસાવાળા જનસમુદાય મ્હોટા પ્રમામાં આગળ આવતા જણાય છે. ચાર છ પાનાનું મચ્છમાં આવે તેવું કંઈ લખાણ કરીને તે પાવી લોકેામાં વહેંચવામાં આવે છે, જેનુ પરિણામ તે વક્તે એવું આવે છે કે લોકોના મુખથી પ્રશંસા સાંભળવાની આશા તેવા ગ્રન્થકારાને નિંદા સાંભળીને પૂરી કરવી પડે છે અને વળી છાપખાનાના મીલના પૈસા ભરતી વખ્ત માઢામાં દ્રિયવને ( અંદરજવને ) સ્વાદ અનુભવવા પડે છે. આવા ઉતાવળા લેાકાને આવા કાવ્યશાસ્ત્ર જેવા ગ્રન્થા કવિતા શું ? અને લાકવૃત્તિનું આરાધન કરવાના પ્રકાર કયા ? ’ એ સમજાવી તેઓને અયથાર્થ વિવૃત્તિના શ્રમથી તથા વ્યર્થ ખર્ચથી ખચાવશે અને ઇશ્વરદત્ત પ્રતિભાશાલી પુરૂષોને જનમનાર જક નિર્માણ કરવામાં માર્ગદર્શક મની જગતમાં :ઉત્તમ કાવ્યાની પ્રવૃત્તિને જાગૃત કરવા સમર્થ થશે.
આ કાવ્યશાસ્ત્રના પ્રણેતાએ કાવ્યાદર્શ, કાવ્યપ્રકાશ, સાહિત્યદર્પણ, કુવલયાનંદ, સરસ્વતી-કાભરણું વગેરે સંસ્કૃત સાહિત્ય ગ્રન્થાના આ નિબધ લખવામાં આશ્રય લીધો જણાય છે. જેથી વાંચનારને જૂદા જૂદા સાહિત્યવિદ્ પુરૂષાના વિચારાની વિવિધતા સમજવાને ઘણીજ ઉપયોગી ચર્ચાના ખારાક મળી શકે તેમ છે તથાપિ નિષ્કૃતાર્થ સમજાવવાને કવિએ પ્રાયઃ ધણેખરે ઠેકાણે કાવ્યપ્રકાશ અને કુવલયાનંદનું વિશેષ અવલંબન કરેલ છે જે સર્વથા ઉચિતજ છે. વળી ઘણા અંશ મારવાડ · જૈધપુરના જશવંતજશેાભૂષણ ' ગ્રન્થમાંથી લીધેલા પ્રતીત થાય છે. જો કે રસનિરૂપણ તથા કાવ્યના ગુણદોષનાં લક્ષણાદાહરણ વગેરે પ્રસ ંગામાં એને માટે વચનીયતા નથી પર ંતુ એ ગ્રન્થ ( જશવંતજશાભૂષણ ) ના મુખ પૃષ્ટ ઉપર આપેલાઃ—
*
" भोज समय निकसी नहि भरतादिककी भूल । सो किसी जसवंत समय भये भाग्य अनुकूल ॥
જે ભરતાદિકની ભૂલ ભાજ જેવાના સમયમાં ન નીકળી તે આજે જસવત સમયમાં નીકળી એથી ભાગ્ય અનુકૂલ થયું” (કાનું? ) આ દુહાને આગળ ધરી અલકારનાં નામનેજ લક્ષણરૂપ માની લક્ષણશાસ્ત્રને પુનરૂક્તની પક્તિમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૧
એસાડવાના જે યત્ન કર્યો છે અને એ દ્વિષયક જરાવતજશાભૂષણકારના જે અનુવાદ કર્યાં છે તે સર્વથા શાસ્ત્રીય મર્યાદાતીત હોઈ કવિ સંપ્રદાયમાં અનાદરણીય છે.
આન્વીક્ષિકીના આચાર્ય ન્યાયમૂત્રકાર ગાતમે વત્તા પ્રમાામ્યાં વધિઃ ' આવા રાજમાર્ગ તુલ્ય નિર્દેશ કરી લક્ષણ તથા પ્રમાણ એ બન્નેને વસ્તુસિદ્ધિનાં મુખ્ય કારણા ગણાવ્યાં છે. · ત્રિવિધા રાન્નય પ્રવૃત્તિષ્ઠદેશો લખવું परीक्षा च । तत्र नाम मात्रेण वस्तु सङ्कीर्तनमुद्देशः । असाधारण धर्मेण निरूपणं સાચામ્ । મિત્ત્વ ઘટતે નયેતિ વિચાર: વીજ્ઞાન્ । આ પ્રમાણે ત્રણ પ્રકારની શાસ્ત્ર વિવૃત્તિમાં નામના ઉદ્દેશરૂપે ઉલ્લેખ કરી તેનાથી ભિન્ન અસાધારણ ધર્મ નિરૂપણરૂપ લક્ષણને પૃથક્ ગણી નામ તથા લક્ષણની એકતા માનનારની ભ્રાન્તિ નિર્મૂલ કરવા પ્રયત્ન કરેલા છે.
,
· કાઈ પણ વસ્તુનું નામ એ તેનું લક્ષણ છે ' એમ કહેવું એ, કાઈ પણ સહૃદયના કાન ન સાંભળી શકે તેવું વચન છે. એ જશવંતજશાભૂષણકારે ‘ ચેાગરૂઢ ’ શબ્દનુ` નિરૂપણુ કરીને જાણે કઈ અપૂર્વ વસ્તુ હાથમાં આવી ગઈ હોય તેમ માની ચેાગઢ પદથી નિર્વાહ કરી લક્ષણ વાક્યને પુનરૂક્ત દોષ સ્થાન આપવા હિમ્મત કરી છે તે કૈવલ તેનુ અકાંડતાંડવ છે. ચાગઢ પદાર્થ ખેાધને માટે શક્તિ ગ્રહ લક્ષણાધીન છે એ વાત તેને કણ્ગાચરજ થઈ જણાતી નથી. કવિ સંપ્રદાયાત · પરિકર ' આદિક શબ્દો સાંભળનાર કાઈ સસ્કૃતન હોય તા કઈ સામાન ' અથવા પાસે રહેનાર નાકર વર્ગ જેવા અ મેધ થશે પણ તેને અલંકાર તરીકે સમજાવવા માટે—
,
,
*
अलङ्कारः परिकरः साभिप्राये विशेषणे ॥
C
આવા લક્ષણુવાક્યની આવશ્યકતા છે એ વાતને વધારે વિવેચનની જરૂર નથી. છતાં એ જશવંતજશાભૂષણકારે લક્ષણનું પ્રત્યાખ્યાન કરવા જે આડંબર દેખાડ્યો છે તે તેઓનું સાહસ માત્રજ છે. જેમ · ધ્વનિ ’ શબ્દના અર્થ વર્ષોંત્મક અથવા નાદાત્મક અવાજ થશે પણ કવિજનાએ પરિભાષિત રત્તમજાવ્યના એધકરૂપે ધ્વનિ શબ્દને સમજાવવા માટે મમ્મટાચાર્ય જેવાઓએ કથિત———
- મુત્તમમાંતર્વાચન વ્યાપો વાવ્યાત્ નિ નૈઃ ષિત; । વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યા અતિશય ચમત્કારજનક હોય ત્યારે તે ઉત્તમ કાવ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
સાહિત્યવેત્તાઓ ધ્વનિ નામથી નિર્દેશ છે આવું લક્ષણ વાક્ય અવશ્ય અપેક્ષિત છે. આવું લક્ષણ ન જાણનારાના કોચર થતાં
" रसध्वनेरध्वनि ये चरन्ति साहित्यवैचित्र्यरहस्यलुब्धाः तेऽस्मत्प्रबन्धानवधारयन्तु कुर्वन्तु शेषाः शुकवाक्यपाठम् ।।
“જે પુરૂષે રસધ્વનિના માર્ગમાં નિરંતર વિહાર કરનારા છે અને જેઓ સાહિત્યની વિચિત્રતાના રહસ્ય જાણવાના લેભી છે તેઓ અમારા પ્રબંધોને વાંચી વિચારી પરિશીલન કરી તન્ય રસનું આસ્વાદન કરે, ઈતર જનો તો પિપટની પેઠે પાઠ ભલે કરી જાઓ.” આવાં કવિ વચનો ધ્વનિ શબ્દને સાહિત્ય સમયાનુકૂલ અર્થ સર્વથા બુદ્ધિગેચર કરાવી શકે નહિ જેથી લક્ષણશાસ્ત્રની લોકશાભય પ્રતીતતા સ્પષ્ટ સિદ્ધ થાય છે.
स्यात् स्मृतिभ्रान्तिसन्देहैस्तदङ्कालंकृतित्रयम् ॥ આ લક્ષણવાક્યને નામ માત્ર સમજી પોતાના મતને ટેકે આપવા ટાંક્યું છે પણ તે વાક્યમાં ગ્રન્થારંભમાં નિર્દિષ્ટ કરેલાં રતિબનતા વગેરે વિશેઘણોને પરામર્શ કરવાનું છે એ વાત તદન ભૂલાઈ ગઈ છે. કોઈ ખેડુતને ખેતરના ઢેફામાં ડેડકાંની બ્રાઉન થાય તેને અલંકારતા નથી આવતી, પરતુ–
पलाशकुसुमभ्रान्त्या शुकतुण्डे पतत्यालः।
सोऽपि जम्बूफलभ्रान्त्या तमलिं धर्तुमिच्छति ।। ઇત્યાદિ સહૃદયહુદયાહ્યાદિની બ્રાન્તિ જ અલંકારતા શબ્દ શ્રવણથી મિમાંસાના અભ્યાસીને વાક્ય-વિકારવાચી દૂધણત્રયવતી પરિસંખ્યા મૃત્યાર થશે, પણ અલંકારતા સમજવા માટે–
'किञ्चित् पृष्टमपृष्टं वा कथितं यत् प्रकल्प्यते । तादृगन्य व्यपोहाय परिसङ्ख्या तु सा स्मृता ॥' આ લક્ષણ હૃદયગત થયા વિના–
“ફર પ્રીવેણુ ની નાનદિધ્વનિ ! ”
દીવાઓમાં સ્નેહ (તૈલ)ને ક્ષયથતે પણ અંગનાઓના હૃદયમાં સ્નેહ (પ્રેમ) ને ક્ષય કઈ કાલે થતું નહિ” ઈત્યાદિ વાક્ય શ્રવણુ સમકાલ આ
પરિસંખ્યાલંકાર છે.” એવો ચમત્કાર જનક ઓધ કદાપિ થશે નહિ. પર્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
શબ્દ સાંભળીને એજ અર્થનું વાચક બીજું પદ (0therword) અથવા તો વારે (Turn) એટલે અર્થ સંસ્કૃતજ્ઞ હશે તે સમજી શકશે પણ–
'गम्यस्य वचो भङ्गायन्तराश्रयम्' ।
ગમ્યનું (વ્યંગ્ય મર્યાદાથી જાણવા એગ્ય અર્થનું) કંઈ કહેવાની જૂદાજ પ્રકારની ખુબીથી કથન કરવું? આવા પ્રકારના લક્ષણથી લક્ષિત અર્થ નહિ જાણનાર જનને. ?
'यं दृष्टा चिररुढापि निवासप्रीति सज्झिता ॥ मदेनैरावणमुखे मानेन हृदये हरेः
જેને (હયગ્રીવને) જોઈને મદે ઐરાવણગજના મુખપર ઘણુકાલની જામેલી નિવાસ પ્રીતિ છોડી દીધી તથા અભિમાને ઈન્દ્રના હૃદયમાં ચિરકાલથી અભ્યસ્ત નિવાસપ્રીતિ છોડી દીધી.’ આ પદ્ય સાંભળીને ઐરાવત મદ રહિત થઈ ગયો અને ઈન્દ્ર ગલિતમાન બની ગયે. આ ચમત્કારજનક પર્યાયા લંકારબુદ્ધિગોચર થવો સર્વથા અસંભવિત છે.
- ઈશ્વર સંકેતિત સંજ્ઞાઓને લક્ષણની જરૂર રહે પણ અલંકારના નામ છે કવિક્રમથી રાખવામાં આવેલ હોવાથી તેને લક્ષણની જરૂર હોય નહિ” આમ લખવું કેટલું અગ્ય છે ? વ્યવહારમાં અનેક ભાષાઓ ચાલે છે તેમાં વપરાતા સર્વ શબ્દો કંઈ ઈશ્વરે સંકતિત કરેલા નથી કિન્તુ તે તે દેશના જનોએ પિતાપિતાના વ્યવહાર નિર્વાહ માટે સંકેતિત કરેલા હોય છે તેવા વ્યવહાર વિવર્તક પુરૂષોએ સંકતિત કરેલા શબ્દોને પણ લક્ષણ (વ્યાવર્તકધર્મ) ની જરૂર જણાય છે. ઉદાહરણ તરીકે કોઈ સાધારણ મનુષ્ય સ્વેચ્છાથી સંકેતિત કરેલા પૂરનો 'ઈત્યાદિક વ્યકિત સંજ્ઞાઓને પણ વ્યાવૃત્તિ અર્થે “મૂલજી લવજી દવે મૂલજી આશારામ ઓઝા ” “મૂલજી જેઠા શેઠ' ઇત્યાદિ લક્ષણ (વ્યાવર્તક ધર્મ) ની જરૂર પડે છે એને માટે સંજ્ઞાપદની ચુક્ષત્તિ દર્શાવી પુનરૂક્ત દોષો દુભાવન કરવું છેકજ અસ્થાને છે.
સંશા નિર્દેશ અને અસાધાણુ ધર્મ નિરૂપણ એવાં નામ તથા લક્ષણનાં વિભિન્ન સ્વરૂપ નિરૂપણ શાસ્ત્રપ્રસિદ્ધ છે, તેથી “લક્ષણ અને નામ બનેનું એકજ પ્રયોજન છે આમ કહેવું સર્વથા અનુચિત છે.
વળી અગ્નિપુરાણુના નામથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
'पारे काव्यसंसारे कविरेव प्रजापतिः ।
यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते ॥
અપાર કાવ્ય સંસારમાં કવિજ પ્રજાપતિ છે; તે જેમ પસંદ કરે તેમ અધુ વિશ્વ પરિવર્તન પામે છે ’
આ વાક્ય હાંકીને કાવ્યસૃષ્ટિના પ્રજાપતિ અનવા મનીષા બતાવી છે તે જો શાસ્ત્રીય મર્યાદા તાડીને થવાનું હોત તેા પછી કેવલ લક્ષણનો જરૂર નિહ. એટલેથીજ ન અટકતાં સાહિત્ય શાસ્ત્રનીજ જરૂર નહિ એમ કહેવાની પણ હિમ્મત ધરાય અર્થાત્ લક્ષણ શાસ્ત્રની અનાવશ્યકતા માની ભરતાચાર્યાદિકની ભૂલ કહેવાનું જશવંતજશાભૂષણકારનુ વચન કેવલ મુલમસ્તતિકાત્મ્ય કહતા હરીતજી । જોયું મળ્યું છે માટે ગમે તેમ ખેલાય એમ માની દશ હાથની હરડે કહેવા જેવું વ્યર્થ અને શિષ્ટજનાના ઉપહાસાસ્પદ ભનવા ચેાગ્ય છે.
6
,,
અહીં આપ્રસકતાનુપ્રસત વિષયને આટલેથીજ પતાવી પ્રકૃત વિષય ઉપર આવતાં આ સ્થલે કાવ્ય રચનાની શૈલીના થેાડા પરામર્શ કરીશું. કાવ્યરચનાની શૈલીને પ્રાચીન આચાર્યોએ રીતિ એવુ નામ આપેલું છે અને તે પ્રથમ જોકે તે તે દેશના કવિઓની કૃતિના બંધને અનુસારે નામ પડેલાં જણાય છે જેમકે “ વૈદર્ભી રીતિ ” વિદર્ભ દેશના કવિઓની સરલ તથા મૃદુલપદ બંધ વાળી કાવ્ય કરણ પ્રથાને અવલખી એ નામાંકિત થએથીપણ પાછળથી દેશાંતરનાં ખીજાં કવિઓના એવાજ સરલ અને લલિત પદબંધવાલાં કાવ્યા વૈદર્ભી રીતિનાં કાવ્યો કહેવાણા એજ પ્રમાણે લાટ દેશના કવિએ ને દીર્ધ સમાસ અને ઝડઝમકવાળી રચના પસંદપડી તે ઉપરથી તેવા આજે ગુણવાળાં અર્થાત્ શ્રો ન:સમાજ સૂર્યસ્ત્યમ્ જેમાં મ્હોટા મ્હોટા સમાસ ઘણા આવે તેવાં કાવ્યો લાટીરીતિવાળાં ગણાયાં એમ જૂદી જૂદી રચના શૈલીને લઇને રીતિએ હયાતીમાં આવી કવિપ્રકાંડ પુરૂષા કાવ્યરચનામાં વૈદર્ભી રીતિને ભાર દઇને વખાણે છે અને ખનતા સુધી પોતાના કાવ્યમાં એજ રીતિનુ અનુસરણ કરતાં જણાય છે. વિક્રમાંક દેવચરિત કર્યાં વિશ્વણુ મહા કવિ લખે છે કે
वैदर्भरीतिः कृतिनामुदेति सौभाग्यलाभः प्रतिभूः पदानाम्
કુશલ કવિઓએ સ્વીકારેલી વૈદર્ભીરીતિ તેના કાવ્યનાં પદોને સૌભાગ્ય અપાવવામાં જામીન રૂપ છે અર્થાત વૈદર્ભીરીતિનાં કાવ્યા લેાકાની રૂચિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મેળવવામાં સમર્થ થાય છે સરલ અને લલિત રચના લાંબા સમાસ અને દૂરાન્વયવાળી રચના કરતાં સદ્ય લોકરંજક થવા ગ્ય છે. યદ્યપિ કેટલાએક અસાધારણ કવિઓ પણ વૈદર્ભીતિને પસંદ કરતાં છતાં પોતે તેનું અનુસરણ કરી શક્તા નથી અને તેથી તેઓનાં કાવ્યો સાધારણ મનુષ્યોની રૂચિ મેળવી શક્તા નથી આને માટે વિલ્હણ લખે છે કે – अनन्य सामान्य गुणत्वमेव भवत्यनाय महाकवीनाम । ज्ञातुं यदेषां सुलभा सभासु न जल्पमल्प प्रतिभाः क्षमन्ते ॥ व्युत्पत्तिरावर्जित कोविदापि न रजनाय क्रमते जडानाम् । न मौक्तिकच्छिद्रकरी शलाका प्रगल्भते कर्मणि टङ्किकायाः ।।
મહાન કવિઓનું અસાધારણ ગુણવાનપણું જ તેઓને અનર્થદાયક થઈ પડે છે. કારણ કે આજકાલ સભાઓમાં સુલભ અલ્પ પ્રતિભાવાલા પુરૂષે તેવા મહાકવિઓના ગૂઢાર્થ અને વ્યંગ્યવાળાં વચને સમજવાને સમર્થ થઈ શકતા નથી. તેથી જનસમાજને મોટો વર્ગ એથી બેનસીબ રહે છે આના ટેકામાં કહે છે કે જે વ્યક્તિ ભાષા જ્ઞાન વિભૂતિથી મોટા વિદ્વાન ખુશ ખુશ બની જાય છે, તેવી વ્યક્તિ પણ જડનાં મનને રંજન કરવામાં ફતેહમંદ ઉતરતી નથી. જેમ ખેતીમાં છિદ્ર પાડનારી શલાકા (સાડી) ઘંટીટાંકવાનાં ટાંકણાનાં કામમાં ફાવી શક્તી નથી. આ ઉપરથી એમ અનુમાન ઉપર આવવાનું નથી કે અસામાન્ય ગુણવાળાઓ લેકોપકારક થવાને ઓછી યોગ્યતાવાળા છે. કિન્તુ સામાન્ય ગુણવાન અને અસામાન્ય ગુણવાન બન્નેનાં વિહારસ્થલ ભિન્ન હાઈને એ બન્નેના ઉપકારકત્વમાં તારતમ્ય કલ્પનાને અવસરજ નથી.
સાહિત્યશાસ્ત્રમાં ગુણ પ્રક્રિયા પ્રાચીન હોવાની સાથે કાવ્યના અંગે માં ઉંચું સ્થાન ધરાવનારી છે.
श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोजःकान्तिसमाधयः ।।
શ્લેષ, (એક કરતાં વધારે અર્થ દર્શાવનારા શબ્દોનો પ્રયોગ નહિ પણ) પદ તથા વાક્યોની લિષ્ટતા અથત ઉથડક ન લાગે તે બંધ પ્રસાદ પ્રસજતા, સમતા બંધનું અવૈષમ્ય (એક ચરણ ઉત્કટ અને બીજા ચરણ શિથિલ હોય એવું નહિ) માધુર્ય અર્થનું આસ્વાદ્યત્વ, સુકુમારતા. નિત નાસિતોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
મા ઇત્યાદિની પેઠે સુખચ્ચાર વર્ણપ્રાયતા, અર્થ વ્યક્તિ વાંચતાંની સાથેજ અર્થની અનાયાસ બોધતા; આ ગુણ કાલિદાસાદિ મહાકવિઓની કૃતિમાં ઘણે ઠેકાણે પ્રતીત થાય છે. રઘુવંશમાં દિતીય સર્ગમાંજ નંદિની ધેનુને ગુહાપ્રવેશ વર્ણવતાં–
अन्येदुरात्मानुचरस्य भावं जिज्ञासमाना मुनिहोमधेनुः । गङ्गाप्रपातान्तविरुडशष्पं गौरीगुरोर्गह्वरमाविवेश ॥
બીજે દિવસે પિતાના અનુચર ( દિલીપરાજા) નો ભાવ જાણવાને ઈછતી એવી મુનિ વસિષની હમસાધન વૃત દુધાદિ પદાર્થની દેવાવાળી ધનુ, ગંગાના ધોધને ફરતાં જેમાં બાલતુણુ ઉગેલાં છે એવા ગૌરી ગુરૂ-હિમાલયના ગદ્દરમાં પ્રવિષ્ટ થઈ.
આ શ્લોકમાં, ગભાણમાં (Prose Order) જેમ કેઈ પણ પદને અન્વય માટે ફેરવવું પડતું નથી તેમ આમાં જ પરમ વચ: પદ પ્રમાણે જ અન્વય છે. કતાંનાં વિશેષણ પછી કર્તા, કર્મનાં વિશેષણ પછી કર્મ અને એ તે ક્રિયાપદ આવવાથી આ લેક અર્થ વ્યક્તિનું ઉત્તમ ઉદાહરણ બનવા ચોગ્ય છે. ઉદારત્વ-વર્ણના પાટવ અથવા વર્ણનીય વિષયને સ્પષ્ટ કરવામાં યોગ્ય પદોનો અસંકેચથી વિનિયોગ : ( સમાસ ભૂયવ નહિ પણ) લેખની તેજસ્વિતા, કાંતિ–અભિલાણીયતા અને સમાધિ–અશકનીયતા, આ સર્વે શબ્દગુણો તથા અર્થ ગુણોનાં વિવેચન કાવ્યાદર્શાદિ ગ્રન્થોમાં સુપ્રતીત દર્શાવેલાં છે.
પાછળના કેટલાક સાહિત્યવેત્તાઓએ માત્ર “માધુનઃ કસારાધ્યાય ( મતાઃ ” માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એ ત્રણજ ગુણે માન્યા. આ ગુણેમાંના કેટલાએક શબ્દગુણો ગણાવા યોગ્ય છે, કેટલાએક અર્થગુણે ગણાવા ચોગ્ય છે અને કેટલાએક શબ્દાર્થોભય ગુણ ગણાવા યોગ્ય છે. જે વિવયની કેડ ગ્રન્થકારેએ તે તે પ્રકરણોમાં દર્શાવેલી છે. અહીં એ પદ્મવન અનાવશ્યક છે. અત્રે એ જાણવાનું છે કે કાવ્યજ્ઞ પુરૂષોના વિચારપરિપાકને પરિ.
મે કેટલીકવાર સામાન્ય વિષયને વિશેષ વિષયરૂપે વિકાસ પ્રતીત થાય છે ત્યારે કેઈ વખ્ત વિશેષ વિષયને સામાન્ય વિષયમાં અંતર્ભાવ કરી નિર્વાહ કરાય છે એટલે પદાર્થોને વ્યાસ અને સમાસ સમયાનુસાર બન્યા જ કરે છે.
આ પ્રમાણે કાવ્યશાસ્ત્રનો વિકાસ થતો ચાલ્યો તેમાં વચ્ચે સંવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧૨૦ ના સમયમાં જેનાચાર્ય હેમચન્દ્ર સૂરીએ “કાવ્યાનુશાસન લખ્યું જેમાં કાવ્યપ્રકાશના લક્ષણોના કેટલાક અંશોનું ખંડન કરી પ્રયોજનાદિકમાં પણ કેટલાક ફેરફાર સૂચવ્યા છે. જેમકે કાવ્યપ્રકાશકારે કાવ્યના પ્રયોજનોમાં યશ, અર્થ (દ્રવ્ય-લાભ) વ્યવહારવિજ્ઞાન, પાપનાશ, શાંતિ (મોનિવૃત્તિ) અને સ્ત્રીતુલ્ય બની ઉપદેશકતા અર્થાત વિદાઝા એ રાજાજ્ઞા સમાન છે એટલે એમાં તો કંઈ પણ શંકા ન કરતાં તે પ્રમાણે વર્તવું એજ ઉચિત છે અને સ્મૃતિઓની આજ્ઞા ગુરૂની આજ્ઞા તુલ્ય છે એટલે સ્મૃતિવાક્યમાં શ્રદ્ધા રાખી તે પ્રમાણે વર્તવું અને તેનું કારણ પૂછી શકાય પણ કારણ સમજાવનાર ન મળે ત્યાં સુધી તદનુસાર આચરવાનું મુલ્લવી ન રખાય, પુરાણોની આજ્ઞા મિત્રાજ્ઞાસમાન છે. જે કારણ સમજાવી ફલ બતાવે તે ફલની આકાંક્ષા ન રાખીએ તો તે પ્રમાણે વતવાનું બંધન નહિ પણ આ કાવ્યની જે શિક્ષણરૂપ આજ્ઞાઓ છે તે તો એક મનહરા પ્રિયા પત્નીના સવિલાસ આજ્ઞાપન સમાન હાઈને હૃદયંગમ થવાની સાથે હિતકર ઉપદેશપ્રદ ગણેલ છે તેથી તેનું સર્વાતિશાયિપણું સ્પષ્ટ દર્શાવ્યું છે. એ શવ્યપ્રકાશકારે નિરૂપણ કરેલાં છ પ્રયોજનોમાં પૈસે બીજા ઉદ્યોગોથી મળી શકે, પાપનાશ, વ્રત, તપ વગેરેથી પણ થઈ શકે, વ્યવહારવિજ્ઞાન વ્યવહારાવલોકનથી પણ મળી શકે, એવી રીતે બીજું પ્રયોજન ખાળી નાખી સર્વ પ્રજનેમાંથી માત્ર યશ અને પરનિવૃતિ આ બેજ પ્રયોજન માની બાકીનાં પ્રયોજનમાં અન્યથા સિદ્વિદોષોદ્દભાવન કરી ખંડન કરેલું છે. આ પછી રસગંગાધરકાર પંડિત જગન્નાથ થયા. તેમણે -ર્તિ મારા ગુરાગ દેવતા प्रसादाद्यनेक प्रयोजनकस्य काव्यस्य व्युत्पतेः कवि सहृदययोरावश्यकतया X ।
કીતિ, પરમ આહ્વાદ, ગુરૂ, રાજા અને દેવતાઓને પ્રસાદ અર્થાત્ સ્તોત્રરૂપ કાવ્યથી, ગુરૂની પ્રસન્નતા થવાથી ગુરૂકૃપાકટાક્ષપાતલભ્ય વિદ્યા પ્રાત્યાદિ તથા રાજાની સ્તુતિદ્વારા પ્રસન્નતા થતાં ધન પ્રામાદિ લાભ અને દેવતાસ્તુતિદ્વારા દેવતાનુગ્રહથી આત્યંતિક અભ્યદય તથા નિઃશ્રેયસની સિદ્ધિ; એ ત્રણના પ્રસાદને પ્રજનમાં ગણેલ છે. પણ એ પ્રસાદજન્ય ફલે તો બીજા ઉપાયથી પણ સાધ્ય થઈ શકે તેથી તે ફલેની પ્રજનમાં ગણના નથી કરી. યદ્યપિ ગુરૂપ્રસાદ સેવાતિશયથી પણ થાય છે જેમકે ભગવાન શંકરાચાર્યની અંગસેવા અને વસ્ત્રક્ષાલનાદિ સેવાથી ત્રોટકાચાર્યને અનુગ્રહ થતાં અકસ્માત વિદ્યાવિર્ભાવ થયો. તેમજ રાજપ્રસાદ પણ આરાધનાતિશય તથા નૈપુણ પાટવ કૌશલ દક્ષતા વગેરેથી થઈ શકે છે. જેમ માતૃગુપ્તની એક સંવત્સરની અસાધારણ સેવા પદ્ધતિથી પ્રસન્ન થએલા વિક્રમાદિત્ય રાજાએ તેને કાશ્મીર મંડલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮
રાજ્ય આપ્યું હતું. તેમજ દેવતાપ્રસાદ પણ ભાવાતિશયથી તથા ઉપચાર સમર્પણ–જપ પાઠ પૂજન હોમ તર્પણ ધ્યાન પ્રણિધાનાદિકથી સંપાદિત થાય છે. જેનાં ધ્રુવ, પ્રહલાદ, ઉપમન્યુ, વિકૃતિ અસંખ્ય ઉદાહરણ પુરાણેતિહાસાદિકમાં ઉપલબ્ધ થાય છે તેથી એ પણ કાવ્યનાં અસાધારણ પ્રયોજન ગણું ન શકાય. એમ આ ઠેકાણે શંકા કરે તો પછી કીર્તિ પણ ધનવ્યયથી શરીરનું પરોપકારમાં સમર્પણ કરવાથી અને એવાં અનેક નિમિત્તથી મેળવી શકાય છે. વળી પરમાલ્વાદ પણ અનુકૂલ પદાર્થોનું ઉપસેવન કરવાથી તથા સાધનસંપન્ન પુરૂષને અધ્યાત્મ શાસ્ત્રનું પરિશીલન કરવાથી પણ મેળવી શકાય તો પછી કાવ્યનું એવું તો એક પ્રયોજન ન ગણી શકાય કે જે બીજા કશાથી ન મળતાં માત્ર કાવ્ય નિર્માણથી અથવા કાવ્ય પરિશીલનથી જ મળી શકે છે. અર્થાત એ પ્રકારે કાવ્યના પ્રયજનનું હેમચંદ્રાચાર્યું કરેલું ખંડન અંતતોગત્વા તેણે પોતે રાખેલાં બે પ્રયોજનને પણ ઉખેડી શકે છે. માટે એ ખંડન પ્રકાર અનુકૂલ તર્ક નથી તેથી કાવ્યપ્રકાશકારે કાવ્યનાં જે છ પ્રયોજન ઉદાહરણ સહિત દર્શાવ્યાં છે તે યથાર્થ છે અને માનવા યોગ્ય છે. એ જ અર્થને હૃદયમાં રાખી પંડિત જગન્નાથે “ઇત્યાદિ અનેક પ્રયજન’ આમ નિરૂપણ કરીને કાવ્યપ્રયોજન ભવિષ્યવત અનવધિકકાલપ્રવાહમાં કોઈ બીજું પણ યદિ પ્રતિત થાય તેને પણ સમાવેશ કરવા માટે રસ્તો રાખે છે.
હેમચંદ્રાચાર્યે છાયોપજીવન વગેરે પ્રક્રિયા લખી વિજાતિવિતિયા, બાહ્ય સત્રતયા ઘર,વેરવિચંતા; એવા તે પ્રક્રિયાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. આ પ્રક્રિયા તેમના પહેલાના કેઈ ગ્રન્થમાં માલુમ નથી પડતી તેથી એ તેમની સ્વીય કલ્પના વિભૂતિ જણાય છે. સૂક્ષ્મ વિચાર કરતાં એ પ્રક્રિયા મહાકવિ સમ્મત થવા યોગ્ય જણાતી નથી. કારણકે એથી ચૌર કવિઓને એક અવલંબન મળવા જેવું બને છે. જો કે મહાકવિઓમાં પ્રસંગે કલ્પનાશક્તિ મૂલની એકતાને લીધે સમાન કલ્પના આવી જાય છે. જેમકે પંડિતરાજ જગન્નાથે શ્રીગંગાલહરીસ્તોત્રમાં–
तवालम्बादम्बस्फुरदलघुगर्वेण सहसा, मया सर्वेऽवज्ञा सरणिमथ नीताः सुरगणा; इदानीमौदास्यं यदि भजसि भागीरथि! तदा,
निराधारो हा रोदिमि कथय केषामिह पुरः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૯
આ પદ્યમાં “હે અમ્બ! તારા આલંબનથી મને અત્યંત ગર્વ છે જેના આવેશમાં મેં ઇતર દેવોને પણ અવજ્ઞાપંક્તિમાં મૂકી દીધા. હવે આ ટાણે જે તું મારા તરફ ઉદાસીનતા ધારણ કરીશ તે પછી તે ભાગીરથિ! તું કહે નિરાધાર બનેલો હુંકેના આગળ જઈને ઉં?” આ જે કલ્પના વર્ણવી છે એવાજ પ્રકારની કલ્પના આનંદ લહરીમાં
महान्तं विश्वासं तव चरणपङ्केरुहयुगे, निधायान्यन्नैवाश्रितमिह मया दैवतमुमे ! इदानीं त्वचेतो यदि मयि न जायेत सदयं,
नीरालम्बो लम्बोदरजननि ! कं यामि शरणम् ॥ १॥ “હે ઉમે! તમારા ચરણયુગમાં મહોટ (પૂરો) વિશ્વાસ રાખીને બીજા કોઈ દેવને મેં આશ્રય લીધે જ નહિ અને હવે આ ટાણે જે તારું ચિત્ત મારે વિષે દયાર્દ ન થાય તો તે લંબેદરજનિ-ગણપતિનાં જનનિ ! કહો કે હું કોને શરણે જાઉં? આ શ્લેકની પૂર્ણ છાયા આવે છે. જેને લીધે સાહિત્યસાર ટીકાકાર અય્યતરાયે જગન્નાથ પંડિતરાજને ચૌર કવિ કહેવાનું સાહસ કર્યું છે. એક સરખી કલ્પનાઓ અનેક કવિઓના હૃદયમાં આવી શકે એ સંભવિત છે અને તે પ્રસંગે છાયોપજીવન માનવું એ યોગ્ય છે. છાયોપજીવન અનુજ્ઞાત ગણીએ તે તેથી કશી બીજી હાનિ નથી. કેમકે સંસ્કૃત ભાષાનાં કેટલાએક ભર્તુહરિ શતકાદિક કાવ્યના ગુજરાતી તથા હિન્દી ભાષામાં ઉલથા થએલા છે તે એક પ્રકારનાં છાયોપજીવન જ છે. કારણકે પદો તો વ્યાકરણ શાસ્ત્રના કારખાનામાં સિદ્ધ થએલાંજ સેવે એ વાપરવાનાં છે. તેથી તે વાપરવાની કવિઓની પિતાની મિલકત જેટલી સ્વતંત્રતા છે તથાપિ કોઈ કવિએ વાપરેલાં પદને સમુદાય તેનીજ આનુપૂર્વી યુક્ત વાપરવાનું સત્કવિઓ સર્વથા પસંદ નજ કરે. મેઘદૂતના ચતુર્થ પદને એમનું એમ રાખી તેમાં બીજાં ત્રણ ત્રણ ચરણ ઉમેરી પદાંક દૂતાદિની રચનાઓ કવિએ કરી છે. પણ તે માત્ર પોતાની સમસ્યાપૂર્તિ પટુતાને વિકાર દર્શાવવાના ઉદ્દેશથી તેવા પ્રયત્નો થએલા છે એમાં ચૌર્ય સંભાવનાનો અવસર નથી. તેમજ એક કવિએ વર્ણવેલા વિષયને જૂદીજ વાક્યરચનાથી વર્ણવવાની શૈલીમાં પણ ચૌર્યારે પ થઈ શક્તા નથી. કારણકે એકજ ઈતિહાસ વિષય ઉપર અનેક કવિનિર્માણ થએલાં છે. મુરારિ રે કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
यदि तुण्णं पूर्वैरिति जहति रामस्य चरितं । गुणैरेतावद्भिर्जगति पुनरन्यो जयति कः ॥१॥ ઘણા પ્રાચીન કવિઓએ ગૂંચ્યું છે એમ માની કદિ શ્રીરામનું ચરિત કવિએ છડીદીએ અર્થાત પોતાના કાવ્યને આશ્રય એ ચરિતને કલ્પવા સંકોચાય, તો આ જગતમાં એટલા બધા ગુણોથી યુક્ત શ્રી રામ સિવાય બીજો કેણુ છે કે જેનાં ચરિતને આશ્રય લઈએ ? અર્થાત કાવ્યાશ્રયને માટે એવાજ કઈ અસાધારણ ધીરેદાર ગુણશાળી નાયકને પસંદ કરવો ઉચિત છે, પછી તેને આશ્રય બીજા હજારે કવિઓમાં લીધો હોય તો પણ શું? અર્થાત વસ્તુની શ્રેષ્ટતા જ વર્ણના પટુ પુરૂષોને લેભાવે છે તથાપિ ઇતર કવિએ દર્શાવેલી કલ્પનાને પિતાની કલ્પિત છે એમ બીજાને મનાવનારા “કવિ” નામને માટે લોલુપ જને જે ચેષ્ટા કરે છે, ચૌર કવિને ઈલ્કાબ તેઓનેજ માટે સાચવી રાખવાને છે.
અહીં વચ્ચે ડું લખવાનું યાદ આવે છે તે છે કે વર્તમાન કાવ્યજ્ઞમાન્ય જનોને બહુ રૂચિકર તો નહિ થાય તે પણ પ્રાચીન કથન છે કે
'उपस्थितमवसरेऽनुच्यमानमनुशयं जनयति' યાદ આવેલું મળેલા અવસરે કહેવુ રહી જાય તે પાછળથી ખેદકારક બને છે તેથી લખવું પડે છે.
આજકાલના કેટલાએક મહાકવિઓ (ગોરક્ષવાણી) અનુપ્રાસ, કે જે ગુજરાતી કવિઓના સંપ્રદાયથી સિદ્ધ થએલું ગુજરાતી કવિતાનું જીવન મનાયું છે, તેવા પ્રાસવાળી કવિતા લખવા માટે તે શક્તિ, નિપુણતા, લેક તથા શાસ્ત્રનું સરહસ્ય અક્ષણ વગેરે સાધનોની સાથે નૈસર્ગિકી (સ્વાભાવિકી) પ્રતિભા (અલૌકિક કલ્પના શક્તિ)ની પણ જરૂર રહે છે પણ આ તે એ બધાની ગેરહાજરી છતાં કવિઓમાં ગણાવાની લાલસાના માર્યા “ઘડે ઉભે ઘાસ ખાય ઉભો ઉભો કૂતરે” વગેરે વગેરે બ્લેક વર્સ (બધું બ્લેક) લખવા બહાર પડે છે, સાથે સાથે વિચિત્ર તખલ્લુસ પણ ધારણ કરીને છાપાઓમાં પિતાની કવિતાઓ છાપે, એ તે ખૂટતું ભરવા માટે જે મળે તે સાભાર સ્વીકારી છાપે. આવા કવિઓ સહૃદય જનોના ઉપહાસાસ્પદ ન થાય એમાં એ સહદય જનની દયા જ નિદાન બને છે. આવી કવિતાઓ વાંચવા વિચારવા તથા સાંભળવામાં સહદ વ્યર્થ સમયવ્યય ગણી ઉપેદ્યકક્ષામાં જ તેઓને નિક્ષેપ કરે એજ તેવા કવિઓનું સદ્દભાગ્ય છે. નલચંપૂકાર મહાકવિ ત્રિવિક્રમ ભટ્ટ લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
किं कवेस्तस्य काव्येन किं काण्डेन धनुष्मतः ।
परस्य हृदये लग्नं न घूर्णयति यच्छिरः ॥
કવિનું કાવ્ય અને ધનુર્ધરનું બાણ હદયમાં લાગ્યા ભેળુંજ જઈ સામાનું માથું ન ધુણાવી નાખે એ શા કામનું? અર્થાત સાંભળતાંવારજ “વાહ’ કહીને મસ્તક ધુણવાઈ જાય ત્યારે જ તે કાવ્ય ગણનાગ્ય કહેવાય. અને એવાંજ ચમત્કારજનક કાવ્યો સાહિત્ય શાસ્ત્રકારેએ ગણેલાં પ્રયોજનેનાં સાધક બનવા
ગ્ય છે, તે સિવાયનાં આપ જેડીયાં તે “જાવ્યાના પાંચવર્નર ” એ વાક્યમાં વર્ય કરેલાં કાવ્યો તરીકે ગણાવા યોગ્ય માનવાં. “બાલુડું “ઓ વાસ્યાં વગેરે ઘરની ટંકશાળના શબ્દો વાપરી સાધારણ વાંચનારને વ્યામોહમાં નાંખે છે. વળી કેટલાએક તે પિતાનું જે ભાષામાં વિશેષ જ્ઞાન ન હોય તેવી ભાષામાં માથું મારવાની ધૃષ્ટતા સ્વીકારી પશ્ચિમાત્ય” પૌત્ય જેવા શબ્દપ્રયોગો કરી વિદ્વાન વાંચનારાઓને ઉદ્વેગ આપે છે. “ઐક્યતા જેવા શબ્દો વાપરતાં જરા પણ અચકાતા નથી પણ જાણે ઉલટા સંસ્કૃતના ખાં ખપવાને દાવો રાખે છે. જે કાર્ય સાહિત્યશાસ્ત્ર પારંગત થઈને આદરતાં પણ શિષ્ટજને સસંકેચ વિવૃત્તિ કરે છે તેવાં કાર્ય સાહિત્યશાસ્ત્રકારને શેઢે ચડ્યા વિના મહાતમાઓ આદરે છે, લખે છે, છપાવે છે, પ્રસિદ્ધ કરે છે અને તે ઉપર તેઓના જ માસીઆઈભાઈ જેવા અભિપ્રાય આપવાનું સાહસ કરતાં ખચાતા નથી. આ નિઃશંક વિવૃત્તિ
उष्ट्राणां च विवाहेषु साधु गायन्ति रासभाः । परस्परं च श्लाघन्ते अहो रुपमहो ध्वनिः ॥
ઉંટના વિવાહમાં ગધેડા ગાવા બેઠા પછી સામસામા વખાણ ચાલ્યાં તેમાં ઉંટને જોઈ ગધેડે બોલ્યો કે-વાહ શું તમારું મનહર રૂપ!” ત્યારે ઉટે કહ્યું કે “વાહરે વાહ શો અદ્દભુત તમારે સ્વરધ્વનિ છે!’ આ લીલાનું સ્મરણ કરાવે છે. આવાજ હદયદાથી ભતૃહરિએ કહેલ છે કેसङ्गीतसाहित्यकलाविहीनः साक्षात्पशुपुच्छविषाणहीनः । तणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ।
જે પુરૂષ સંગીતક્લા તથા સાહિત્યકલાથી વિહીન છે તેને શીંગડાં પુછડાં વિનાના પશુ તુલ્ય સમજવો. એવા પશુ સમાન જીવો જીવનાર્થ ખડ નથી ખાતાં તેટલાં પશુઓનાં સારાં ભાગ્ય છે. નહિ તે ખડને દુકાળ કોઈ કાળે મટતજ નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
રર
આ સ્થળે મારે ખાસ નિવેદન કરવાનું છે કે ઉપરનું વિવેચન કાઇ પણ વ્યક્તિ અથવા જાતિને ઉદ્દેશી આક્ષેપ બુદ્ધિથી કરવામાં આવેલ નથી પણ કેવલ——
नहि निन्दा निन्द्यं निन्दितुं प्रवृत्ता अपि तु स्तुत्यं स्तोतुम् ॥
નિન્દને વખાડવાની મુર્ત્તિથી નિન્દા નથી લખી પણ સ્તુત્યનાં વખાણુ કરવાના ઉદ્દેશથી લખી છે અર્થાત્ જેએમાં ઇશ્વરદત્ત પ્રતિભા હાય તથા કવિત્વ ખીજ હાય તેઓએ પણ સાહિત્યશાસ્ત્રનું યથાવત્ પરિશીલન કરી કાવ્યક્રિયામાં વિદ્યુત થવાય તાજ તેઓની કૃતિ લેાકેાપકારક બની તેને કીર્તિપાત્ર બનાવે છે, અન્યથા લોકાના ઉપહાસપાત્ર ઠરે છે. તાપછી જેએમાં તેવી પૂર્ણ સામગ્રી ન હેાય તેવાઓએ કવિ નામ મેળવવાની ઉતાવળ નજ કરવી. કાવ્યશાસ્ત્રનું પરિશીલન માત્ર કવિને જ ઉપયોગી છે એમ નથી કિન્તુ ખીજાનાં કાવ્યાનું પરિશીલન કરનારને પણ તેટલું જ ઉપયોગી છે માટે સર્વોપકારક સાહિત્યશાસ્ત્રનું સમ્યક્ જ્ઞાન સર્વને અપેક્ષિત હોઈને એ જ્ઞાન મનુષ્યને સભ્ય બનાવે છે, સહૃદય બનાવે છે અને પાતે કવિ ન હોય તથાપિ કવિઓની સાથે કાવ્યના વિનાદના લાભ લેવા અધિકારી બનાવે છે.
મહાકવિ કાલિદાસાદિકના અપૂર્વ રચનાના રસમય નિબંધા ભણીને સમજવા માટે પણ પ્રથમ અધિકારી બનવું જોઇએ છીએ. જો સાહિત્યશાસ્ત્રને પરિચય ન હોય તે તેવા મહા કવિઓના આશયોનું મર્મ સમજવાથી એનસીબ જ રહેવાય છે માટે કાવ્યશાસ્ત્રના જ્ઞાનની આવશ્યકતા કવિતા કરનારને જેટલે દરજજે છે તેટલેજ દરજ્જે કાવ્યપરિશીલન કરનારને પણ છે.
આવી મહત્તાવાળું સાહિત્યશાસ્ત્ર કે જેના પરિચયથી મનુષ્યને મનુષ્યત્વ સંપત્તિ થાય તેવા શાસ્ત્રની પ્રત્યેક ભાષામાં આવશ્યકતા પ્રતીતજ છે.
જોકે આ શાસ્ત્ર ઇતિહાસકાળ પહેલાનું હાઇ પ્રાચીન લેખકેાના હૃદય સમક્ષ હાજર રહેતું એમ એ પ્રાચીન લેખા સાક્ષી આપે છે પણ તે માત્ર સંસ્કૃત ભાષામાંજ લખાએલ હોવાથી કાવ્ય, નાટક, નાટિકા, આખ્યાન, આખ્યાયિકા, ચંપૂ, ભાણ, પ્રહસન, વિજયવ્યાયોગ, ડિમ, સમવકાર સટ્ટક વિકરણાદિરૂપે વિસ્તીર્ણ સંસ્કૃત વાયનું વિતરૂપ મનાઇ સંસ્કૃત લેખાનું સુપરિચિત હતુ. પણ સંસ્કૃત ભાષાની અવનતિના સમયમાં અહીં સંસ્કૃત ભાષાની અવનતિ કહેવામાં એ સંસ્કૃત ભાષા ભણનારાઓનુ ઉત્સાહશૈથિલ્ય, ગુજરાન માટે નાકરી મેળવવાની ઉતાવળ, વ્યાવહારિક વ્યવસાયાના દબાણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
લીધે ઉપેક્ષા, રાજાના સંસ્કૃત ભાષા ભણનારને ઉત્તેજન દેવામાં અનાદર, ઈંગ્લીશ વગેરે બીજી ભાષા ભણવામાં વળગી જવું; ઇત્યાદિક પ્રતિબંધકકલાપને લીધે લેાકેાનું સંસ્કૃત ભાષાના અધ્યયન તરફ્ દુર્લક્ષ્ય થવાથી ખરેખરી લોકેાની અવતિને ભૂલથી સંસ્કૃત ભાષાની અવનતિ કહીએ છઇએ. આ સમયમાં સાહિત્યવિજ્ઞાન તદ્દન વિરલ વિચાર જણાંવા લાગ્યું. કેટલાએક તેા અનાદિ અને અનંત એવી સંસ્કૃત ભાષાને ( Dead language ) મૃત ભાષા કહેવા મડી પડ્યા છે. આ તેએનું સંસ્કૃત ભાષાવિષયક અજ્ઞાન અને પેાતાની અસમજનું જ પરિણામ છે. યદ્યપિ વર્તમાન કૈલવણીક્રમમાં સંસ્કૃત ભાષાને સ્થાન મળ્યું છે. પણ ભણાવવાનાં પુસ્તકાના તથા ભણાવવાની પદ્ધતિના ચોગ્ય ક્રમને અભાવે યચેષ્ટ ફળ નથી દેખાતું તાપિ સંસ્કૃત ભાષાજ્ઞાનની લાકામાં જાગૃતિ થતાં ભાષાનું ગૌરવ સમળવા લાગ્યું છે એટલે હવે થાડાજ કાલમાં બનારસ હિન્દુયુનીવર્સિટી જેવી સંસ્થાએ ઉપર કહેલા વૈગુણ્યના પરહાર કરશે જેથી સંસ્કૃત ભાષા ઉપરથી ‘ મૃતભાષા ’ વગેરે મિથ્યા કલંક ખસી જઇ તેનું સૌભાગ્ય, ગાંભી, મહત્તા, માધુર્ય, વ્યાપકતા, સ વ્યવહાર સમતા અને દિવ્યતા ત્યાદિક સર્વ ગુણા લોકોના હૃદયમાં સ્પષ્ટ અનુભવગાચર થશે એમ આશા રખાય છે. યદ્યપિ ભાષાંતરા થતાં કેટલાએક શાસ્ત્રીય વિષયે લોકાને સુલભ થયા મનાય છે પણ શાસ્ત્રીય વિષયેાની વિશિષ્ઠતા કેટલેક અંશે ભાષાંતરથી દર્શાવવાને અશક્ય હોય છે. એથી તેવાં ભાષાંતરા પણ કોઇ તદભિન ગુરૂ પાસે ભણાય ત્યારેજ તેનુ યથાર્થ તાત્પ સમજી શકાય છે. વખતે ભાષાંતરકાર વિદેશી હાય તો મૂલ ગ્રન્થના ગૌરવને ઘણીજ હાનિ પહોંચાડે છે. શ્રીમદ્દભગવદ્ગીતાનું ઉર્દૂવભાષાંતર થયું છે તેમાં ‘શ્રી મળવાનુવાર’ એનું ભાષાંતર લખતાં · આલી જીનામ સીસિન બેલે કિ એ મિયાં અર્જુન ! ' આવાં વાકય વાંચીને શ્રીકૃષ્ણ તથા શ્રીનરાવતાર અર્જુન બન્નેની ભાષાંતરાએ કરેલી દશાનું ભાન થાય છે.
6
દરેક ભાષામાં કંઇને કઇં વિશિષ્ટતા હોય છે કે તેના અમુક શબ્દો અથવા ખાસ પ્રયોગો (Idioms) બીજી ભાષામાં પરાવૃત્ત ન થઇ શકે તેવા (Intrans latable ) હોય છે તથાપિ અભિજ્ઞ માર્મિક અને જે ભાષામાં શાસ્ત્રીય વિષયનું પરાવર્તન ( ઊલથા ) કરવાના હાય તે ભાષા ઉપર સારી સત્તા ધરાવનાર વિદ્વાન મૂલ ગ્રન્થનું સ્વારસ્ય જાળવવા પોતાથી બનતુ ં કરી તેવે સ્થલે ટીકા ટિપ્પણ ( Notes ) વગેરેથી સ્પષ્ટતા ( Explanation ) કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
લોક સેવાના કાર્યમાં યથાશક્તિ પ્રયત્ન કરે છે, તેવા પ્રયત્નોને લેકે આવકાર આપે છે અને એ પ્રયતને લેકોના આદરપાત્ર પણ થાય છે.
આ કાવ્યશાસ્ત્ર પણ એવા જ પ્રકારનો પ્રયત્ન હાઈ લેકે પકારક થવા યોગ્ય છે અને તેથી જ લેકના આવકારનો દાવો રાખે છે. ઊપસંહારમાં આ કાવ્યશાસ્ત્રના પ્રણેતાએ પ્રાય: પ્રાચીન ક્રમને જાલવીને અભિનવ સાહિત્યકારોની શૈલી પણ અખત્યાર કરી છે, જે વર્તમાન કરૂચિના આરાધનને અનુકૂળ છે. પ્રથમતઃ પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ નિરૂપણ કરી તદનંતર શબ્દશક્તિનિરૂપણ, કાવ્યભેદ (પ્રકાર), કાવ્યદોષ, કાવ્યગુણ, વૈદર્ભ પ્રભૂતિ કાવ્યરીતિઓ, રસનિરૂપણ, અને તેના પેટામાંજ સ્વકીયાદિ નાયિકા વર્ણન લખી અંતમાં શબ્દાલંકાર તથા અર્થાલંકારના નિસ્પણમાં ગ્રન્થ સમાસિને પ્રાચીન તથા અર્વાચીન સાહિત્યકારોનો સંમતજ કમ સ્વીકાર્યો છે, રસ તથા અલંકારનાં ઉદાહરણોને સ્પષ્ટ સમજાવવાને ઘણે સ્થળે અનેક ગ્રન્થકારેનાં લક્ષણોની ચર્ચા પણ આપેલી છે. જે ઉપરથી લક્ષ્મપૂર્વક વાંચનાર, લક્ષણના પ્રત્યેક પદનું સાર્થક્ય સમજીને ઉદાહરણ વાક્યનું યથાર્થ તાત્પર્ય સમજવા શક્તિમાન થાય.
સાહિત્યશાસ્ત્રના પરમપાસક કવિઓ સિવાય સામાન્ય વર્ગની એવી સમજ કયાંક કયાંક જોવામાં આવે છે જે કઈ પણ પદ્ય બોલાણું કે તરત પ્રશ્ન ઉઠાવે કે “એમાં કયો અલંકાર છે ?’ જાણે કે અલંકાર વિનાની કવિતાજ ન કહેવાતી હોય આવી માન્યતા દેખાય છે. પણ જ્યારે આવાં કાવ્યશાસ્ત્રનું અવલોકન કરવામાં આવે ત્યારે બરાબર સમજાય કે અલંકાર પછી તે શબદગત હે કે અર્થગત હો પણ તે અવર (નિકૃષ્ટ) કાવ્યનો સામાન ગણાય છે, મધ્યમ કાવ્ય ગણાવાને માટે ગુણીભૂત વ્યંગ્ય અપેક્ષિત છે અને ઉત્તમ કાવ્ય તે વાચ્યાર્થની અપેક્ષાએ બંગાથે અતિશયિત હોય ત્યારે જ કહેવાય છે. ન્યાયશાસ્ત્રમાં વ્યંગ્ય નહીં માની શક્તિ અને લક્ષણ બેજ વૃત્તિઓથી નિર્વાહ કરવાના ડોળમાં વ્યંજનાનું પ્રત્યાખ્યાન કર્યું છે. પણ સાહિત્યતત્વવેત્તાઓએ તેઓની બુદ્ધિને કેંદ્રમાં લાવવા એવાં ઉદાહરણો આપ્યાં છે કે ન છૂટકે તેઓને વ્યંગ્ય સ્વીકારવું જ પડે.
रतिकाले विलोक्य श्रीनाभिपये पितामहम् । रसाकुला ऽऽच्छादयते, दक्षिणं नयनं हरेः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આ લેકનો વાચ્યાર્થ ત–લક્ષ્મી રતિકાલ નાભિપદ્મમાં પિતામહને જોઈ રસા કુલ હોઈ હરિના દક્ષિણ નેત્રનું આચ્છાદન કરે છે. આ પ્રમાણે છે. આ સ્થળે લક્ષણાથી એકાદ કક્ષાનો બોધ કદાચ સંભવી શકે એમ ઘડીભર માની લઈએ પણ હરિનાં દક્ષિણ નેત્રનું સૂર્યવ, તેને આચ્છાદિત કરવાથી સૂર્યાસ્ત સમય, તેથી કરી પદ્મનિમીલન થતાં બ્રહ્માનું ઢંકાઈ જવું અને બ્રહ્માના અદર્શનથી નિઃશંક એકાંત લાભ મળતાં અપ્રતિહત આનંદ સુખ ઇત્યાદિક જે ઉત્તરોત્તર અનેક કક્ષાઓમાં અનર્ગલ અર્થની પ્રતીતિ થવી તે વ્યંજના સ્વીકારની બલાત્મ ફરજ પાડે છે. એવાં વ્યંગ્યપ્રધાન કાવ્યોનેજ સાંપ્રદાયિક સાહિત્ય મર્મજ્ઞ પુરૂષોએ ઉત્તમ કાવ્ય કહ્યાં છે. એવાં કાવ્યો સહૃદયજનનાં જીવન રસાયન અને કવિઓનાં નિધાનરૂપ ગણાય છે, અર્થાત્ કાવ્યની સ્વરૂપસંપત્તિ વ્યંગ્યાધીન છે, અને ગુણ તથા અલંકાર તેના નામાર્થ પ્રમાણે ક્રમણ વિશેષાધાયક તથા શોભાજનક બને છે ઈત્યાદિક કાવ્ય સંબંધી સમગ્ર બાબતોનો ચિતાર આવા નિબંધેના પરિશીલનથી જ હદયારૂઢ થઈ શકે છે.
જો કે કેશવદાસ પદ્માકર આદિક ભાષા કવિઓએ નાયિકાભેદાદિક એક એક સાહિત્યાંશને અવલંબી તેના નિરૂપણ ઉપર પરાક્રમ ખર્ચેલ છે. તેવી રીતે ગુજરાતીમાં પણ તેવા સાહિત્યમાં લખાયા હશે પણ સમગ્ર અંગ ઉપાંગ સહિત કાવ્યપ્રકાશ જેવા ગ્રન્થની ગુજરાતી ભાષામાં જે ઘણા સમયથી ખામી હતી તે આ કાવ્યશાસ્ત્રના નિર્માણથી દૂર થશે એમ સકારણ માની શકાય છે.
કાવ્ય કરતાં શીખવાની ઈચ્છા વાલાઓને તથા બીજાનાં રચેલાં કાવ્યોને યથાર્થ રીતે સમજવાની ઈચ્છા રાખનારાઓને આ “કાવ્યશાસ્ત્રના અભ્યાસ પરિશીલનને માટે ખાસ ભલામણ કરવાની થએલી વૃત્તિને અમલમાં મૂકવા
છેલ્લે કાવ્યશાસ્ત્રની પ્રસ્તાવના પૂર્ણ કરતાં પહેલાં કાવ્યશાસ્ત્રના કર્તાના આશ્રયદાતા સાહિત્યપ્રેમી અખંડ પ્રઢ પ્રતાપ વાંસદા મહારાજા શ્રી ૧૦૮ ઇન્દ્રસિંહજી બહાદુરને મારે અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપવો ઘટે છે. કારણ કે સાહિત્ય અને સંગીતની ખરી ખીલવટ તો માત્ર રાજ્યાશ્રયથીજ થઈ શકે છે. કિન્તુ અધુના સાહિત્ય અને સંગીતની થતી અવનતિના અવસરમાં તેમજ રાજા મહારાજાઓની વૃત્તિઓજ જ્યાં કઈ જુદી જ દિશામાં વળું ઘેલી છે તેવા સમયમાં આર્યાવર્તના પ્રાચીન સાહિત્યનું ગૌરવ જાળવવામાં જે કંઈ સાહાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રીમાન મહારાજા શ્રી ૧૦૮ ઈન્દ્રસિંહજી બહાદુરે આપેલ છે તે ઘણું જ હર્ષનું કારણ છે. ઈશ્વર એમના અખિલ કુટુંબનું આરોગ્યતા સાથે રક્ષણ કરે તેમજ આર્યાવર્તમાં એવા આશ્રયદાતાઓની અભિવૃદ્ધિ કરે એટલું ઈચછી વિરમું છું.
ટાયલ' માનનારા પાસે માફી માગવાનું કઈ ફલ નથી અને પલવન માનનાર પાસે માફી માગવા જરૂર નથી.
સુજનવંશવદ. શાસ્ત્રી હાથીભાઈ હરિશંકર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
शतावधानी शीघ्र कवि मुनि महाराजश्री रत्नचन्द्रजीए पेल अभिप्रायो,
काव्यशास्त्र संबंधी अभिप्राय.
" साहित्य संगीत कलाविहीनः साक्षात्पशुपुच्छ विषाण हीनः "
एतत्पद्य निर्माणसमये साहित्यस्या दरः कियत्परिमितः स्यात्तत् साहित्यज्ञानविहीनानां पशुरूपतया गणनयैव ज्ञायते यदि जनानां पशुत्वविलक्षणं मनुष्यत्वं प्रापणीयं स्यात्तर्हितैः साहित्य संगीतकलाः संपादनीया तेष्वपि साहित्यस्य प्राथम्यं यद्दर्शितं तत्तस्य प्रधानतारव्यापनार्थम् ॥
काव्यप्रकाश रसगंगाधर साहित्य दर्पण काव्यानुशासन काव्यप्रदीप प्रभृतयः शतशोग्रन्थाः संस्कृतभाषायां कविप्रिया रसिकप्रिया रावणेश्वर कल्पतरू प्रभृतयोऽनेकेग्रन्था हिन्दीभापायां विद्यमानाऽपि गूर्जरभाषायां तन्न्यूनतादृश्यते ॥
सांप्रतं जीविका संपादनार्थं राजकीयांग्लादिभाषाभ्यासकरणे समय शक्त्योः परिहासेन बहुलाजनाः गहन संस्कृतगिराध्ययनं कर्त्तुं न शक्नुवन्ति येन संस्कृतवाणीनिर्मित साहित्यशास्त्र रसास्वादं लभेरन् ॥
एकतः कविपदधारणेन निजख्यापनवृत्युत्कटता अपरतथ मातृभाषानिबद्ध साहित्यसामग्री - श्रभावेन रसालंकारादि काव्य विज्ञाना भावः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
अहा ! एतादृशसंयोगे गुर्जरभाषाप्रदेशे कवितायाः कीदृशी दुर्दशास्यात्तत्स्वयमेव परिभावनीयम् ।।
कविता दुर्दशानिवारणार्थं गुर्जरभाषायां साहित्यन्यूनतादूरीकरणार्थं च यच्छुभावसरः श्रीमन्नथुराम सुंदरजी कविराजस्य प्राप्तस्तद्भाग्ययप्रसक्ति मन्ये ||
न खलु साहित्यविषयकानेक ग्रन्थाभ्यासावलोकनपरिश्रमविनैतादृशस्य पूर्णांगसाहित्यग्रन्थस्य निर्माणं सुलभं महत्परिश्रमपूर्वकं साहित्यशास्त्रमन्थनं कृत्वा श्रीमता नथुराममहाशयेन यदिदं गूर्जरभाषायां काव्यशास्त्रं निर्माय गूर्जर समाजस्यो पायनीकृतं तदनेन केवलं गूर्जरभाषायाः सेवासंपादिता किन्तु तद्भाषाविदां लोकानामपि एतादृशसेवाधर्मपरायणत्वेन भवतु कविराजस्य विज्ञान साफल्यमिति ।
""
साहित्य संगीत कलाविहीनः साक्षात्पशु पुच्छ विषाणहीनः
""
ઉક્ત પદ્ય જે સમયે નિર્માણ થયું હશે તે સમયે સાહિત્યને આદર કેટલા બધા હશે તે સાહિત્ય જ્ઞાન વગરના પુરૂષાની પશુરૂપ ગણના વડે જ જણાય છે. જો મનુષ્યાએ પશુએના કરતાં કંઇ વિલક્ષણતા પ્રાપ્ત કરવી હાય તા તેઓએ અવશ્ય સાહિત્ય સંગીતકળા સ’પાદન કરવી જોઇએ. તેમાં પણ સાહિત્યની પ્રથમતા દર્શાવી છે તે તેની પ્રધાનતા અર્થાત્ શ્રેષ્ઠતા ખતાવવા માટેજ છે.
કાવ્ય પ્રકાશ, રસ ગંગાધર, સાહિત્ય દર્પણુ, કાવ્યાનુશાસન, કાવ્ય પ્રદીપ વગેરે અનેક ગ્રન્થા સંસ્કૃત ભાષામાં, અને કવિ પ્રિયારાવણેશ્વર કલ્પતરૂ વગેરે અનેક ગ્રન્થા વિદ્યમાન છે. પણુ ગુજર ભાષામ' તેની ન્યૂનતા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સાંપ્રતકાળમાં આજીવિકા અર્થે રાજકીય અંગ્રેજી ભાષાના અભ્યાસ કરવામાં સમય અને શક્તિને વ્યય થવાથી ઘણા જને ગહન એવી સંસ્કૃત ગિરાનું અધ્યયન કરવાને શક્તિવાન થતા નથી. કે જેથી સંસ્કૃત ભાષામાં બનાવેલ સાહિત્ય શાસ્ત્રના રસનું આસ્વાદન કરી શકે.
એક રીતે કવિપદ ધારણ કરવાથી પિતાની ખ્યાતિની વૃત્તિની ઉત્કટતા અને બીજી રીતે માતૃભાષામાં ગુંફન કરેલી સાહિત્ય સામગ્રીને અભાવ હોવાથી રસ અને અલંકારવાળાં કાવ્ય વિજ્ઞાનને અભાવ છે. અહહા! એવા સંગમાં–ગર્જર ભાષાના પ્રદેશમાં કવિતાની કેવી દુર્દશા થાય છે. તે સર્વ કેઈએ જાતે જ વિચારવા જેવું છે. કવિતાની દુર્દશા દૂર કરવા માટે તેમજ ગુર્જર ભાષામાં સાહિત્યની ન્યૂનતા દૂર કરવા માટે જે શુભ અવસર શ્રીમાન નથુરામ સુંદરજી કવિરાજને પ્રાપ્ત થયો છે, તે હું ઘણાજ સારા ભાગ્યને પ્રસંગ માનું છું.
ખરેખર સાહિત્ય સંબંધિ અનેક ગ્રન્થોના અભ્યાસ અને અવલોકનના પરિશ્રમ વિના આવા પૂણગ (કાવ્યના તમામ અંગવાળા) સાહિત્ય ગ્રન્થનું નિર્માણ સુલભ નથી.
મહાન પરિશ્રમ કરીને તથાસાહિત્ય શાસ્ત્રનું દેહન કરીને શ્રીમાન નથુરામ મહાશયે ગુર્જર ભાષામાં જે આ કાવ્ય શાસ્ત્ર બનાવીને ગર્જર સમાજને ભેટ કરેલ છે. તેથી ગુર્જર ભાષાનીજ નહિ. પણ ગુર્જર વાચક વૃન્દની પણ સેવા સંપાદિત થએલી છે. આવી સેવા ધર્મ પરાયણતાથી કવિરાજનું વિજ્ઞાન સફળતા પામે. મુay પિંકુના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
नाव्यशास्त्र संबंधी अभिप्राय.
श्री वक्रनेर वास्तव्य, कविराज विनिर्मितम् विलोकितं मयाप्रीत्या, नाट्यशास्त्र मनूपमम् ॥ १ ॥ यद्यप्यस्ति नाट्यशास्त्रं, भरतस्य महामुनेः संस्कृतत्वादगम्यं तत् प्रायस्तद विदांनृणाम् ॥ २ ॥ श्रीमता नथुरामेण निबद्धं मातृभाषया उपकारं सुगम्यत्वात् कुर्यान्मन्द धियामपि ॥३॥ गुफाशुद्धादि दोषस्तु मुत्यजः पुनरावृत्ती सुव्यवस्थं परंसर्व दृष्ट्वा को नैव मोदते ॥४॥ नूनं गूर्जर साहित्ये विभ्रच्छोभा मनुत्तमाम इदं शास्त्रं तनोत्यत्र लेखकस्ययशः श्रियम् ॥ ५ ॥
શ્રી વાંકાનેર નિવાસી કવિરાજે બનાવેલ અને જેની ઉપમા ન આપી શકાય તેવા નાટ્યશાસ્ત્રને મેં પ્રીતિથી અવલેહ્યું.
જે કે ભરત મહામુનિ કૃત નાટ્યશાસ્ત્ર છે. તે પણ તે સંસ્કૃત ભાષામાં લખાએલ હોવાથી સંસ્કૃત નહિ જાણનારા પુરૂષને અગમ્ય અર્થાત્ ન સમજી શકાય તેમ છે. આવા પ્રસંગમાં શ્રીમાન નથુરામે ગર્જર ભાષામાં સારી રીતે સમજી શકાય તેવું પુસ્તક રચીને મન્દ બુદ્ધિવાળા પુરૂષે ઉપર ઉપકાર કરેલ છે. મુફ શુદ્ધ કરવામાં જે દેષ છે તે બીજી આવૃત્તિમાં સહેલાઈથી ત્યાગ કરી શકાય તેમ છે, પરંતુ આ પુસ્તકમાં સર્વ કંઈ સુવ્યવસ્થિત જોઈને કોણ આનંદ નહિ પામે? ખરેખર ગુર્જર સાહિત્યમાં અતીવ ઉત્તમ શેભાને ધારણ કરી રહેલ આ શાસ્ત્ર આ લેકમાં લેખક કવિરાજ નથુરામ સુંદરજીની યશ લક્ષ્મીના વિસ્તાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
. “
વિવાદ સધી માર.” श्रीमद्राजकवि नथुराम सुंदरजी विरचितं विवेकविजय नामकं गूर्जर भाषा निबद्धं विंशति सर्गात्मकं काव्यं निरीक्षितम् . काव्य रचनाऽतीव सुन्दरा प्रतिभाति पुस्तकस्य विषयो विज्ञानदृष्ट्या सुविचारणी योऽस्ति अनन्त कालतो मोहरिपुर्यदात्मानं बाधते જયારત્યાદિનાગા વિશ્રાવાયારત્યા સ્થાપનીર્થ अधर्मदूरिकन्यधर्मस्य बलं कथं वर्धनीयं तत्सर्वं मनोज्ञ शैल्याऽस्मिन् पुस्तके विवेचितं दृष्यते मुमुक्षु जनैः, मनन पूर्वकमेतत् काव्यं पुनः पुनर्निरीक्षणीयं किंबहुना.
શ્રીમાન રાજકવિ નથરામ સંદરજીએ વિશ સર્ગવાળું ગર્જર ભાષામાં બનાર્વેલ વિવેકવિજય નામના કાવ્યનું મેં નિરીક્ષણ કર્યું. જેમાં કાવ્ય રચના અતિ સુંદર છે. પુસ્તકમાં ગુંફન કરેલ વિષય સમ્યક વિચારવા ગ્ય છે. ઘણા કાલથી મેહ કે જે આત્માને હેરાન કરે છે. ફસાવ્યા કરે છે. તે મેહને કઈ રીતિથી વિનાશ કરે ? વિવેકનું સામ્રાજ્ય કેમ સ્થાપવું? અધર્મને દૂર કરી ધર્મનું બળ કેવી રીતે વધારવું?
તે સર્વનું સુંદર શૈલીયુક્ત વિવેચન આ પુસ્તકમાં જણાય છે. મુમુક્ષુ (સાર સંસારથી અર્થાત્ જન્મ મરણથી મુક્ત થવાની ઈચ્છાવાળા) પુરૂષોએ મનન પૂર્વક વારંવાર અવલોકન કરવા લાયક આ પુસ્તક છે. વિશેષ શું કહું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
"काव्यसंग्रह सबंधी अभिप्राय" सत्कवि नत्थुरामस्य, चिरं परिचयोस्ति मे । तत्काव्यं मानदृष्ट्याहं वाचयामि पुनः पुनः॥ मधुरा मजुला प्रौढा प्रसाद गुण भूषिता । रसालंकृति संयुक्ता कीवता तस्य भासते ॥ भक्ति वैराग्यकाव्यानां संग्रहो यत्र विद्यते । द्वेष्टव तत्पुस्तकं रम्यं मोदते मम मानसम् ।
મારે સકવિ નથુરામને લાંબા વખતને પરિચય છે. તેના કા. વ્યને હું વારંવાર માનદષ્ટિથી જોઉં છું. તેની કવિતા મધુરા મંજુલા પ્રઢા તેમજ પ્રસાદ ગુણવાળી, રસ અને અલંકારવાળી જણાય છે. જેની અંદર ભક્તિ અને વૈરાગ્યના કાવ્ય સંગ્રહ છે. એવું આ રમ્ય પુસ્તક જોઈને મારું મન રાજી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
काव्यशास्त्र संबंधी अभिप्रायो.
શાસવિશારદ જૈનાચાર્ય વિજયધર્મસૂરિ એ. એમ.એ. એસ. બી. કાવ્યશાસ્ત્ર વિષે નીચે પ્રમાણે લખે છે.
परिदृश्यते खलु सम्पति 'कवि' पदधारिणां बाहुल्यम् । परन्तु गूर्जरभाषायामपि विरला एव लभ्यन्ते यथार्थकवि तारः । गुणदोषरसालंकाररीतिपरिज्ञानमन्तरेण शब्दयोजनमात्र निबडबुद्धयः कवयो नातिरिच्यन्ते कपिचापलं कुर्वद्भयः । अतिरोहितमिदम्-'वर्तमानगूर्जरकविसंसारः मायः काव्यशास्त्र नियमनरपेक्ष्येण स्वच्छन्दतया कवमानो गूर्जर काव्यसाहित्य गौरवप्रचाराय न वर्ततेऽलम्भविष्णुः। एतादृशि परिस्थिती महत् कारणमिदमपि निश्चीयते-'संस्कृतवाचि काव्यप्रकाशकाव्यप्रदीप-साहित्यदर्पण-रसगंगाधरादयो जैनाचार्य हेमचन्दसूरिप्रभृतिप्रणीत काव्यानुशासन काव्य कल्पलताप्रभृतयः काव्यग्रन्था यथा प्रचलन्ति, न तथा तथाविधमेकमपि गूर्जर काव्यशास्त्रमुपलभ्यमानमवगम्यते । अत एव हेतोः सुसम्भवमेतत्-'गूर्जरकविताव्यवसायिनो न शन्क्रुयुः स्व व्यवसायमुपने तुं प्रौढिमानम् ' ।.
परन्तु महान् सौभाग्यावसरः- इदं काव्यशास्त्रं महता प्रयासेनः निर्माय राजकवि श्रीयुत् नत्थुराम सुन्दरजी महाशयै भृशमनुगृहीतोऽस्ति गूर्जरकविसंसारः । इदं काव्यशास्त्रं प्राचीन संस्कृत काव्यशास्त्राणि हिन्दी काव्यशास्त्राणि चानुसृत्य तदाधारेण निर्मितमस्ति, इत्येतदधिकं हर्षस्थानम् । सन्तोषाति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮ रेकास्पदं च यत् प्राचीनार्वाचीन काव्यभेदादिविषयानुपदर्य विशेषतो विकासितोऽस्ति स्वग्रन्थोऽयं कवीश्वरैः।।
अन्तत आशासे-वार्नमानिक कविम्मन्या यथार्थ कवी बुभूषवश्चान्ये यद्येनं ग्रन्थमभ्यस्येयुः, भविष्यन्त्यमी स्वोद्देशं साधयितुं प्रभविष्णवः।
विजयधर्मसूरिः હાલમાં “કવિ” પદ ધારણ કરવાવાળા પુરૂષનું બાહુલ્ય જણાય છે, પરંતુ ગુર્જર ભાષામાં પણ યથાર્થ કવિતા કરનારાઓ વિરલાજ માલુમ પડે છે. ગુરુ દેષ, રસ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે યથાર્થ જાણવાવાળા કવિઓ કપિચાપલ કરનારા અર્થાત્ કવિ નામધારી પુરૂષ કરતાં વિશેષ નથી.
આ તે ખુલ્લું જ છે કે પ્રાય: કાવ્યશાસ્ત્રના નિયમ જાળવ્યા વિના વચ૭ન્દતાથી ફાવે તેમ કવતે વર્તમાન ગૂર્જર કવિસંસાર ગુર્જર કાવ્ય સાહિત્યના ગેરવને પ્રચાર કરવા પૂરતું સમર્થ નથી.
આવી પરિસ્થિતિમાં આ પણ એક મહાન કારણ મનાય છે કે સંસ્કૃત વાણીમાં કાવ્યપ્રકાશ, કાવ્યપ્રદીપ, સાહિત્ય દર્પણ રસગંગાધર વગેરે અને જેનાચાર્ય હેમચંદ્રસૂરિ પ્રકૃતિએ બનાવેલ કાવ્યાનુશાસન, કાવ્ય કલ્પલતા, વગેરે કાવ્યગ્રન્થ જેમ પ્રચલિત છે તેવું ગુર્જર ભાષામાં એક પણ કાવ્યશાસ્ત્ર ઉપલબ્ધ જણાતું નથી. એટલા માટે જ એ સંભવિત છે કે ગુજરાતી કવિતા બનાવનારા પિતાની કૃતિને પ્રસિદ્ધ કરવા સમર્થ થતા નથી.
પરતુ મહાન સૈભાગ્યને સમય છે કે રાજકવિ નથુરામ સુંદરજી મહાશયે આ કાવ્યશાસ્ત્ર બનાવવામાં મહાન પ્રયાસ લઈ ગુર્જર કવિસંસાર ઉપર અતિ અનુગ્રહ કર્યો છે. અધિક હર્ષનું કારણ એ છે કે પ્રાચીન સંસ્કૃત કાવ્યશાસ્ત્રો તથા હિન્દી કાવ્યશાને અનુસરીને તેને આધારે આ કાવ્યશાસ્ત્ર બનાવેલ છે. પ્રાચીન તથા અર્વાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ચીન કાવ્યભેદ વગેરે વિષયે વર્ણવી કવીશ્વરે પિતાને આ ગ્રન્થ વિશેષ કરીને વિકસિત કરેલ છે તેથી અત્યંત સંતોષ થાય છે.
છેવટે આશા રાખું છું કે વર્તમાન કવિમાન્ય પુરૂષ અને બીજા યથાર્થ કવિ થવાની વાંછનાવાળા પુરૂષે જે આ ગ્રન્થને અભ્યાસ કરશે તે તેઓ પોતાને ઉદ્દેશ સાધવાને શક્તિવાન થશે.
વિજયધર્મસૂરિઃ મહા મહોપાધ્યાય શીઘ્રકવિ શંકરલાલ માહેશ્વરના પરીક્ષકપણુંનીચે ઉત્તીર્ણ થએલ પશસંપન્ન અત્રેની વેદપાઠશાલાના શાસ્ત્રીજી ચતુર્ભુજ શિવશંકર કવિરાજના કાવ્યશાસ્ત્રનું અવલોકન કરી નીચે પ્રમાણે કવિરાજને વિજય ઈચ્છે છે.
શ્રીરિક यो नित्यं विदतां मुदं हृदि दधत् साहित्यपाथो निधिम् बुद्धया मन्दरकन्दरि प्रबलवत्योन्मथ्यमन्थोद्भवाम् । काव्यं दिव्यसुधां सुधातुरतरे पृथ्वीतले पायय सश्रीशन्नथुराम सुन्दर जयस्तात्तजयस्सर्वदा ॥
જેઓ હમેશાં મંદર પર્વતની માફક મંથન કરવામાં પ્રબલ એવી બુદ્ધિથી સાહિત્યસમુદ્રનું મંથન કરી સુધાના પાનમાં આતુર એવા, પૃથ્વીતલમાં સાહિત્યવિદ્દ પુરૂષને મંથન કરતાં ઉત્પન્ન થયેલ કાવ્યરૂપ દિવ્યસુધાનું પાન કરાવી તેઓનાં હૃદયને હર્ષિત કરી, ક્ષીર સાગરનું મંથન કરી દેને અમૃતપાન કરાવનાર લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનનું અનુકરણ કરે છે, એવા શ્રીમાન નથુરામ સુન્દરજી કવિરાજને સર્વદા વિજય વર્તે.
सेदानी च चरीकरीति सुमनस्स्वान्तं मुदा मज्जितम् प्रारभारं रसरीतित्तिगुणलक्ष्मालंकृतीनां दिशन् । स्वे कार्य सुमहत् प्रबन्धउररीकृत्यात्र साहित्यवित्
ब्रह्मानन्नथुराम मुन्दर जयस्तात्तजयस्सर्वदा ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૩e
પ્રબન્ધ શબ્દિત પ્રકૃણ બન્ધવાળા બ્રહ્માએ પોતે રચેલા કાર્યાત્મક આ જગતમાં રસ (પ્રેમ). રીતિ (ધર્મ) વૃત્તિ (જીવન) ગુણ (મનુષ્યાદિના સવાદિ લક્ષણ) અને અલંકૃતિ (શોભા) એ જેમ બતાવ્યા છે, તેમ આ કવિરાજ નથુરામભાઈ પણ પિતે રચેલા આ કાવ્ય શાસ્ત્રારૂપ પ્રબન્ધમાં શૃંગારાદિરસ, વૈદર્યાદિ તથા આર્ભયાદિ આર્થિક રીતિઓ, મધુરાદિ ત્રણ વૃત્તિઓ, એજન્સ આદિ ગુણે આર્યા વગેરે લક્ષણે (વૃત્ત) છેકાનુપ્રાસાદિ તથા ઉપમાદિ શબ્દાલંકાર અને અર્થાલંકારને બતાવી સહદનાં હૃદયને અત્યંત આનંદમાં નિમગ્ન કરે છે, એવા બ્રહાનું અનુકરણ કરનારા કવિરાજ નથુરામ સુંદરજીને સર્વદા વિજય થાઓ.
साहित्यामरनिम्नगां शशिकलां मू दधत्युत्तमाम् शक्तिं यः प्रतिभा नियच्छति गलेऽसत्काव्यतादुर्विषम् । साहित्यारचने च यस्य तनुते साहाय्यतां पार्वती सेशाननथुराम सुन्दर जयस्तात्तजयस्सर्वदा ॥
જેઓ સાહિત્યરૂપ ગંગાજી અને ઉત્તમ પ્રતિભા શકિતરૂપ ચન્દ્રકલાને મસ્તક (મગજ) માં ધારણ કરી અસત્કાવ્ય રૂપ ગરલને કંઠમાંજ રાખી સાહિત્ય રચવામાં ભગવતી પાર્વતીજીની સહાયતા મેળવી ગંગાધારી ચંદ્રમૈલિ કાલકંઠ, પાર્વતીશ એવા ભગવાન શંકરનું અનુકરણ કરે છે તેને સર્વદા જય થાઓ. ૩
इंहोकान्यकलापकोविदजना मन्येऽत्र शास्त्रे मुदा युष्माकं करगीकृते रसिकहनालंहि मातुं भवेत् । यस्मिन् गुर्जरवागभिज्ञ जनताऽपि द्रापिपासावती साहित्यं सहृदेकपेयसुरसं पातुं मुदा पारयेत् ।।
હે કાવ્યજ્ઞ પુરૂષ? માનું છું જે કવિરાજ નથુરામભાઈએ રચેલું આ કાવ્યશાસ્ત્ર આપના હસ્તમાં આવશે ત્યારે આપનું રસિક
હૃદય આનંદને સમાસ કરવાને પુરતું નહીં જ થાય, (પ્રરણ કે) જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
આ કાવ્યશાસ્ત્રમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન ધરાવનારા સાહિત્યરસનું પાન કરવાને આતુર હેય તેઓ પણ આ શાસ્ત્રમાં સહદય પુરૂષાથી પીવાયેગ્ય સાહિત્ય રસને એકદમ હર્ષ સહિત પી શકે.
सन्त्यस्यां भुवि भूरयः पृथगभिप्रायाङ्किताः क्लेशदाः प्रायः संस्कृतवागभिज्ञ सुगमास्साहित्यवाचो विदाम् । शास्त्रेऽस्मिंस्तुम तं यथा न विदुषांपूर्वैर्मतभिन्नता सर्वैर्गम्यमरं प्रमोदजनके पूर्व तथा दर्शितम् ॥
આ પૃથ્વીમાં વિબુધ પુરૂષોએ રચેલા સાહિત્ય વિષયક શાસ્ત્રો ઘણા છે, પણ તેમાંના ઘણાખરા તે સંસ્કૃતના જ્ઞાનવાળા પુરૂષાથી સમજી શકાય તેવા છે. કારણ કે તેમાં દરેકના પરસ્પર જુદા જુદા મતે હેવાથી બીજાઓને તે કલેશ આપનારા છે, પણ આ શાસ્ત્ર તે હર્ષ આપનારું અને અપૂર્વ છે, તેમાં એ મત લીધો છે કે પ્રાચીન નેના મતથી વિરૂદ્ધ ન પડે અને સૈ કઈ જાણી શકે.
તે. વિદ્યાનુવર: | वांकानेर संस्कृत पाठशाला प्रधानाध्यापक
चतुर्भुजः शिवशंकरः शर्मा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
अनुक्रमणिका.
વિષય
૨૧૪
૧૩
૧૩
૨૨૬
રે રે ?
२२१
૨૨૭
વિષય કાવ્ય પ્રયજન ... ••• ૧ સખી
૨૧ર ઉપદેશપ્રકાર ...
૩ દૂતી કાવ્યહેતુ ...
તી જાતિ ...
૨૧૮ કાવ્યશક્તિઓ ...
મિલનસ્થાન ...
२२० નામ લક્ષણ વિચાર અતિવ્યાપ્તિ દોષ
પવન અવ્યાપ્તિ દોષ
વન
૨૨૫ અસંભવ દોષ...
ઉપવન
૨૨૫ શબ્દ પ્રકાર .. ૧૫ ચન્દ્ર
૨૨ યૌગિક લક્ષણ... ... ૧૫ ચાન્દની રૂઢ લક્ષણ ... ૧૭ પુષ્પ
ગરૂઢ અર્થાત મિત્રલક્ષણ ૧૭ પરાગ કાવ્ય નિરૂપણ ... ૨૮ આલંબન વિભાવ... પ્રાચીન સાહિત્યાચાર્યોપ્રણીત કાવ્ય નાયકા ભેદ ...
૨૨૭ નાં લટાણે... ... ર૬ નાયક ભદ ... શબ્દ શકિતઓ ...
કર રસ પ્રકાર ...
૩૦૦ કાવ્ય ભેદ ૧૦) અલંકાર
૩૧૩ કાવ્ય દોષ ૧૨૫ ઉભયાલંકાર
૩૧૪ કાવ્યગુણ
••• ... ૧૫૩ અલંકાર અલંકાર્ય ૩૧ કાવ્ય રીતિઓ
શબ્દાલ કાર
૩૨૪ કાવ્ય વૃત્તિઓ ... ૧૭૯ અનુપ્રાસ ... કાવ્યપદ્ય ૧૮૯ લાટાનું પ્રાસ
૩૨૭ રસનિરૂપણ ... ૧૯૦ અર્થાલંકાર
૩૩૦ સ્થાભિાવ ... ૧૦ ઉપમા
૩૩૦ સંચારી ભાવ... ... ૨૦૩ અતદ્દગુણ ...
૩૫ર અનુભાવ ૨૦૧ અતિશયોક્તિ
૩૫૩ વાવ ( અનુભાવાન્તરગત ) ૨૦૪ અતુલ્યોગિતા
૩૫૮ વિભાવ ... ... ૨૧૦
૩૫ ઉદીપનવિભાવ ... ... ૨૧૦
અવસર
૩૬૧ સખા ... ... ૨૧૦ અનુજ્ઞ
૩૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
૩૨૪
અધિક
Page #44
--------------------------------------------------------------------------
________________
•
૩૬૨
પ્રતિમા
9
૪ર૭
-
-
૪૩૧ ४३२
૩૬૯
३७०
અન્યોન્ય ... અપહુતિ ... અપૂર્વરૂપ ... અપ્રત્યેનીક .. અપ્રસ્તુતપ્રશંસા અભેદ અ૮૫ અવજ્ઞા અવસર આક્ષેપ આભાસ
૩૭૪
૪૩૪ ૪૩૫ ૪૩૫ ૪૩૭
૪૩૭
૩૭૫ ૩૭૬ ૩૭૭ ३७८ ૩૮૧ ૩૮૨
૪૩૯ ४४०
: : : : : : : : : : : : : : : : : : : :
ઉત્તર
<
૩૮૫
૪૪૮
૩૯૨
૩૯૪ ૩૮૫
ઉપ્રેક્ષા ઉદાત્ત ઉદાહરણ ઉલ્લેખ કાવ્યાથપત્તિ ક્રમ તદ્દગુણ તુલ્યોગિતા...
પ્રત્યેનીક પ્રહણ ભાવિક ... ભ્રાન્તિ મિથ્યાધ્યવસિતિ મિલિત મિષ મુદ્રા રત્નાવલી રપક લેશ લોકેાક્તિ વક્રોક્તિ વિકલ્પ વિકાસ વિચિત્ર વિધિ વિનોક્તિ વિરોધ વિશેષક્તિ વિષમ વિષાદ વ્યતિરેક વ્યાઘાત સુખલા લેષ સંકોચ સંદેહ સંભાવના સંસ્કાર સમ
४४८ ૪૫૦
પર ઉપર ૪૫૪
૩૭
૩૯૯ ૪૦૩ ४०४
४५४
૪૫૫
દીપક
४०७
૪૫૯
४०८
6
દૃષ્ટાંત નિદર્શના
૪૧૦ ૪૧૩
૪૬૨ ४६४
નિયમ નિરૂક્તિ પરિકર પરિણામ
૪૧૪ ૪૧૫
...
: : : : : : : : : : :
૪૬૯
- ૪૧૭
૪૧૮
४२०
પરિસંખ્યા ... પર્યાય ... પર્યાયેક્તિ ... પિહિત પૂર્વરૂપ
४७० ४७४
४७५ ... ૪૭૭
૪૭૮
TS
૪૨૪
. ૪૫
४७८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
સમાધિ સમાસાક્તિ
સમુચ્ચય સહાક્તિ
સાર
સૂક્ષ્મ સ્મૃતિ
સ્વભાવાક્તિ...
હેતુ
અન્તર્ભાવાલ કાર... અંગ
અચિન્ત્ય
અતિશય
અત્યુક્તિ
નગ
અનબ્યવસાય
અનન્વય
અનાદર
અનુકૂળ
અનુકૃતિ
અનુગુણ
અપ્રસનીક
અભીષ્ટ
અભ્યાસ અર્થાન્તરન્યાસ
અવરાહ
અશક્ય
અસ ંગતિ
અસંભવ
અસમ
અહેતુ
આર
...
૪૮૧
૪૮૨
૪૮૪
४८७
४८८
૪૯૦
૪૯૦
૪૯૧
૪૯૩
૪૯૫
૪૫
૪૯૬
૪૯૭
૪૯૮
૪૯૮
૪૯
૪૯૯
૫૦૧
૫૦૨
૫૦૨
૧૦૩
૧૦૩
૫૪
૫૦૫
૫૦૫
૫૦૭
૧૮
૫૦૮
૫૧૨
૫૧૩
૫૧૪
૫૧૫
૩૪
આપત્તિ આવૃત્તિદીપક આશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૫૧૬
૫૧૬
૫૧
ઉદ્ભેદ
ઉદ્રેક
ઉન્મીલિત
ઉપમેયાપમા
ઉભયન્યાસ
ઉલ્લાસ
કહિપતાપમા
કારકદીપક
કારણમાલા
કાવ્યલિંગ ક્રિયાતિપત્તિ
ગૂઢ
ગૂઢાતિ òક્રાતિ
તસાદર
તંત્ર
તાત્પ
તિરસ્કાર
...
પૂર્વ
પ્રતિપ્રસવ
પ્રતિબંધ
પ્રતિભા
...
:
પ્રતીપ
પ્રત્યાદેશ
પ્રત્યુ
...
...
⠀⠀
...
...
તુલ્ય
નિશ્ચય
દ્વિતીય નિશ્ચય
...
...
પરભાગ
પરિકરાંકુર પરિવૃત્તિ દ્વિતીય પરિવ્રુત્તિ પુનરૂક્તિવદાભાસ
...
...
...
...
...
પ્રતિવરૂપમા
પ્રતિષેધ
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
...
..
...
...
૫૧૮
૫૧૮
પર૦
પર૧
પરર
૫૨૩
૫૨૪
પરપ
પરપ
પર
પર
પર
પરછ
૫૨૭
પર૮
પર૯
પરફ
૧૩૦
૫૩૧
૫૩૨
૧૩૩
૧૩૪
૫૩૫
૧૩૬
૧૩૯
૫૪૦
૫૪૧
૧૪૧
૫૪ર
૫૪૩
૫૪૩
૧૪૫
૫૪
૧૫૧
પર
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રસંગ ... પ્રસ્તુતાંકુર ..
૫૫૩
••• ...
૫૮૭ ૫૮૮ ૫૯૦
પ્રૌઢકિત
•
૫૫૫
૫૦
ભાવ
૫૫૭
...
૫૯૧ ૫૯૨ ૫૯૩
૦
૫૯૪
૦
પ૯૫ ૫૭
મત માલાદીપક •• યુકિત લલિત ... વર્ધમાનક વિકલ્પાભાસ વિકસ્વર .• વિતર્ક વિધિ વિધ્યાભાસ ...
૫૯૮
$ $ $
... પપેર વ્યાપ્તિ ...
વ્યાસંગ ... ૫૫૪ સંદેહાભાસ -
સજાતિય વ્યતિરેક
સમતા ૫૫૮ સમાધિ • ૫૫૯
સમાધિ .. • ૫૬૦ સામાન્ય • ૫૬૦ સામ્ય ...
૫૬૧ રસદાદિ અલંકાર • ૫૬૨ પ્રેય ... ૫૬૩ ઉર્જસ્વી ...
૫૬૪ સમાહિત ... ૫૬૫ ભાવોદય ... ૫૬૬ ભાવસન્ધિ ..
ભાવશબોલતા ૫૬૭ પ્રમાણલંકાર ... ૫૬૮ પ્રત્યક્ષ
• પાછ૪ અનુમાન .. ... પ૭૪ શબ્દ ...
ઉપમાન , ૫૭૫ અર્થપત્તિ ...
૫૭૮ અનુપલબ્ધિ ••• પ૭૯
સંભવ ... ૫૮૧ ઐતિહ્ય ૫૮૨ સંસૃષ્ટિ સંકર .. ૫૮૩ સંસૃષ્ટિ
૫૮૪ સંકર ... ... ૫૮૬
૬૦૧
વિનોદ
•••
૫૬૬
8 8
8
8 8
,
30Y
૫૭૫
8
8
વિપર્યય ... વિભાવના . વિરોધાભાસ... વિવૃતતિ .. વિવેક ...
વિશેષ દ્વિતીય વિશેષ વિશકિત ...
1 ••• વૈધમ્ય .. વ્યત્યાસ - વ્યાજનિંદા ... વ્યાજસ્તુતિ . વ્યાજેકિત ...
8 8 8
૬૦૮
૧૦૮
8
8. ૨
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
शुद्धिपत्र.
gg.
.
યશુદ્ધ. અર્થ પ્રાપ્તિ किच
૨
૨૪
परमू
૨૦
અર્થ પ્રાપ્તિ. किंचित् परम् બનાવવા ચન્નાલોકકાર પરમેશ્વરનાં ખંડન
૨૨
૧૦
તે
૨૬ ૧૧
બતાવવા ચન્દ્રલોકકાર પરમેશ્વરના ખડન તા કતાએ જગતા અભ્યાસ लफटि વારિજ સમુદાયમાં શક્તિથી ૨નાકર रितिः
૧૨
૨૪
કર્તાએ જગત અવ્યાપ્તિ लफति નામલક્ષણુવિચાર સમુદાયશક્તિથી રત્નાકરકાર रीति
૭
જ
૧૮
તુને
તને કાવ્યને
૩૯ ૪૦ ૪૧
૨૮ ૨૫ ૧૦
કાવ્યને. રહ્યું છે. સંગે રહિત અથાત્ सति ગૂઢાલંકારનું
રહ્યું છે, સંગરહિત અર્થાત્
ત્તિ. ગૂઢાલંકારનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
S9
૪૬ ૧૭ ૪૬ ૨૭ ૪૭. - ૭ ૪૯ ૧૨ ૫૫ ૧૦
કટવાદિ સુવાદિમય પ્રવૃત્તિ રસના
क्षेत्री
કવાદિ સુવર્ણાદિમય પ્રવૃત્ત રચના मैत्री हेत આદિ એટલેજ
G
?
૨૧
જ
છે
૨૫
हत આદ એટલેજ તથા ૨મણીય સભ્ય સાધકેાના
ત્યાં
६४
જ
ન
૧૨
ક &
જ
સન્ટેડ
૭૦
કારણેના
૭૧
થશે.
રમણીયતા સમ્યક સાધક સદોહ કારણેમાં થયે, આ નિમિત્ત गुरुत्व पृथकत्व વ્યવહારમાં
૭૧ ૭૩
૨૩
૫
93
છે '૦. 6.
৩৩ ૮૦ ૮૧ ૮૨
૨૩ ૨૫ ૨૫
અ નિમિત્ત
૧ पृथक्त्व વ્યવહારમાં તા બીજા ભાભી પર્યાય કીકી. વ્યાગ્યાથ अभिधानमूल અરિ વધૂના કેશ પાશને
ઇ
જ
૨૬
૮૭ ૧૦૮ ૧૦૮ ૧૧૩ ૧૧૪
બીજા
મી પર્યાય કીકી વ્યંગ્યાથ अभिधामूल અરિવધૂના કેશપાશને
૧૯
૨૬
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૮
૧૫
- 1
૧૧૭ ૧૨૧ ૧૨૩ ૧૨૩ ૧૨૫ ૧૨૯
૧૪ ૨૨
૧૩૧
૧૩S
૧
૧૩૫
ર
પ્રકણું
જ
इतराग
इतरांग निमूर्धन्य निर्मूर्धन्य नामैक गुणबंध नामैकगुणबंध बहिलापिका
बहिरोपिका શ્રુતિકટવાદિ શ્રુતિકાદિ શયા
શા नेयाथदरोष
नेयार्थदोष વિરહ દુઃખે વિરહદુઃખે હોવાથી.
હોવાથી પ્રકિર્ણ
પ્રકરણ दुःक्रग
दुःक्रम
પ્રકરણ ચિત્ત
ચિત્ત अर्थान्तर संक्रामत अर्थान्तरसंक्रमित वच्यमां
वाच्यमां કામસાસ્ત્ર
કામશાસ્ત્ર તરૂણીનાં
તરૂણીના સુધાસભય
સુધા સભય गुण વૃત્ત
વૃત્તિ सबायांतस्तत्समप्रस्फुर स बाह्यांतस्तत्समप्रस्फुर
દ્રત विरतर
विस्तर तत्तपःकमे
तत्तपः क मे सहकाराभपाकाक्षर. सहकाराभपाकातरसहंतिसमाधयः संहति समाधयः
૧૫૮
૧૬૦ ૧૬૫
૧૫
૧૬૬
૧૬
૧૬૭
૨૪
૧૭૦ ૧૭૧ ૧૭૩
૨૧ ૧૩.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૮૨
૧૮૭
૧૮૭
૧૯૦
૧૯૯
૨૦૧
૨૦૩
૨૦૮
૨૧૧
૨૧૯
૨૧૯
૨૨૦
૨૨૩
૨૨૭
૨૨૮
૨૨૮
૨૨૯
૨૩૨
૨૩૨
૨૩૨
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૬
૨૩૭
૨૩૮
૨૩૯
૨૪૦
૨૬
૧૩
૧૧
૧૧
૧
૧૫
૧૧
૨૦
૨
૧૪
૧૩
૧૩
૧૬
૧૭
.
૧૧
૨૨
७
૨૪
૧૧
૧૫
કર
वक्रा
૬
3
वक्रेकयोग्यतः
મનુષ્યેાના શીષ કુલપતિ
ભાગા
अश्र
અને
સખાયે
મે
મખતૂલ ના
રગે
માનિની
હર દ
આખા
પન્નગીપેઢ
લાગા
नवयावना
અથ
સાગરતુલ્ય શશિ અરિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તજી
નિરક્ષણ
અગ
શ્રીક્લ ન
૨
ઉદાસી
યન્તિ
ક
ક્રૂર
वक्ता
वक्तैक योग्यतः મનુષ્યનાં શીષસ્કૂલ પતિ
ભાગી
अश्रु
એ
સૌંઆ
મે
મખતૂલના
ર્ગે
ત
નિરીક્ષણ
અગ
શ્રીલની
+
ઉદાસી
પત્ની
માનિની
હરિદ
આંખા
પન્નીપેઠે
લાગી नवयौवना
અધ
સાગરતુલ્ય શશિઅરિને,
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૨
૩
તરી
તરા ડાવી
જ
છેડાવી
૨૯
ઝ
રહી
છે
૧૫
નખદના મુચકુથી પરકાયા
નખદંતેના કુચકુથી પરકીયા નિર્વાહ વ્યંગ્યાદિની સંગી
નિવાહ
વ્યગ્ય દિની સગી
વૃત
૨૪૩ ૨૪૫ ૨૪૫ ૨૪૫ ૨૪૭ ૨૪૭ ૨૪૭ ૨૪૯ ૨૫૧ ૨૫૧ ૨૫૩ ૨૫૩ ૨૫૫ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૬૦
અધિક
૧૨
આધક ધુપ નવનિવિ खलधिष्ठिता અતર
૫ ૧૪ ૧૪
નવનિધિ खलधिष्ठिता અંતર તેથી
તેથી
વિશ્વબંધુ પીડ
વિશ્વબધું પીઠ
૨૬૦
दुती
૨૬૩
س
दूती રહેજે રહેજે
२६४
ع
ي
૨૬૫ ૨૬૪
ه
૨૬૬
રહે જે રહેજે વસી સ્વકીય માં આલિગનમાં स्वतत्रा તરગો જાય
و
વસી સ્વકીયામાં આલિંગનમાં स्वतंत्रा તરંગ જાયે
૨૬૫
ه
૨૬૭
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૬૮
૨૬૯
२७०
૨૭૦
૨૭૦
૨૭૧
૨૭૧
૨૦૧
૨૦૧
૨૭૧
૨૦૧
૨૦૧
૨૭૨
૨૭૨
૨૭૨
૨૦૨
૨૭૪
૨૭૫
૨૦૫
૨૭૬
૨૭૬
૨૭૬
२७८
૨૭૮
૧૮
૨૪
૨૭૧
૨૭૯
૨૧
૨૬
७
པ
૧૩
૧૫
१७
૨૪
૨૪
૧૨
૧૭
૨૫
19
૧૬
૨૦
૨૩
Û
म गर्विता
ગ્રીવા
છે
૫
કજનયનીના
પલગમાં
ભણ્યાં
૧૦ જર એ
૨૪
૧૩
૨૩
૧૦
જળવે છે
ભર્યું
સ્મર સેના
આ 1
અનિય
રી થી
લ લ
નાયકાના
કરી
રગાઇ
શાશ
પ્રજળુ
સાવરમાં
વારવાર
પલગ
કુમુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમ
ભૂરો
સંકેતમાં
૪૧
प्रेमगर्विता
ગોવા
કહે છે.
કજનયનીના
પલંગમાં
જળાવે છે
ભર્યું
સ્મરસેના
આ
અનિયાં
રીતથી
લાલ
નાયકના
કરી
રંગાઈ
શિશ
પ્રજળુ
સવારમાં
વારવાર
ભણ્યા
જરીએ
અગ
ભૂરિ
સ કેતમાં
પલંગ
કુમુદ
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૨
૨૭૯ ર૭૯ ર૭૯
૨૫
પહો
૨૭૯
૨૮૦
ચિત
૨૮૧ ૨૮૨ ૨૮૫ ૨૯૨ ૨૯૨ ૩૦૦ ૩૦૬ ૩૦૬
૯ ૧૮ ૨૪
૮ ૨૧
ચાલો
૦
प्रसंग
૦
૨૩
૦
ه
૦
વ્યંગર
શ્રેગાર આમાંહી
આખામાંહો પડી ગળે
આગળ
ચિત્ત સજી
સર્જી મિત્ર મિલનની મિત્રમિલનની ચાલી આતુર છે -
આતુરતા લાજ સમુદ્ર
લાજ સમુદ્ર કરી
કરી प्रसंम उद्वेग
उद्वेग आलंबन
आलंबन
ડુંક ગુકી ફરા
દીયે उद्दीपन
પિત્ત, ચિચમાંહી
ચિતમાંહી અર્થેશ્ય.
अर्थेभ्य तथा शब्दार्थयोरयम् तथा शब्दार्थयोरयम् અલકાર
અલંકાર ચચલતા
ચંચલતા - વ્યગ્યાથનું
વ્યંગ્યાથનું પરતુ
પરંતુ પ્રેમ વશ
પ્રેમવશ પ્રકરણ
પ્રકરણ
૦
૧૧
ફરી.
૦
૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૧૧ ૩૧૨
૨૦
૧૮
૩૧૫ ૩૧૬
૩૧૭
૩૨૧
૩૨૧
૧૫
૩૨૧ ૩૨૨ ૩૨૩
ક
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૪૩
૩૨૩ ૩૨૫ ૨ ૩૨૫ ૧૦ ૩૨૫ ૩૨૮૫ ૩૨૮ ૩૩૪ ૨૫ ૩૩૫
વ્યગ્ય ન્યાય द्धिविध वर्णाना सत्यर्थ भिन्नानां અનેક્તાને કરવાળો
चत
૩૩૫
૧૩
उपमानोपमेयोः પ્રકૃતિ
३४०
૩૪૧ ૩૪૧
૨૭
૩૪૨
વ્યંગ્ય ન્યાસ द्विविध वर्णानां सत्यर्थभिन्नानां અનેક્તાને કરવાવાળે चेत् उपमानोपमेययोः પ્રકૃત તો वाक्योषमा-यथा अब्जमिवमुखम् ઘણી જગાએ પ્રત્યય વિશેષ દ્વારા मालोपमा. સ્વભાવાદિરૂપ પ્રતાપપાવકથી ડુબાવી જવલત આણે કહે છે અર્થાત યશવંતનાએ અ૫હુવ કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – અલિનાં
૩૪૩
૩૪૭
अब्जमिबमुखम् આગળ પ્રત્યય વિશેષ દ્વારા मालोपमा સ્વભાવાદિ રૂપ પ્રતાપ પાવકથી ડુબાવી જવલત
૨૭
૩૫૩
૩૫૪ ૩૫૪ ૩૬૦ ૩૬૦ ૩૬૧
૧૬ ૧૯ ૧૯.
૨ ૨૦
આંણે
છે. છ
જ
૩૬૫
અથાત યશવંતના એ અહહુવ +
૩૬૬
૧
અલિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
१६
ર
૧૪
૩૬૭ ૩૭૦ ૩૭ર ૩૭૪
૩૭૪
અર્થ
૨૦
૩૭૮ ૩૮૧ ૩૮૪ ૩૮૫ ૩૮૭ ૩૮૭
૩૮૮
કાવ્યપ્રકાશકાર આ પ્ર- + માણે લખે છે – ચન્દ્રા લેકમાં ચન્દ્રાલેકમાં उपसर्गगतिस्त्रधा उपसर्गगतिस्त्रिधा अप्रस्तुतप्रसंसा अप्रस्तुतप्रशंसा મસલને
મરાલને અને निशका कोऽथ निराकाकोऽथ ઉપનામ
ઉપમાન श्रुतिमात्र त श्रुतिमात्रतो પ્રધાનતા
પ્રધાનતા. મન રંજન
મનોરંજન અનુરક્ત
અનુક્ત, નાયિકાના
નાયિકાની અસિદ્ધાસ્પદા
અસિદ્ધા૫દા સ્તુતિ પંક્તિ
સ્તુતિપતિ પાતકી
પાતકી. એણે,
તેને पाकट्ये
प्राकट्ये બનેલે
બનેલ માલૂકાપીડ
મલ્લિકાપીડ सपत् નિરધારીએ, નિરધારીએ. ધારી
ધારીએ શત્રુકાળ સ્વરૂપે શત્રુ કાળસ્વરૂપે
સરમાં
૩૮૮
૩૮૯
૨૦
એણે
૧૪ ૨૦
૦૯૦ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ૩૯૨ ૩૯૩ ૩૯૩ ૩૯૪ ૩૯૪ ૩૯૬ ૪૦૧
संपत्
૨૧ ૨
સરમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૫
૦૭
૧૦
४०७
૪૧૦
૪૪૦
૪૦૨ ૧૮ સુરપુરથી
સુરપુરથી संयोगात्तद्वीपक मि- संयोगात्तद्दीपक होंच्य ते
मिहोच्यते ૪૦૭ ૧૫, મન રંજ : મનરંજ
निदर्शनकृतस्तमः निदर्शनकृतस्तज्ज्ञैः ૪૧૨ સતત્
અસત્ ૪૧૩ ૫ શાશ
શશિ ૪૧૬ કરે,
કરે, ૪૨૦ ખેંચતા
ખેંચતાં ४३६
નીર ક્ષીર ન્યાયના નીરક્ષીરન્યાયના ૪૩૮ ૧૪ મોહર
મહેર वस्तुति
वस्तुनि ૪૪૧ ૧ છે. ૪૪૧ કહ્યું
કહ્યું છે ૪૪૩ ૩ હૃદય ૪૪૩ ૧૮ સુખ માનું
સુખમાનું ૪૪૪ ૧૬ કિંચિત
કિંચિત ૪૪૫ ૨૬ ઉપમાંજ
ઉપમા ૪૧૬ ૧૦ विषय्यभेदताद्रव्यरञ्जनं विषय्यभेदताद्रप्यरजनं ४४७ ४४७ દેષનું
દેષનું જે ૪૫૬ થદાથો
પદાર્થો ૪૫૬
અલંકાર તિલક અલંકાર તિલકમાં ૪૫૯ ૧૭ गुण सम्य द यं
गुणसाम्यदाय ૪૫૯ ૨૪
હાઈ ૪૬૧ तृतिय
तृतीय ४६१ ७ पदल
षद्लू Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
४४४
૪૫
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૬૭
જ
૨૫
૪૭૧ ૪૭૨ ४७४ ૪૭૫
रणाद्भिराघदनया અથાત્ દ્વિતીયાં સરિતા તટવાસ અપકૃતની કાણે कारणेनं
જ
૪૮૧
૪૮૨
૨૭
થયા
ઘિટ્ટના અર્થાત દિતીયા સરિતાતટવાસ અપ્રકૃતની કાણ कारणेन યથા શબ્દથી સમુચ્ચયનું રઘુનાથ तद्वहिः અર્થાત ગમ્ય પ્રતાપ રવિ તેજ
४८३
૪૮૪
૪૯૧
૧૧
શ દેથી સમુચ નું સઘુનાથ तबहि અથાત્ ગમ્ય. પ્રતાપ રવિ તેજ
૪૯૨
રર
૪ ૧૯
૧૬
૪૯૩ ૪૯૪ ૪૯૬ ૫૦૪ ૫૦૪ ૫૦૫ ૫૦૫ ૫૦૬ ૫૦૬ ૫૦૭ ૫૦૮ ૫૦૯ ૫૦૯ ૫૧૧
अप्रत्यनीक વાંચ્છાતિ • ધસી, सादश्येनेतरेण સદા ઈતિરસબંધથી પુકરણિય સંગતિ
ચ संगति જમે
अप्रत्यनीक. વાંછિત ધસી सांडश्येनेतरेण સુધા ઇતસબંધથી પુષ્કરણિય અસંગતિ
૧૩ ૨૭ ૨૨
ર
કુચ
असंगति જમ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૯.
૫૧૧ ૫૧૨ ૫૧૪ ૫૧૭ ૫૨૦ પર૫ ૫૨૮ ૫૩૧ ૫૩૪
યશપુત્ર, મતાનુસાર થયું. પ્રાર્થના भेदाविशिष्टययोः
યશપુત્ર. મતાનુસાર થયું પ્રાર્થનાનું भेदावैशिष्टययोः છાયા આવાં વનિ બ્રમરસમાજે;
૧૫
છાંયા
૧૬
૫૩૭
૨૭
પ૩૯ ૫૪૦
परिवृत्ति ઈદ્વાનનથી આભાસ. વાચી જેને
૫૪૦
આવે તે
૧૧
૨૦
અવા વનિભ્રમર સમાજે; આ परिवृत्ति ઈદ્વાનનથી આભાસ વાચ જેનાં આવે; ભૂષણ ગણના “ચલેકકાર.” अलंकार पतीप ધૂપ પ્રકાશ ઉષ્કૃષ્ટ પર કીયાને અથ મિથ્યાતવને भंङ्गि ઉપેક્ષા ઉત્તરોત્તર,
૧૩
એ ભૂષણગણુના “ચન્દ્રાલેકક્કાર” अलंकार. प्रतीप ધૂપ પ્રકાશ
૫૪૨ ૫૪૪ ૫૪૪ ૫૪૫ ૫૪૬ ૫૪૭ ૫૪૮ ૫૯ ૫૫૪ ૫૫૫ ૫૫૫ ૫૫૫ ૫૫૮ ૫૫૯
૨૮
૧૭
ઉત્કૃષ્ટ
પર કીયાનું અર્થ મિથ્યાત્વને भनि ઉભેલા ઉત્તરોત્તર
૨૫ ૨૬ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
અભાવમાં આસવ મદ મન મોજ કરવું. ૫વોનુરાગ આહીં
૫૬૯ ૧૮ આભાવમાં ૫૬૯
માસવમદ પ૭૧
મન મેજ પ૭૭
કરવું. પછ૭.
પૂવીનુરાગ પ૭૯
આહી ૫૮૦ • • ૧ છે. ૫૮૦
અક થત ૫૮૦
અથાત્ ૫૮૧ ૨૬ * પ્રાતપક્ષી ૫૮૯
અન્તત ૫૯૫
हेतुस्तन ૫૯૫
સમતા” ૫૯૬
त वेत्साम्यम. ૫૯ ૨૨ વિ તજવાલા ૬૦૫ ૭ • ધુરવા ગણ ૬૧૦ ૨૩ અંગાગી, ભાવ
અકથન અર્થાત પ્રતિપક્ષી અન્તત हेतुस्तेन
સમતા.” तद्भवेत्साम्यम् વિદ્યુતવાલા ધુરવાગણ અંગોગીભાવ
-..
.
જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
કાવ્ય રા. હું
GS - काव्य प्रयोजन.
કાવ્ય અનેક પ્રયજનવાળું હવાથી અત્યંત આદરણીય છે. સાહિત્યદર્પણકાર લખે છે –
चतुर्वर्गफलमाप्तिः सुखादल्पधियामपि ।।
काव्यादेव यतस्तेन तत्स्वरूपं निरूप्यते ॥ અલ્પ બુદ્ધિવાળા પુરૂષને પણ કાવ્યથી જ સુખે કરીને ચતુ. ર્વ ફલની પ્રાપ્તિ થાય છે, તેથી કાવ્યનું સ્વરૂપ લખીએ છીએ.
ઉક્ત ચતુર્વ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) ની પ્રાપ્તિ તે રામાદિ છે પુરૂની પેઠે સદાચારથી વર્તવું અને રાવણ ઇત્યા. દિ દુષ્ટ પુરૂષેની પેઠે દુરાચારથી ન વર્તવું એમ કૃત્ય અને અત્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કાવ્યદ્વારા ઉપદેશવડેજ સુપ્રતીત થાય છે, કહ્યું છે –
धर्मार्थकाममोक्षेषु वैचक्षण्यं कलासु च ।
करोति कीर्ति प्रीतिञ्च साधुकाव्यनिषेवणम् ॥ સારા કાવ્યનું સેવન ધર્મ, અર્થ, કામ તથા મોક્ષને વિષે અને દરેક કલામાં વિચક્ષણતા, કીર્તિ અને પ્રીતિને ઉપજાવે છે.
ભગવાન નારાયણના ચરણાર્વિન્દ સબન્ધી તેત્રાત્મક કાવ્યથી ધમની પ્રાપ્તિ થાય છે અને “ પર શર સુપયુ પશ્ચા
-
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
જ્ઞાતઃ સ્વને જોજે આ જાનપુણ્ મતિ ” એક શબ્દ સારી રીતે પ્રયા જાએલ હાય અને સારી રીતે જાણ્યા હોય તા સ્વલાકમાં ઈષ્ટ પુણુ કરનાર થાય છે. એ વેદ વાયેાથી પણ ધર્મને પ્રાપ્ત કરનારૂ કાવ્ય છે એમ સિદ્ધ થાય છે. અ` પ્રાપ્તિ તા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે અને કામની પ્રાપ્તિ એ પણ અ દ્વારાજ થાય છે. વળી મેાક્ષની પ્રાપ્તિ કાથી ઉત્પન્ન થનારા ધર્મના ફૂલનું અનુસંધાન ન રાખવાથી અને માક્ષને ઉપયાગી એવા ઉપનિષદ્ વાયેામાં વ્યુત્પત્તિનું જ્ઞાન કરાવનારાં હાવાથી થાય છે. ચતુર્વંગની પ્રાપ્તિ વેદ અને શાઓથી પકવ બુદ્ધિવાળાઓનેજ કબ્જે કરીને થાય છે; કારણકે એમાં (વેદશાસ્ત્રમાં) સાભાવ હોય છે. અને કાવ્ય તા પરમાનન્દને ઉત્પન્ન કરનારાં હોવાથી સુકુમાર બુદ્ધિવાળાઓને પણ સુખેથી ચતુર્વાંગની પ્રાપ્તિ થાય છે. એમાં એવી શંકા ન કરવી કે પરિપક્વ બુદ્ધિવાળાઓએ વેદો અને શાઓ હાય છે, છતાં કાન્યામાં શા માટે યત્ન કરવા ? કારણ કે જે રાગનુ કડવાં ઔષધેાથી ઉપશમન થાય છે તેજ રાગ જો સાક રથી દૂર થતા હોય તે કયા રાગી કડવાં ઔષધને ચાહશે ? વળી કાવ્યનું ઉપાદેયપણું આ પ્રમાણે અગ્નિપુરાણમાં કહ્યું છે:~ नरत्वं दुलर्भ लोके विद्या तत्र सुदुर्लभा । कवित्वं दुर्लभं तत्र शक्तिस्तत्र सुदुर्लभा ।।
લાકમાં માનવ જન્મ દુર્લભ છે અને તેમાં પણ વિદ્યા અતિ દુર્લભ છે. તેમાં વળી કવિત્વ દુર્લભ છે અને તેમાં વિશેષે કરીને શક્તિ અતિ દુર્લભ છે.
નાટ્ય એ ત્રિવર્ગનું સાધન છે એ વિશે વિષ્ણુપુરાણમાં આ પ્રમાણે લખ્યું છે.
काव्यालापांश्च ये किचद् गीतकान्यखिलानि च । शब्दमूर्त्तिधरस्यैते विष्णोरंशा महात्मनः ॥
જે કાવ્યાલાપા અને જે કાંઈ સમગ્ર ગીતા છે તે બધાં શબ્દ મૂર્તિને ધારણ કરનારા મહાત્મા વિષ્ણુ ભગવાનના અંશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ પ્રકાર.
કાવ્યશાસ્ત્ર બુદ્ધિને અત્યંત તીવ્ર મનાવે છે. વિચારને વિમળ કરે છે, એથી સર્વ શાસ્ત્રોમાં કાવ્યશાસ્ત્ર માનનીય છે.
વાણી વિના સંસાર વ્યવહાર ચાલતા નથી. આચાર્ય દંડી કહે છે..
वाचामेव प्रसादेन लोकयात्रा प्रवर्तते ॥
વાણીની કૃપાથીજ લેાક વ્યવહાર પ્રવમાન થાય છે, અર્થાત ચાલે છે. ક્રી આચાર્ય દ’ડીએ કહ્યું છે:—
इदमन्धं तमः कृत्स्नं जायते भुवनत्रयम् । यदि शब्दाव्हयं ज्योतिरासंसारं न दीप्यते ॥
જો શબ્દ રૂપી જ્ગ્યાતિ સંસારના આરંભથી લઇને મહા પ્રલય પન્ત પ્રકાશમાન ન હોત તે ત્રણે લેાકા ( ત્રિભુવન ) માં ઘાર અધકાર થઈ જાત.
કાવ્ય પ્રકાશકાર લખે છેઃ
―
काव्यं यशसेऽर्थकृते, व्यवहारविदे शिवेतरक्षतये । सद्यः परनिर्वृतये, कान्तासम्मिततयोपदेशयुजे ॥
કાવ્ય યશને માટે, વ્યવહારિક જ્ઞાનને માટે, અકલ્યાણના વિધ્વંસ કરવા માટે, પર’સુખની પ્રાપ્તિને માટે અને કાન્તાની પેઠે ઉપદેશને માટે છે.
उपदेश प्रकार.
ઉપદેશના ત્રણ પ્રકાર હોય છે. ૧ પ્રભુસમિત, ૨ મિત્રસમિત ૩ કાન્તાસંમિત અર્થાત્ ૧ રાજાની પેઠે, ૨ સ્નેહીની પેઠે, ૩ સુન્ત્રરીની પેઠે. જગતની અનિત્યતાના સંબંધમાં વેદનુ આ વચન છે— यो वै भूमा तदमृतम् अथ यदल्पं तन्मर्त्यम्.
જે મૂમા અર્થાત્ સર્વવ્યાપી છે, એ મૃત અર્થાત્ નિત્ય છે; અને જે અલ્પ અર્થાત્ સવ્યાપી નથી તમ્મર્ત્યમ્ અર્થાત્ એ નાશ પામવાવાળુ છે. આ ઉપદેશ તા રાજાની આજ્ઞા જેવા છે, કેમકે
વેદની આજ્ઞા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર. મહાભારતમાં આ પ્રમાણે લખેલ છે –
अहन्यहनि भूतानि प्रविशन्ति यमालयम् ।
शेषाः स्थिरत्वमिच्छन्ति किमाश्चर्यमतः परम् ॥ દિનપ્રતિદિન પ્રાણીઓ યમને આલય જાય છે, (મૃત્યુ વશ થાય છે) છતાં બાકી રહેલા સ્થિરતા (જીવવાની ઈચ્છા) ને ચાહે છે એ કેવી અદ્દભુત વાત છે !
આ ઉપદેશ મિત્રના જે છે. કેમકે સમજાવીને કહ્યું છે. સાહિત્યનું આ વચન છે –
વિંટાયેલે શેલત અનંત નક્ષત્રાવલિથી, ચારે તર્ક મચાવે ચકેર છડિદાર સ્વર, નિજના પ્રતાપથી અમાપ જતધ્વાંત હર્યું, દૂર કર્યા તાપ ધરી સહુને શરીર કર. વરખ્ય સુધાથી હરષાવ્યા પત્થરને પણ, વિકસાવ્યાં કુમુદ મુદિત કર્યો નારીનર; પ્રાતઃકાલ થતાં એજ રૂડા રજનીપતિને, સાથ વિના જાતિ જે નીરનિધિ તીરપર.
આ ઉપદેશ સુન્દરીના જેવું છે, કેમકે મનહર છે. આ ઉપદેશ મનને અત્યંત પ્રિય લાગે છે. ઉપદેશનું પ્રયજન મનાવવું છે.
કાવ્ય પ્રકાશકાર લખે છે –
शक्तिनिपुणता लोकशास्त्रकाव्यायवेक्षणात् ।
कान्यज्ञशिक्षयाऽभ्यास इति हेतुस्तदुद्भवे ॥ કવિતા બનાવવાનાં ત્રણ સાધન છે. ૧ શકિત, ૨ લેક, શાસ્ત્ર, અને કાવ્ય વગેરેના અવલોકન દ્વારા પ્રાપ્ત થએલ નિપુણતા, ૩ કવિ અથવા કવિતાના ટીકા કરનારની નીચે હમેશાં કાવ્ય લખવાં અથવા શીખવાં તે.
વૃત્તિકાર લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કાવ્ય હેતુ.
પ
शक्तिः कवित्वबीजरूपः संस्कारविशेषः, यां विना काव्यं न प्रसरेत् प्रसृतं वा उपहसनीयं स्यात्, लोकस्य स्थावरजङ्गमात्मकलोकवृत्तस्य, शास्त्राणां छन्दोव्याकरणाभिधानकोश कला चतुर्वर्गगजतुरगखङ्गादिलक्षणग्रन्थानाम्, काव्यानां च महाकविनिबन्धानाम्, आदिग्रहणादितिहासादीनां च विमर्शनाद् व्युत्पत्तिः, काव्यंकर्तुं विचारयितुं च ये जानन्ति तदुपदेशेन करणे योजने च पौनः पुन्येन प्रवृत्तिरिति त्रयः समुदिताः, न तु व्यस्ताः, तस्य काव्यस्पोद्भवे निर्माणे समुल्लासे च हेतुर्न तु हेतवः ।
એ શક્તિ કવિત્વના ખીજરૂપ એક જાતના સંસ્કાર છે; કે જેના વિના કવિતા ફેલાય નઠુિ અને કદાપિ ફેલાય તેા હાસ્યપાત્ર થાય. લેાક એટલે સ્થાવર અને જંગમ વસ્તુઓ. શાસ્ત્ર એટલે છન્દ, વ્યાકરણ, કાશ, કલા, ધર્મ, અર્થ કામ અને માક્ષ, હસ્તી, અશ્વ ખડ, વીગેરેના જેમાં સમાસ થએલા છે તે.
કાવ્ય એટલે પ્રખ્યાત કવિઓના અનાવેલ ગ્રન્થા, આદિ એટલે પુરાણ, ઇતિહાસ વગેરે કાવ્ય મનાવનાર અથવા વિચારનારના ઉપદેશ પ્રમાણે વર્તન કરવુ' તે ત્રણે કારણેા ભેગાં (ભિન્ન નહિ) કવિતા મનાવવામાં તથા તેની નિપુણતાના હેતુરૂપ છે પણ હેતુઓ રૂપ નહિ.
રસ ગંગાધરકાર લખે છેઃ
કાવ્યનું કારણ કવિમાં રહેલી પ્રતિભા એજ છે. પ્રતિભા એટલે કાવ્ય રચનામાં અનુકૂળ એવા શબ્દ અને અર્થની ઉપસ્થતિ અર્થાત પ્રાપ્તિ.
એ પ્રતિભાના હેતુ કાઈ વખતે દેવતા તથા મહાપુરૂષના પ્રસાદ ઇત્યાદિ જન્ય જે અદૃષ્ટ તે છે, ને કેાઈ વખતે વિલક્ષણુ એવી યુત્પત્તિ અને કાવ્ય કરવાના અભ્યાસ એ બન્ને છે. પણ ત્રણે મળીનેજ કારણ એમ કાંઇ નથી, કારણકે ખાલકને વ્યુત્પત્તિ અને અભ્યાસ વિના પણ કેવળ મહાપુરૂષના પ્રસાદથી જ પ્રતિભાશક્તિ પ્રાપ્ત થાય છે. અને તેમાં જન્માન્તરીય વ્યુત્પત્તિ અને અભ્યાસની કલ્પના ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર. કરવી. કારણ કે એવી રીતના માનવામાં ગેરવતા અને જન્માન્તરીય માનવામાં પ્રમાણને અભાવ અને કાર્યની અન્યથા પ્રાપ્તિ થાય છે. લેકમાં પણ બલિષ્ટ એવા શાસ્ત્રાદિક પ્રમાણેથી કારણુતાને નિર્ણય થાય છે છતાં પાછલથી પ્રાપ્ત થએલ વ્યભિચારનું નિવારણ કરવાને વાસ્તુ અને કાર્યની અન્યથા સિદ્ધિ ન હોવાને લીધે જન્માન્તરીય ધમધમોદિ કારણ ક૨વામાં આવે છે. નહીં તે વ્યભિચાર પ્રાપ્ત થવાથી પૂર્વે સ્વીકારાએલ કારણુતાના નિર્ણયમાં ભ્રમ ઉત્પન્ન થાય છે અને કેવળ અદૃષ્ટ એ જ કારણ કહેવું શક્ય નથી. કારણ કે કેટલાક સમય કાવ્ય કરવાને અશક્ત પુરૂષને કેઈ પ્રકારે વ્યુત્પત્તિ અને અન્ય ભ્યાસ પ્રાપ્ત થાય છે, ત્યારે તેમાં પ્રતિભાની ઉત્પત્તિ દેખાય છે.
મમ્મટના મત પ્રમાણે શક્તિ, નિપુણતા અને અભ્યાસ એ ત્રણે કાવ્ય બનાવવામાં તદ્દન જરૂરનાં છે.
જગન્નાથના મત પ્રમાણે કાવ્યનું કારણ અર્થાત્ સાધન માત્ર કવિમાં રહેલી પ્રતિભા છે, પણ નિપુણતા અને અભ્યાસ કાવ્ય બનાવવામાં એટલા બધા ખાસ જરૂરનાં નથી.
મમ્મટને મત વિશેષ વ્યવહારિક હોવાથી પસંદ કરવા લાગ્યા છે, કારણ કે જે મનુષ્યમાં નિપુણતા અથવા અભ્યાસની જરાપણું છાયા વિના એકલી શક્તિ હોય તે તે સારી કવિતા બનાવી શકશે એતદ્દન અસંભવિત જણાય છે. સારાંશમાં મમ્મટને શક્તિ, નિપુણતા, અને અભ્યાસ એ ત્રણેની સમષ્ટિવાળે હેતુ સારી કવિતા બતાવવા માટે જરૂરને ગણવામાં આવશે.
ચન્દ્રલેકકાર” પણ લખે છે – प्रतिभैव श्रुताभ्याससहिता कविता प्रति,
हेतुर्पदम्बुसंबद्धबीजव्यक्तिलतामिव. જેમ મૃદુ (માટી), અબુ અને બીજના વેગથી લતાની વ્યક્તિ થાય છે, તેમ શાસ્ત્રોના અભ્યાસ સહિત કવિતા બનાવવાની નૈસર્ગિક શક્તિ કવિતાને પ્રગટ કરે છે.
કેઈએક લખે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શક્તિઓ. નૈસર્ગિક શકિત, સાહિત્યશાસ્ત્રનું વિસ્તૃત અવલોકન અને કાવ્ય બનાવવાને સતતનિદિધ્યાસ આ કાવ્યના હેતુઓ છે.
વ્યાત્તિશો. ઉપર બતાવેલ હેતુઓમાંથી એક અથવા બે હેતુઓને અભાવે કવિતા બનાવવાની શકિતના ત્રણ ભેદ છે. ૨ પાળ, ૨ પારી, ३ प्रासादिकी.
ધાડ જી. શાસ્ત્રને અભ્યાસ અને કવિતા બનાવવાના સતત નિદિધ્યાસને અભાવે માત્ર પ્રતિભા શકિત (નૈસર્ગિક શકિત) થીજ કવિતા બનાવવાની શકિત વાર્તા કહેવાય છે.
એ કવિતામાં અર્થ તેમજ અક્ષર તાણીતૂસીને મૂકવામાં આવે છે તેમજ સાહિત્યશાસ્ત્રમાં કહેલ ગુણદેષને અને છન્દાદિને નિયમ જોઈએ તે જળવાતું નથી.
पाठी शक्ति. પ્રતિભા શકિત (નૈસર્ગિક શકિત) ના અભાવે સાહિત્યશાઅનું વિસ્તૃત અવલોકન અને કવિતા બનાવવાના સતત નિદધ્યાસથી કવિતા બનાવવાની શક્તિ વાત કહેવાય છે.
એ કવિતા પારકી ઘણીક કવિતાઓ વાંચવા તથા મુખપાઠ કરવાના સામર્ચેથી કાંઈક યુકિત સહ ખેંચતાણ કરી દૂધ પાણીના મિશ્રણની પેઠે સ્વાદ વિનાની હોય છે.
- ગાતાવિવરી શ.િ પ્રતિભા શકિતની સાથે સાહિત્યશાસ્ત્રના શ્રવણ, મનન તથા કવિતા બનાવવાના સતત નિદધ્યાસથી કવિતા બનાવવાની શકિત નાણાવિ કહેવાય છે.
એ કવિતા શુદ્ધ શબ્દ (વ્યાકરણ દેષરહિત) તથા સરલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
(કઠિણુતા રહિત) રચનાવાળી, પ્રગટ અર્થવાળી તથા સારી રીતિ યુક્ત, સાલંકાર, રસ ગુણથી ભરેલી અને શ્રવણ માત્રથીજ પ્રીતિ ઉપજાવે છે.
नामलक्षण विचार. કાવ્ય એક નામ છે. નામનું લક્ષણ છેવું જોઈએ એ સ્વાભાવિક છે કારણકે નામ લક્ષણ વિના હોઈ શકતું નથી. આ પ્રસંગે, નામ અને લક્ષણ સબંધે નામમાંજ લક્ષણ હોવું જોઈએ એવું માનનાર “શ્રી જશવંત જશોભૂષણકારે” લખેલ લેખ ઉદધૃત કરીએ છીએ.
પરમેશ્વરે લેકસૃષ્ટિમાં પ્રથમ પદાર્થ બનાવ્યા છે પછી એ પદાર્થોનાં નામ રાખ્યાં છે.
મનુસ્મૃતિમાં પ્રથમ સૃષ્ટિક્રમ કડીને કહ્યું છે કે – सर्वेषां तु स नामानि कर्माणि च पृथक् पृथक् । वेदशब्देभ एवादौ पृथक्संस्थाश्व निर्ममे ।।
સ અર્થાત્ નારાયણે ! અર્થાત્ ફરીને વેદશબ્દોથી જ જુદાં જુદાં નામ અને કર્મ બનાવ્યાં છે. ફરીને હંશા અર્થાત્ વ્યવહારને પણ ભિન્ન ભિન્ન બનાવ્યા છે. પછી શાસ્ત્રકારોએ એ પદાર્થોનાં લક્ષણ બનાવ્યાં છે. સાહિત્યમાં પહેલાં આવાં જ ઉદાહરણ છે. ફરી કવિઓએ એમાં ચમત્કાર જોઈ જોઈને અલંકાર, રસ ઈત્યાદિનાં નામ ધારણ કર્યો છે એ અનુભવસિદ્ધ છે. ગામના શ્રવણમાં સામાન્ય જ્ઞાન માત્રથી પણ આનંદ થાય છે. પરંતુ સોરઠ, કાલિંગડા ઇત્યાદિ રાગનાં વિશેષ સ્વરૂપનું જ્ઞાન હોવાથી અધિક આનંદ થાય છે. એવા કાવ્યાર્થના સામાન્ય જ્ઞાનથી પણ આનંદ થાય છે. પરંતુ ઉપમાદિ અલકાર શૃંગારાદિ રસ ઈત્યાદિના વિશેષ જ્ઞાનથી અધિક આનંદ થાય છે.
ન્યાય આદિ શાસ્ત્રના પ્રસિદ્ધાચાર્ય શૈતમ આદિએ ઈશ્વર કૃત પદાર્થોનાં લક્ષણ બનાવ્યાં. એ શૈલીથી સાહિત્ય શાસ્ત્રના પ્રસિદ્વાચાર્ય ભરત મુનિએ અલંકાર આદિના લક્ષણ બનાવ્યાં છે. ભારત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
નામલક્ષણ વિચાર. મુનિએ નાટ્યશાસ્ત્ર નામના ગ્રન્થમાં મૂલબૂત ઉપમાદિ ચાર અલંકાર માનેલ છે, ત્યાં એ ચારેનાં લક્ષણ કહેલાં છે. એમાં
જે રોપા અક્ષ નોm” એવા કંઠરવથી પણ કહ્યું છે. એ કોરિકાઓ અને લક્ષણ આગળ લખવામાં આવશે અને ભાવાદિકનાં લક્ષણ પણ ભરતે કહેલાં છે.
ફરી વેદ વ્યાસ ભગવાન ઈત્યાદિ ભરતની શૈલી અનુસાર બનાવતા આવ્યા છે. પરમેશ્વરે સર્વ પદાર્થ રચીને એનાં નામ વ્યવહાર માત્ર પ્રજનથી રાખેલ છે; કવિ કર્મથી નહી. એથી એમાં કેવલ રૂઢ નામ પણ છે. પરમેશ્વરના આપેલ નામ કવિ કર્મથી નથી. પરમેશ્વરકૃત પદાર્થોના વિવેચન કરવાવાલા ન્યાય આદિ શાસ્ત્રકારોને એ પદાર્થોના સાક્ષાત્ સ્વરૂપ પ્રકાશ કરવા માટે નામેથી અતિરિક્ત લક્ષણ બનાવવાની આવશ્યકતા જણાઈ. જેમકે “વારિ જ્ઞાતિ વાયુ અર્થાત્ ચાલવાવાળો. આ વ્યુત્પત્તિથી પવનનું વાયુ નામ રાખવામાં આવ્યું છે. પરંતુ આ નામથી પવનનું સાક્ષાત્ સ્વરૂપ સ્પષ્ટ નથી થતું. જેમકે “પતિ રીવાન વાપુર” “રૂપથી રહિત
સ્પર્શવાળ વાયુ” આ લક્ષણથી સિદ્ધ થાય છે. કેમકે વહેવાવાળી વસ્તુ તે જળ આદિ અન્ય વસ્તુ પણ છે, છતાં તેનું નામ વાયુ નથી. પરન્તુ અલંકાર આદિનાં નામ તે કવિકમથી રાખવામાં આવ્યાં છે. એથી કવિઓએ તે નામથીજ એનું સ્વરૂપ સ્પષ્ટ કરવું જોઈએ. લક્ષણ શબ્દને આ પ્રમાણે અર્થ છે-“ ક્યતે મને રૂતિ અક્ષણ અને સંજ્ઞાને અર્થ આ પ્રમાણે છે. “સભ્ય જ્ઞા સનથ ફરિ સંજ્ઞા જેથી સારી રીતે જાણવામાં આવે એ સંજ્ઞા. સંજ્ઞા તે નામને પર્યાય છે.
આ રીતિથી લક્ષણ અને નામ બનેનું પ્રયોજન એક છે. તેથી નામથી અલંકારના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ફરી લક્ષણથી લખાવામાં પુનરૂક્તિ થાય છે. પ્રથમ જે જે કવિઓએ અલંકારોનાં નામ રાખેલ છે, એતે એના સ્વરૂપને સાક્ષાત્ પ્રકાશ કરે એવાજ ગાઈવાળાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૧૦
કાવ્ય યાત્ર.
અનેતે એ એ અલ’કારાના પ્રકરણમાં સ્પષ્ટ કરીશું. પ્રથમ નામ રાખવાવાળાઓએ ખીજુ કાઈ લક્ષણ બનાવ્યું નથી. કેમકે નામથીજ અલંકારાના સ્વરૂપ સ્પષ્ટ થઈ જવાથી એને ખીન્નું લક્ષણ કહેવાની આવશ્યકતા નથી. ખીજાઓએ લક્ષણ ખનાખ્યાં છે,તેમાંનાં કેટલાંક લક્ષણ તા સાક્ષાત્ સ્વરૂપના ખેાધક નથી, અને કેટલાક અભ્યાત્યાદિ દોષગ્રસ્ત છે. એનુ ખંડન એ એ અલંકારાના પ્રકરણમાં કરવામાં આવશે. સાહિત્યશાસ્ત્રનું મુખ્ય પ્રયેાજન તા મનરંજનતા છે. એથી એમાં કાઇ નૂતન વાત કહેવામાં આવે અથવા મનરજનન હાય એનુ ખડન કરવામાં આવે તેા કાંઈ દોષ નથી. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે કે:युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि, अन्यतृणामिव त्याज्यमप्युक्तं पद्मयोनिना.
જે વચન યુક્તિસંયુક્ત હાય એ ખાલક પાસેથી પણ ગ્રહણુ કરી લેવુ જોઇએ. અને જે; યુક્તિયુકત ન હાય તે બ્રહ્માજીએ ભલેને કહ્યું હાય તાપણુ તૃણુના સમાન તેના ત્યાગ કરી દેવા જોઈએ.
'
.
અગ્નિપુરાણમાં વેદ વ્યાસ ભગવાને પણ આજ્ઞા કરી છે:अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः
यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते ॥
કાવ્યની સૃષ્ટિ અપાર છે, એના પ્રજાપતિ કવિજ છે. તેથી જેવી રૂચિ થાય છે, એવુજ આ જગતને પલટાવી દે છે. પ્રથમ જે કવિએ અલંકાર આદિ લખીને નામ રાખેલ છે, એને અમે ધારી કહીએ છીએ. તે ધારી એકજ નથી થએલ, કિન્તુ અનેક થએલ છે. કેમકે અલંકાર અસંખ્ય છે, એથી હુવે પણ ધારી થઇ શકે છે. તમે એવુ નહી કહેશેા કે અલંકારનાં નામ રાખવાવાળાએ લક્ષણ નથી અનાવ્યાં. તમે પણ માનશેા કે વિકલ્પ અલંકાર સર્વીસ્વકારેજ પ્રથમ લખ્યા છે. ફ્રી સર્વસ્વકારે લક્ષણ કેમ બનાવ્યું ? કેમકે વિકલ્પ વસ્તુ તા પ્રાચીન છે. એ વેદમાં અને વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સર્વસ્વકારે તા વિકલ્પમાં અલકારતા લખી છે. એણે નામાથી ભિન્ન લક્ષણ નથી બનાવ્યું. કિન્તુ નામાનેજ સ્પષ્ટ કરેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
નામલક્ષણ વિચાર. છે, અને લક્ષણોની પ્રચલિતશેલીનું અનુસરણ કરેલ છે. અમારે તે એ સિદ્ધાન્ત છે કે કવિ નામ રાખે એ નામ વસ્તુના સાક્ષાત્ સ્વરૂપને જણાવવાવાળા જ હોય છે. ફરી નામાર્થથી અન્ય લક્ષણ કરવામાં અતિવ્યાત્યાદિ દેષ આવે છે, અને લક્ષણરૂપથી નામને અર્થ કરે તેપણ પુનરૂકિત દેષ આવે છે. એથી અમારૂં અનુમાન છે કે નામ રાખવાવાળા ધેરીએ લક્ષણ બનાવ્યાં નથી. જો કે અન્ય કવિ નામથી ઈતર લક્ષણ કરે છે એની ભૂલ છે. અને જે ઘેરી પોતે જ નામથી ઈતર લક્ષણ કરે તે ધેરીની ભૂલ છે. ઉપમા, ઉમ્બેલા, ઉલેખ ઈત્યાદિ અલંકારેનાં નામ તે એ અલંકારને લખવાવાળા ઘોરીએ રાખેલ છે. અને પરિકર, પરિણામ, પરિસંખ્યા ઈત્યાદિ પદાર્થોનાં નામ સૃષ્ટિના કતાએ અથવા અન્ય શાસ્ત્રોના કર્તાએ રાખેલ છે. પરંતુ એ પદાર્થોમાં અલંકાર માનવાવાળા ધેરીઓએ એજ નામ એ એ અલંકારના સ્વરૂપમાં સ્પષ્ટ પ્રકાશક હોવાથી એ એ અલંકારનાં એજ નામ અંગીકાર કરેલ છે. અલંકાર ગ્રન્થકારીએ અને કોષકારોએ અલંકારોનાં નામેના અર્થ કરેલ છે. પરંતુ કેટલાંક નામને સાક્ષાત અવયવાર્થ નથી થયો. અને કેટલાંક નામના અન્ય અર્થ કરી દીધા છે. એ અર્થ એ અલંકારનાં સ્વરૂપ નથી. કેટલાંક નામેના સાક્ષાત્ અર્થ પણ કર્યો છે. પરંતુ એનું તાત્પર્ય સ્પષ્ટ નથી થએલ. એ તે એ એ અલંકારોના પ્રકરણમાં અમે સ્પષ્ટ કરીશું. જેના ગ્રન્થ અત્યારે મળે છે એમાંથી કેટલાક ગ્રન્થકારેએ નામ અને લક્ષણ નથી રાખેલ. એક જયદેવ કવિએ ચન્દ્રાલેકગ્રન્થમાં
સ્મૃતિ, બ્રાતિઅને સંદેહના નામને જ લક્ષણ રાખેલ છે. એજ એએએ કહ્યું છે કે –
स्यात्स्मृतिभ्रान्तिसंदेहैस्तदवालंकृतित्रयम्
સ્મૃતિ, બ્રાન્તિ અને સંદેહ ચિન્હવાલા ત્રણ અલંકાર છે. વિક્રવૃન્દ સેવિત મહારાજા ભેજ પણ અલંકારાનાં નામના અર્થ સમજેલ નથી. એથી અલંકારનાં નામને રૂઢ પણ માનેલ છે. તેથી જ નિજનિર્મિત “સરસ્વતીકંઠાભરણું” માં અર્થાલંકારના લક્ષણમાં આજ્ઞા કરી છે:–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર, अलमर्थमलंकर्तुं यद् व्युत्पत्यादिवर्त्मना ।
झेया जात्यादयः प्राहस्तेऽर्थालंकारसंज्ञया ॥ શોભાયમાન અર્થને શભા કરવાવાળાની જે વ્યુત્પત્તિ આદિ માર્ગથી જાતિ આદિ સંજ્ઞાવાલા પ્રકાર છે અને વિદ્વાનોએ અર્થાલં કાર સંજ્ઞાથી સમજવા જોઈએ. આહીં આદિ પદથી રૂઢિમાર્ગનું ગ્રહણ છે. વ્યુત્પત્તિ રહિત નામને રૂઢ કહે છે, એથીજ કેષકારે કહ્યું છે –
व्युत्पत्तिरहिताः शन्दा रूढा आखण्डलादयः । વ્યુત્પત્તિથી રહિત શબ્દ રૂઢ કહેવાય છે, જેમકે આખડલ આદિ. આખડલ નામ ઈન્દ્રનું છે.
લક્ષણ બે પ્રકારનાં હોય છે. એક તે સ્વરૂપ લક્ષણ અને બીજું તટસ્થલક્ષણ સ્વરૂપ તે આકાર અને સ્વભાવરૂપ વસ્તુસ્થિતિ છે. તટસ્થ એટલે કિનારા ઉપર રહેલ, એથી આહીં એ વિવેક્ષા છે, કે સ્વરૂપથી ભિન્ન. “ચતુર્ભુજ ” એ વિષનું લક્ષણ આકારરૂપ હેવાથી સ્વરૂપલક્ષણ છે. અને ચક્રપાણિ” એ વિષ્ણુનું લક્ષણ વિષણુના આકારથી ભિન્ન હેવાથી તટસ્થ લક્ષણ છે. “સચ્ચિદાનંદ” સત્ અર્થાત્ સત્ય, ચિત્ અર્થાત્ ચેતન અને આનંદરૂપ એ બ્રહ્મનું લક્ષણ સ્વભાવરૂપ હોવાથી સ્વરૂપ લક્ષણ છે. “ના ” એ બ્રહ્મનું લક્ષણ સ્વભાવથી ભિન્ન હોવાથી તટસ્થ લક્ષણ છે. “જગત્કતા” બ્રહ્મનું સ્વરૂપ નથી, કિન્તુ કાર્ય છે એથી એ તટસ્થ લક્ષણ છે. અમારા મતમાં વસ્તુનું સાક્ષાત્ જ્ઞાન સ્વરૂપલક્ષણથી થાય છે એવું તટસ્થલક્ષણથી નથી થતું. એથી સ્વરૂપ લક્ષણ મુખ્ય છે. અને નામ તે સ્વરૂપલક્ષણ છે. લક્ષાણું અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દેષ રહિત હોવું જોઈએ.
___ अतिव्याप्ति दोष. જે વસ્તુનું લક્ષણ કરે એથી અતિરિક્તમાં પણ વ્યાપ્ત થઈ જાય એ લક્ષણ અતિવ્યાપ્તિ દેશવાલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૧૩
અવ્યાપ્તિ દોષ તથા અસંભવ દોષ.
યથા.
નાયિકા મનહર, નાયિકાનું મન હર એવું લક્ષણ કહેવામાં આવે એ લક્ષણ નાયિકાથી અતિરિક્ત નાયક આદિ અન્યમાં પણ વ્યાપ્ત થાય છે. કેમકે નાયિકા મનહર છે. પરંતુ નાયિકાના સિવાય નાયક આદિ અન્ય પણું ઘણું વસ્તુઓ મનહર છે એમાં એ લક્ષણ આવી જાય છે.
વ્યાતિ તો. જે વસ્તુનું લક્ષણ કરવામાં આવે એના સર્વ દેશોમાં વ્યાપ્ત ન હોય અર્થાત્ ક્યાંઈ વ્યાપ્ત હોય અને ક્યાંઈ વ્યાપ્ત ન હોય એ લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું છે.
યથા.
નાયિકા ગૌરી. નાયિકાનું ગૈરી એવું લક્ષણ કહીએ તે નાયિકા કૃષ્ણવર્ણ પણ હોય છે. એમાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય છે. શ્યામવર્ણવાની સ્ત્રી શ્રૃંગારરસનું આલંબન થઈ જાવાથી એને પણ નાયિકા કહેવામાં આવે છે.
યથા,
चिलक चिकनई चटकसौं, लफटि सटकलौं आय; नार सलौनी सांवरी, नागनलौं डस जाय.
શ્રીકૃષ્ણ શૃંગારરસના પરમ આલંબન વિભાવ છે. એને વર્ણ પણ શ્યામ છે.
असंभव दोष. જે વસ્તુનું લક્ષણ કરીએ એમાં સંભવ જ ન હોય એ લક્ષણ અસંભવ દોષવાળું છે.
યથા.
નાયિકા ભયજનક. નાયિકાનું ભયજનક એવું લક્ષણુ કહીએ તે એ લક્ષણ કે નાયિકામાં ન હોવાથી અસંભવ દુષવાળું છે. કેમકે ભયને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીને નાયિકાપણું છે જ નહીં. નાયિકાત્વ તે શૃંગારર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર. સને ઉત્પન્ન કરવાવાળી સ્ત્રીને જ છે. નામરૂપ લક્ષણ ઉક્ત ત્રણે દોષ રહિત આ રીતિથી છે કે કવિ કઈ વસ્તુનું નામ રાખે એ તો ત્યાં યોગિકજ હોય છે. નવું રૂઢ નામ તો કવિ રાખી જ શકતા નથી. એથી એમાં અસંભવ દેષ તે હેતજ નથી. અને ક્યાંઈ સજાતીય વસ્તુમાં નામના અવયવાર્થની પ્રવૃત્તિ ન હોય ત્યાં ઉપલક્ષણથી એને સંગ્રહ થઈ જાય છે. ઉપલક્ષણ ઉપાદાન લક્ષણને કહે છે. લક્ષણુનું બીજ તો અન્વયને બાધ અથવા તાત્પર્યને બાધ છે.
યથા.
ગંગામાં ઘર, આહીં ગંગા શબ્દને વાર્થ તે પ્રવાહ છે, જેમાં ઘર નહીં બની શકવાથી પ્રવાહમાં ઘરના અન્વયને બાધ છે. એથી ગંગા તીરમાં લક્ષણ કરવામાં આવે છે.
કાગડાઓથી દધિનું રક્ષણ કરે. આંહી પરસ્પર પદાર્થોના અન્વયને તે બાધ નથી, પરંતુ એવું કહેવાવાળાનું તાત્પર્ય સમસ્ત દધિઘાતકેથી દધિનું રક્ષણ કરવામાં છે, પણ કાગડા માત્રથી રક્ષા કરીને માજાદિકેને ભક્ષણ કરવા દેવામાં નથી. એથી અહીં કથન માત્રાનુસાર કાક માત્રથી દધિ રક્ષણને અવય કરીએ તે વક્તાના તાત્પર્યને બાધ થાય છે. એથી કાક શબ્દથી માજીરાદિકેને પણ લક્ષણથી સંગ્રહ છે. ગંગામાં ઘર” એમાં તે ગંગા શબ્દને વાચ્યાર્થ “પ્રવાહ” તેને ત્યાગ કરીને તટ માત્રનું ગ્રહણ છે, એથી લક્ષણલક્ષણ છે અને આહી વાચાર્થ કાકના ત્યાગ વિના મારાદિ અન્સાર્થનું ગ્રહણ છે. એથી એ ઉપાદાન લક્ષણ છે. “કાગડાઓથી દધિની રક્ષા કરે” આહીં યથાશ્રુત વાચ્યાર્થમાં જ વિશ્રામ કરીએ તે આ વક્તાનું તાત્પર્ય મારાદિક સર્વથી દધિરક્ષણમાં છે, એને બાધ થાય છે અને મારાદિકરૂપ લક્ષ્યાર્થના કાકરૂપ વાચાર્યની સાથે દધિઘાતકતા રૂ૫ સબંધ પણ છે. અને પ્રયોજન તો અહી લાઘવથી સમજાવવા રૂપ છે. મારાદિક સર્વ દધિઘાતકેનાં નામ ગણાવવામાં ગૌરવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
યૌગિક લક્ષણ. છે અને આવાં ઉપલક્ષણથી સંગ્રહને સાહિત્ય શાસ્ત્રમાં અંગીકાર અવશ્ય છે. કેમકે કવિની રચના અપાર છે અને નવી નવી થતી જાય છે તેથીજ કેશવ કવિએ કહ્યું છે –
वानी जग रानीकी उदारता वखानी जाय । ऐसी मति उदित उदार कौनकी भइ ।। देवता प्रसिद्ध सिद्ध ऋषिराज तप वृद्ध । कहकह हारे पै न कहि काहूनें लई ॥ भावी भूत वर्तमान जगत वखानत है । केशोदास क्योंहु न वखानी नैंक हू गई । पिता गावै चार मुख पूत गावै पांच मुख । पोता गावै षट् मुख तद्यपि नई नई ॥
નામાર્થરૂપ લક્ષણ સર્વસંગ્રાહક હોવાથી અવ્યાપ્તિ દેષ રહિત છે અને કયાંઈ વિજાતીય વસ્તુમાં અવયવાર્થની પ્રવૃત્તિ હોય ત્યાં વેગ અને રૂઢિની મિશ્રિતતાના અંગીકારથી એ પ્રવૃત્તિ રેકાઈ જાય છે. શબ્દ ત્રણ પ્રકારના છે. ? ચૌલિ, ૨ ર૦ ર મિશ્રિત,
__यौगिक लक्षण. જે શબ્દની વ્યાકરણની રીતિ મુજબ વ્યુત્પત્તિ થઈ શકતી હોય તેને યૌગિક કહે છે.
યથા.
સુધાંશુ. “” અમૃતનું નામ છે, અને “અંશુ” કિરણનું નામ છે. એથી “અમૃતના કિરણવાળો” એ ચન્દ્રનું યૌગિક નામ છે.
યથા, ઉન્નત ઉરોજ દ્રય ભૂધર સમાન ભાસે, કટિ મૃગરાજ તણી ભ્રાન્તિ ભરનારી છે મેહ કરનારી ગતિ મદઝર જેવી મંદ, વદન હિમાંશુ પ્રભા તાપ હરનારી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
કાવ્ય યાત્ર
શિરારૂઢ શ્યામ તેની લટા અભિરામ લાંખી, વિષધર વામા તણું ધામ ધરનારી છે; અખળા છતાં અનેક શૌર્યવાન પુરૂષને, કામશર મારી પરવશ કરનારી છે. આમાં “ રાજ ” ભૂધર ભૃગરાજ
66
99
tr
૮ મદઝર
“ હિમાંશુ
pp e શિરાહ ” “ વિષધર ” “ અમળા ” વગેરે યૌગિક શબ્દ છે કે જેની વ્યાકરણની રીતિ મુજખ વ્યુત્પત્તિ થઇ શકે છે.
૧૬
હિત્ય એટલે કાષ્ટના અનાવેલ હાથી. અને
श्यामरूपो युवा विद्वान्सुन्दरः प्रियदर्शनः । सर्वशास्त्रार्थवेत्ता च डित्थ इत्यभिधीयते ॥
૪-ક્ષળ.
જે શબ્દ વ્યવહારમાં પ્રચલિત હાય, પણ વ્યાકરણની રીતિએ જેની વ્યુત્પત્તિ ન થઈ શકે તે જેમકે:—
વિë..
""
pept
29
શ્યામવ`, તરૂણુ, વિદ્વાન, સુન્દર, પ્રિયદર્શન અર્થાત્ જેને દેખીને લેાક પ્રસન્ન થાય અથવા સંપૂર્ણ શાસ્ત્રોના અને જાણવાવાળા એવા પુરૂષાનું લક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ચિન્તામણિ કાષકારે કહ્યું છે કે “ વિત્યા હ્રાઇમયે મને ” વિશેષજ્ઞળયુ પુછ્યું ” ડિત્ય શબ્દના કાઈ અવયવાર્થ નથી. ઉક્ત પદાર્થોમાં આના રૂઢિથી સંકેત છે.
યથા
ડાલરની કળી જાણી દાઢયા તેાડવાને ત્યાં તે, દારા તુજ દાંત જોઇ હદ શરમાયા હું. હ ધરી હયે જાણી છીપને લખાળ્યે કર, ત્યાં તા કહ્યું` જોઈ એકદમ અચકાયા હું. ખિમ્મફળ લેવા અતિ આતુર ખન્યા તા હુ તા,
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
યોગરઢ અર્થાત મિશ્ર લક્ષણ.
૧૭ ત્યાં તે તુજ એષ્ટ જોઈ અતિ અકળા હું; સુંઘવા ગુલાબ ધસ્ય બનીને અધીર પણ,
ગેરી તુજ ગાલ જોઈ ખૂબ ગભરાયે હું. આમાં કેલર, દાંત, છીપ, કર્ણ, બિસ્મ, એણ, ગાલ વગેરે રૂઢ શબ્દો છે કે જેની વ્યાકરણની રીતિએ વ્યુત્પત્તિ થઈ શકતી નથી.
__ योगरूढ अर्थात् मिश्र लक्षण.
જે શબ્દની વ્યાકરણની રીતિ મુજબ વ્યુત્પત્તિ થઈ હોય અને તે રૂઢની માફક અન્ય અર્થમાં ન વપરાય તે ગરૂઢ અર્થાત મિશ્ર કહેવાય છે.
યથા
વારિ૩. વારિજ” એ કમલનું ગરૂઢ નામ છે. વારિ અર્થાત્ જલથી, 9 અર્થાત્ જન્મેલ. આ અવયવાર્થ તે વૈગિકતા છે. અને જલથી છીપ, શંખ ઈત્યાદિ પણ જન્મ પામે છે, પરંતુ એમાં વારિજ નામની પ્રવૃત્તિ નથી. વારિજ નામની પ્રવૃત્તિ તે કમલમાંજ છે, એથી એ રૂઢિ છે. આ રીતિથી કમલનું વારિજ” નામ વેગ અને રૂઢિથી મિશ્રિત છે.
યથા ચાર ભુજાવાળા સુર હોય છે અનેક છતાં, ચતુર્ભુજ નામે એક વિઘણ ઓળખાય છે. ભવ્ય વિષ્ણુ અને બ્રહ્મા આદિ મહા દેવ છતાં, - મહાદેવ નામે માત્ર શંભુ સમજાય છે. સગરથી ઉપજ્યા સહસસાઠ પુત્ર પણ, સાગરનું નામ માત્ર સિન્ધને અપાય છે. પાણીથી પદાર્થ ઘણુ પામે છે પ્રસિદ્ધ જન્મ, છતાં કંજ નામે ભાન કમળનું થાય છે.
આમાં અર્થ સ્પષ્ટ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૮
કાવ્ય શાસ્ત્ર,
આહીં અન્યત્ર પ્રવૃત્તિ ન હવામાં નિમિત્ત તો નામ રાખવા વાળાની ઈચ્છા છે. આ પ્રકારે નામાર્થરૂપ લક્ષણની પ્રવૃત્તિ વિજાતીયમાં ન હોવાથી અતિવ્યાતિ દેષ રહિત છે. ઉક્ત રીતિએ કરીને અતિવ્યપ્તિ આદિ દેષની નિવૃત્તિને સિદ્ધાન્ત નામના માટે જ છે. લક્ષણેના માટે નથી. એથી લક્ષણેમાં ઉક્ત દોષ નિવારણાર્થે શાસ્ત્રકાર યત્ન કરતા આવ્યા છે.
મુક્તાવલીમાં યોગિક શબ્દનું આ લક્ષણ છે. “ચગાવાયેવાર્થે લુચ તથૌ”િ જ્યાં અવંયવાર્થને જ બંધ હોય છે એ વૈગિક. રૂઢ શબ્દનું આ લક્ષણ છે – " यत्रावयवशक्तिनरपेक्ष्येण समुदायशक्तिमात्रण बुध्यते तद्रढम्"
જ્યાં અવયવાર્થની અપેક્ષા વિના સમુદાય શક્તિ માત્રથી બાધ થાય છે એ રૂઢ.
ગરૂઢ શબ્દનું આ લક્ષણ છે. “यत्र तु अवयवशक्तिविषये समुदायशक्तिरप्यस्ति तद्योगरूढम् " - જ્યાં અવયવશક્તિમાં સમુદાયશક્તિ પણ છે એ ગરૂઢ ગરૂઢ શબ્દમાં રૂઢિ માનવાનું પ્રયોજન મુક્તાવલીમાં આમ કહ્યું છે - " रूढिज्ञानस्य केवलयौगिकार्थज्ञानप्रतिबन्धकत्वम्"
રૂઢિજ્ઞાન, કેવલ ગજન્ય અર્થ જ્ઞાનનો પ્રતિબન્ધક છે. “વારિક” અહી ગજન્ય અર્થ જલથી જન્મેલ શંખ, છીપ, ઈત્યાદિ સર્વનું જ્ઞાન કરાવે છે. ત્યાં રૂઢિ પદ્મથી ઈતર શંખ, છીપ ઈત્યાદિના જ્ઞાનને રેકી દે છે. વૈગિક નામજ લક્ષણ હેવામાં તે વિવાદ નથી. રૂઢ શબ્દના વિષયોમાં બે મત છે. કેટલાક ઉણાદિકેથી સિદ્ધ થએલ શબ્દને વૈગિક માને છે અને કેટલાક ઉણાદિ સિદ્ધ શબ્દને રૂઢ માને છે. એજ કહ્યું છે
“વા િચુના રઘુનાથ'
ઉણાદિક શબ્દ વ્યુત્પન્ન અર્થાત્ ઐગિક અને અવ્યુત્પન્ન અર્થાત રૂઢ છે. તેથી ઉણાદિ સિદ્ધ શબ્દોને રૂઢ માનવાવાળા જે એમ કહે
દિલાવ
ગજન્ય અ
ય શખ, છીપ, છા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
નામલક્ષણવિચાર..
૨૯
કે રૂઢ નામને કાંઈ અવયવાર્થ થતો જ નથી, એથી લક્ષણને ભાગ ભિન્ન થશે. રૂઢ નામ લક્ષણ નથી બની શકતું તે તે સમીચીન નથી? કેમકે રૂઢ નામ પણ નિરર્થક નથી થતું. સમુદાયમાં શક્તિથી એને પણ અર્થ થાય છે. અમે ૮૧ એકાશી અલંકાર માનશું. એમાંથી રૂઢ નામ ત્રણ છે. અલ્પ, મુદ્રા અને સૂક્ષ્મ. અલ્પ એટલે ડું. તેથી જ્યાં અલ્પતા ચમત્કારિક હોય ત્યાં અલ્પ અલંકાર. મુદ્રા એટલે મહાર છાપ. તેથી જ્યાં મુદ્રાચાય ચમત્કારિક હોય ત્યાં મુદ્રા અલંકાર. જે. મકે દીપકન્યાયથી દીપક અલંકાર અને સૂક્ષ્મ શબ્દનો અર્થ અન્યને જ્ઞાત ન હોય એ રીતે બતાવવું. તેથી જ્યાં સૂક્ષમતા ચમત્કારિક હોય ત્યાં સૂક્ષ્મ અલંકાર. ચમત્કાર અથવા શેભાકરવ. તે એ અલંકારના નામથી લભ્ય છે. એ નામેથી પણ એ અલંકારના સ્વરૂપને બંધ સ્પષ્ટ થઈ જાય છે. મેટાં વૈગિક નામની અપેક્ષા ન્હાનાં રૂઢ નામથી અલંકારનું જ્ઞાન હોવું એ લાઘવની અતિશયતાથી અધિક ઉપગી છે.
એવું નહિ કહેશે કે ગરૂઢનામનો અર્થ તે ગશકિતએ કરીને જ થાય છે. રૂઢિ કેવલ એટલા માટે અંગીકાર કરવામાં આવી છે કે ગરૂઢ શબ્દોમાં ગજન્ય અર્થને કઈ જગાએ અધિક અર્થ થઈ જાય છે. અને કઈ જગાએ ન્યૂન અર્થ રહી જાય છે. એ જગોએ રૂઢિથી કેવલ ગજન્ય અર્થ ઘટાડી લેવામાં આવે છે, અથવા વધારી લેવામાં આવે છે. જેમકે નીરધિ શબ્દને ગજન્ય અર્થ જલનું અધિકરણ છે, પરંતુ એથી રૂઢિ અંગીકાર કરવામાં આવી છે, કે ઘટાદિકેની વ્યાવૃત્તિ કરવામાં આવે અને ક્ષીર સમુદ્રાદિમાં પણ નીરધિ શબ્દને પ્રયોગ થઈ શકે. ઘટાદિકમાં નરધિની વ્યાવૃત્તિ કરીને સમુદ્રમાં નિયમન કરવું એ તે ગાર્થનું ઘટાડવું છે, અને વધારવું એ છે કે નીરધિ શબ્દને ક્ષીરનીરધિ એ ક્ષીર સમુદ્રમાં પ્રયોગ થવો એ અલંકારોનાં ગરૂઢ નામ છે. એમાં અર્થ તે ગજન્યજ કરવામાં આવશે. એમાં કેટલાંક લક્ષણ તે નીકળે છે, પરંતુ સર્વ લક્ષણ નથી નીકળી શકતાં. જેટલા અંશ આ નામના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર, અર્થમાં આવેલ નથી એનું લક્ષણ વાક્યમાં જુદું લખ્યા વિના કામ ચાલી શકતું નથી. કેમકે યોગરૂઢ નામથી અવયવાર્થવિશિષ્ટ રૂઢિ બેધ્ય અર્થનું જ્ઞાન થાય છે. એ મુકતાવલીનાં લક્ષણથી સ્પષ્ટ છે. અને વાચસ્પત્ય કષકારે પણ કહ્યું છે :अवयवशक्त्या समुदायशक्त्या, च अर्थबोधके पंकजशब्दादौ ।।
અવયવશકિતથી અને સમુદાયશકિતથી અર્થને બધ કરાવવાવાલા પંકજ આદિ શબ્દ છે.
___" तत्रहि उभयशक्त्या पङ्कजन्मकर्तृत्वरूपावयवार्थविशिष्ट પ્રવૃત્તાિણા વોર છે”
પંકજ શબ્દમાં ઉભય શક્તિએ કરીને પંથી ઉત્પન્ન લેવા રૂપ અવયવાર્થ સહિત પદ્યત્વ ધર્મ સહિત પદ્યને બેધ છે.
उभयार्थबोधनाच्च पङ्कजाते कुमुदादौ स्थलजाते पद्मे च न तत्पदप्रयोगप्रसंङ्गः।
બને અર્થને બાધ હોવાથી પંકથી ઉત્પન્ન થએલ કુમુદાદિમાં અને સ્થલથી ઉત્પન્ન થએલ પદ્યમાં પંકજ પદના પ્રયોગનો પ્રસંગ નથી અને “ક્ષીરનીરધિ” આહીં ગાથેની પ્રતીતિ વિના કેવલ રૂઢિબેધ્ય સમુદ્રની પ્રતીતિ થાય છે એમાં કારણ એ છે કે નીરધિની સાથે ક્ષીરને અવયવ નથી બનતે. એવી જ રીતે “
નિષ્ઠવા રાણી, વનવા સૌપ, કુરચૂર ઇત્યાદિમાં જાણું લેવું. ગરૂઢ નામ અનેક છે. પાણિગ્રહણ નામને ગાર્થ “હાથ પકડ” થાય છે, તેથી હાથ પકડ તે વિવાહ, સહાય દેવી, ખેંચવું ઇત્યાદિમાં સર્વત્ર છે. જેમકે –
યથા, જતાં ગહન વનમાંહિ, શબરે પકડયે કર રતિને કાજ; પ્રકટ્યાં તુજ રિપુ સ્ત્રીને, એક સંગ ભય કેપે ગ્લાનિ લાજ.
પરતુ સર્વત્ર અતિવ્યાપ્તિ દૂર કરવાને વાસ્તે વિવાહમાં રૂઢિ છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “પળઝvi વિવા, વિવાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
નામલક્ષણ વિચાર
માણિતિ” પાણિગ્રહણ નામના ગાર્થમાં વિવાહ એ અંશ નથી આવેલે. પાણિગ્રહણ વિવાહનું એક અંગ છે. પરંતુ રૂઢિથી ભાર્યપ્રાપ્તિ હેતુરૂપ પાણિગ્રહણને બંધ થઈ જાય છે. એ નામ કિયાવાચી છે. ત્રિફલા નામને ગાથે ત્રણ ફોને સમુદાય છે તેથી એ તે ત્રણ ફલના સમુદાયમાં સર્વત્ર છે, પરંતુ અન્યત્ર અતિવ્યાપ્તિ મટાડવાને માટે “હરડે, બહેડા અને આમળા” રૂ૫ ત્રણ ફોના સમુદાયમાં રૂઢિ છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે -
ત્રિા હરિતક્રયાવિપત્રિ” ત્રિફલા નામના ગાર્થમાં “હરડા, બહેડા, આમળાં” એ અંશ આવેલ નથી, પરંતુ રૂઢિથી “હરડા, બહેડા, આમળાં” એ ત્રણે ફલેના સમુદાય રૂપ અર્થને બંધ થઈ જાય છે. આજ ઉપમા અલંકાર નામને ગાર્થ “સમીપ કરીને કરેલ વિશેષ જ્ઞાન” છે, પરન્તુ સમીપ કરવાથી ન્યૂનતા, અધિકતા અને સમતા એ સર્વનું જ્ઞાન થાય છે ત્યાં સમતામાં રૂઢિ છે. અતિશયોક્તિ અલંકારના નામને ગાર્થ લંઘનની ઉક્તિ છે. તે લંઘન તે આજ્ઞા, સમુદ્ર, પર્વત લેકસમા ઇત્યાદિમાં સર્વત્ર છે, પરન્તુ અન્યત્ર અતિવ્યાપ્તિ મટાડવાને માટે લેકસીમાના લંઘનમાં રૂઢિ છે. અહી એગ અને રૂઢિની મિશ્રિતતાથી લકસીમા લંઘનરૂપ અર્થને બંધ થાય છે. અતિશયોક્તિ નામના ગાર્થમાં લોકસીમા એ અંશ આવેલ નથી, પરંતુ રૂઢિથી લકસીમાતિલંઘન એટલા અર્થને બોધ થઈ જાય છે અને આ અલંકારના સ્વરૂપમાં આથી અતિરિક્ત કે અંશ શેષ નથી. એથી અન્ય લક્ષણ બનાવવાની કાંઈ આવશ્યક્તા નથી. અપ્રસ્તુતપ્રશંસા અલંકારના નામને
ગાથે અપ્રસ્તુતકથા છે. તે અપ્રસ્તુતકથા તે કઈ પ્રસંગમાં અથવા અપ્રસંગમાં સર્વત્ર કહેવામાં આવે છે.
યથા. कहत मात जसुमत कहांनि पौढे हरि पलना, रामनाम भूपति भयौ मुसिय ताकॅहँ ललना ।
पितुआज्ञा वन वसिय हरिय तिय तहां लंकपति, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
કાગ્ય શાસ્ત્ર.
सुनतक्रुद्ध वढिविसर सुद्ध बक उठे अतुर अति ॥ सौमित्रि धनुष धनु धनुष कहां रही थकत मा चकत सी वह बालकृस्न भुविपाल तुव रखहु प्रस्न नित तखतसी ॥
પરન્તુ અન્યત્ર અતિવ્યાપ્તિ નિવારણને માટે પ્રસંગમાં કહેલ અપ્રસ્તુત કથામાં રૂઢિ છે. આહીં યોગ અને રૂઢિની મિશ્રિતતાથી પ્રસંગમાં કહેલ અપ્રસ્તુતપ્રશંસારૂપ અર્થને બંધ થાય છે. અપ્રસ્તુત પ્રશંસા નામના ગાર્થમાં પ્રસંગમાં કહેલ આ અંશ આવેલ નથી, પરતુ રૂઢિની મિશ્રિતતાથી પ્રસંગમાં કહેલ અપ્રસ્તુતકથા એટલા અર્થનો બાધ થઈ જાય છે. અને આ અલંકારના સ્વરૂપમાં આથી અતિરિક્ત કેઈ અંશ શેષ નથી. એથી અન્ય લક્ષણ બનાવવાની કાંઈ આવશ્યકતા નથી. નામ રાખવાવાળાની ઈચ્છાનુસાર પ્રસિદ્ધિને રૂઢિ કહે છે. અમે અલંકારના ગરૂઢ નામમાં આ રીતિથી રૂઢિને કહીશું. રૂઢિનું પ્રયોજન અતિવ્યામિ નિવારણને માટે છે, જેને ઉક્ત પ્રકારથી સર્વત્ર સ્વયં ઘટાવી લેવું.
એવું નહી કહેશે કે જેને કોઈના કહેવાથી અથવા કોષથી પાણિગ્રહણ” નામ વિવાહનું છે. એજ પાણિગ્રહણ શબ્દથી વિવાહને સમજશે અથવા તે હાથ પકડવાનેજ સમજશે ઈત્યાદિ. તેથી નામજ લક્ષણ ત્યારે બની શકે છે કે જ્યારે જે નામને અર્થ છે, એમાં જ તમામ વાત આવી જાય અને ઉપરાંત કાંઈ કહેવું ન પડે. જે ઉપરથી કહેવામાં આવશે એજ અંશ લક્ષણુમાં ઉમેરવું પડશે. કેમકે વૃધ્ધોથી, કેષથી, અથવા વ્યાકરણથી સાંભળ્યા વિના તે રૂઢ અને વૈગિક શબ્દને પણ કોઈ સમજી શકતું નથી. માતાદિથી સાંભળ્યા વિના મનુષ્ય, મનુષ્યની વાણું પણ નથી બોલી શકતું, અને અલંકારેના ગરૂઢ નામમાં રૂઢિથી ઇતર કઈ અર્થ ઉપરથી નથી લાવ પઠતે. એવું પણ નહીં કહેશે કે જ્યાં વાક્યર્થમાં અન્ડયા
પપત્તિ અથવા તાત્પર્યાનુપપત્તિ હોય ત્યાં વાક્યર્થમાં અન્વયાદિ લેવાને માટે લક્ષણ કહેવામાં આવે છે. સંજ્ઞા તો એકજ પદ છે. આની ક૯૫ના વખતે અન્વયાનુપપત્યાદિકનો પ્રસંગજ નથી જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
નામલક્ષણ વિચાર. જો ધ ફ્યુતા” આ વાક્યમાં કાક શબ્દથી દયુપઘાતક માત્રનું ગ્રહણ થાય છે. “જો શૈતિ” આમાં કેવલ શબ્દ
જ પ્રવેગ કરવામાં આવે એમાં તો કેવલ કાકનું જ ગ્રહણ થાય છે; કેમકે ઉપલક્ષણમાં અન્વયને બાધ નથી. એથી વાકયની આવશ્યકતા નથી. અહીં તે તાત્પર્યને બાધ છે. તેથી ધેરી કવિઓએ કાવ્યશભાકર ધર્મરૂ૫ અલંકાનાં ઉપમાદિ નામ રાખેલ છે. તે એ એ નામાર્થો સબંધી કાવ્યશભાકરધર્મરૂપ ચમત્કારોનાં ઉપલક્ષણથી ગ્રહણ ન કરે તે કવિના તાત્પર્યને બાધ થાય છે. ધરીએ પ્રત્યેનીક ન્યાયથી પ્રત્યેનીક અલંકાર માન્ય છે. આને અક્ષરાર્થ વફ્ટમાણુ પ્રત્યેનીક અલંકારના પ્રકરણમાં કહેવામાં આવશે. અહીં ચમત્કાર પક્ષમાં છે. આ વાગ્યાથે તે અનીક પ્રતિ કરવું એ છે, તેથી અહીં વિશ્રામ કરે તે પક્ષીના પક્ષી પ્રતિ કરવું, પક્ષીનું કરવું, પક્ષીના પક્ષીનું કરવું ઈત્યાદિ પક્ષ સંબંધી ચમત્કારેનું ગ્રહણ ન હોવાથી વક્તાના તાત્પર્યને બાધ થાય છે. પક્ષીને પક્ષી પ્રતિ કરવું ઇત્યાદિ લાર્થ છે. પક્ષતા સબંધ છે; અને પ્રયેાજન લાઘવથી કહેવું એ છે. સર્વને ગણાવવાથી ગૌરવ થાય છે. એમ નહી કહેશે કે ધેરીનું એ તાત્પર્ય હતું તે સૂક્ષમ ઈત્યાદિની પેઠે આ અંલકારને “ સર્વ સંગ્રાહક પક્ષ”નામ કેપ ન રાખ્યું? કેમકે એ વિષયને કઈ ન્યાય હોય તે એથી એ અલંકારનું પ્રદર્શન કરવાથી હૃદયંગમ સારું થાય છે. એથી અન્ય પણ મુદ્રા ન્યાયથી મુદ્રા, દીપક ન્યાયથી દીપક આદિ અલંકારોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને સાહિત્ય શાસ્ત્રમાં ઉપલક્ષણથી સજાતીય ચમત્કારને સંગ્રહ થઈ જાય છે.
એવું પણ ન કહેશો કે કવિ નામ રાખે એ તે લક્ષણ રૂપજ હોય છે. જતિષ, ન્યાય, વ્યાકરણ આદિ શાસ્ત્રકારોએ નવીન વાર્તા કલ્પીને “કુજ્યા, અગ્રા, ચરજ્યા, ઉમણ્ડલ, સમવાય, વિભકિત, ઉપસર્ગ ” ઈત્યાદિ સેંકડો ચગરૂઢ નામ નવીન કલમાં છે. તેમાં કોઈ નામમાં લક્ષણ એગ્ય અર્થ નથી નીકળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૨૪
કાવ્ય શાસ્ત્ર.
કેમકે અમારૂં મુખ્ય તાત્પર્ય અલંકારાનું નામ રાખવાવાળાના નામમાંજ લક્ષણુ હાવામાં છે. એ અલકારીનાં સમસ્ત નામ લક્ષણરૂપ છે. એવુ' ન કહેશેા કે આદિમાં અલંકારોનાં નામ રાખવાવાળાનાં નામમાંજ લાવવાનું તાત્પ હતું, એ કાઇ પ્રમાણુથી નક્કી કર્યું? કેમકે સમસ્ત અલંકારોનાં નામજ લક્ષણ છે, એ પ્રત્યક્ષ પ્રમાણુ છે. અન્ય લાઘવ સર્વમાન્ય હોવાથી સાહિત્ય શાસ્ત્ર પ્રસિદ્ધ સહૃદયાના હૃદયની સાક્ષિરૂપ પ્રમાણ પણ અહીં છે.
ધારીઓએ અલકારાનાં નામ ઉદાહરણેાના અનુસાર રાખ્યાં છે, એ તે અવ્યાપ્ત્યાદિ દ્વાષ રહિત છે. અને ભરત ભગવાન ઈત્યાદિએ પણ લભ્ય ઉદાહરણ્ણાના અનુસાર એ અલ કારાનાં લક્ષણ અનાવ્યાં છે, પરન્તુ એ તે મહુધા અવ્યાત્યાદિ દોષ સહિત છે. ધારિયાનાં નામ રૂપ સ્પષ્ટ થઇ રહેતાં ફરી અન્ય તટસ્થ લક્ષણાનુ મનાવવું એ તા ભૂલ છે.
काव्य निरूपण.
“ રત્નાકર ” લખે છેઃ—
કાવ્યનું યથાર્થ નિરૂપણ એક એવા વિષય છે કે જેના ઉપર સાહિત્યકારો લાંબા વખતથી પાતપાતાના મતને અનુસાર ઘણું જ લખતા આવે છે. તથાપિ ો ધ્યાન દઈને વિચારીએ તા . એના ગ્રન્થાથી સંપૂર્ણ સતાષ થતા નથી. મૂળ વિષયા ઉપર એવા વાંધા પડ્યા છે કે એમાંથી કાઇ ઉપર એ ચાર સાહિત્યકારોની એક સંમતિ પ્રાપ્ત થવી ઘણી કઠિણુ છે. એકના લક્ષણને ખીએ અ ંગીકાર કરતા નથી અને ખીજાની વાતને ત્રીજો પરાસ્ત કરે છે. એથી પરિણામ એવું આવે છે કે ભણવાવાળા બિચારા ગભરાઇ જાય છે અને એમ નક્કી નથી કરી શકતા કે આપણે કાના મતને વાસ્તવિક સમજવા. કેટલાએકના તેા પેાતાના લખેલા ગ્રન્થામાં પણ એવા પૂર્વાપર વિરોધ પડે છે કે એના પોતાના સિદ્ધાન્તનુ જ સિદ્ધ થવુ અસભવિત થઈ પડે છે. આના સિવાય એ લેાકેામાંથી કાઇ કાઇએ આ વિષયને અતિ સૂક્ષ્મ અને કઠણ સમજી દ્રઢતાપૂર્વક પોતાના સિદ્ધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
કાવ્ય નિરૂપણ.
૨૫ તેને સ્પષ્ટ રૂપથી પ્રકાશિત કરવાનું સાહસ અનુચિત જાણી પ્રથમ દેડાદોડ કરી અંતે નાક ઉપર આંગળી રાખી ગયા છે, કે જેથી જીજ્ઞાસુઓ વાંચીને ગુંચવાડામાં પડી જાય છે અને એનું નિવારણ કરી અભિષ્ટાથ સુધી નથી પહોંચી શકતા. અંતમાં નિરાશ બનીને કાવ્યકળાકવિદ કહેવરાવવાના અભિલાષીઓને ભિન્નભિન્ન ગ્રન્થના લક્ષણો અને ઉદાહરણેને કંઠ કરી રાખીને તથા અવસર ઉપર અમુકને આ મત છે એટલું કહી દેવાને પિતાનું મુખ્ય કર્તવ્ય સમજી લેવું પડે છે.
સંસ્કૃત ભાષાના પંડિતેને તે સ્પષ્ટીસ્પષ્ટ કાંઈક બંધ પણ થઈ જાય છે. પરંતુ કેવળ પ્રાકૃત જાણવાવાળાઓને તે એટલું પણ જ્ઞાન થવું કઠિણ છે. કેમકે પ્રથમ તે પ્રાકૃતમાં એવા ગ્રન્થ બહુજ છેડા છે, કે જેમાં કાવ્યના સર્વ અંગેનું વર્ણન મળી આવે, બહુધા લેકોએ તે એક એક બલ્બ અંગેનાંજ પૃથક પૃથક્ વર્ણન કરીને છેડી દીધા છે અને બીજા જે ગ્રન્થો હાલ છે તેની પરિપાટી સંસ્કૃત કરતાં પણ અતિ કઠિણ છે. પ્રાકૃત ભાષાના કવિઓના બનાવેલાં ઉદાહરણે તે બહુધા પ્રશંસનીય છે, પરંતુ જ્યાં ત્યાં લક્ષણોમાં વિશેષ ધ્યાન ન દીધાથી તેઓ પોતાના સમજેલ અર્થને પ્રકાશ પ્રયુક્ત શબ્દો દ્વારા નથી કરી શક્યા, અથવા તો પોતે જ ભૂલ ખાધી છે. આવા વખતમાં પ્રાકૃત ભાષામાં એક એવો ગ્રન્થ લખવાની આવશ્યક્તા જોવામાં આવે છે કે જેનાથી ભણવાવાળાઓને કાવ્ય સબન્ધી આવશ્યક વાતને યથાર્થ બાધ પ્રાપ્ત થાય અને પોતે પક્ષપાત છેડી વિચાર કરવાને અભ્યાસ વધારે.
સર્વથી પહેલાં જે વાતને નિર્ણય થવો આવશ્યક છે તે એ છે કે કાવ્ય કેને કહે છે, અર્થાત્ કાવ્યનું લક્ષણ શું છે? હર કેઈ કાર્ય કરવા પહેલાં મનુષ્ય આટલું સારી રીતે જાણી લેવું જોઈએ કે હું શું કરવા ચાહું છું. નહિ તે એના ઉદ્દેશ્ય સાધનમાં બાધ આવવાની સંપૂર્ણ સંભાવના થશે. જેમ કે ઘર બનાવવાવાળા કારીગરને એવી ખબર ન હોય કે આ ઘર મનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
કાવ્ય સાર,
ભ્યોને રહેવા માટે બનાવવું છે, તે સંભવ છે કે એમાં એ કારીગર મનુષ્યને જવા આવવા જેવડું દ્વાર પણ નહિ બનાવે. આ સિવાય એ પણ સંભવ છે કે બારણેથી જોવામાં તે એના બનાવેલ ઘરને આકાર જે જોઈએ તે હેય પણ અંદરથી તે ઈટ પત્થરથી ભરેલું હોય અથવા છાપરૂં જ ન હોય. જે કોઈ મનુષ્ય સેનાની પાસે જઈને કહે કે મને એક કંકણ બનાવી દે, તે જ્યાં સુધી સોની એમ નથી જાણતા કે કંકણ અમુક ભૂષણને કહે છે, ત્યાં સુધી તે બિચારે શું બનાવી દેશે અને કદિ વિના સમજે, વિના સાંભળે બનાવવાનું સાહસ ઉઠાવે તે સંભવ છે કે કેઈ એક એવી વસ્તુ બનાવી દેશે કે જેનાથી હાથને કાંઈપણ સબંધ નહી હોય. એવી રીતે જે કવિ આ વાતને સારી રીતે ન સમજે કે કાવ્ય કેને કહે છે તે યથારૂચિ સમજ્યા વિના કાંઈ બનાવી તેને કાવ્ય માની લેશે. અને પોતાની રચનામાં એ વાતને લાવવાને યત્ન નહિ કરી શકે, કે જેનાથી વાકયને કાવ્યપદવી પ્રાપ્ત થાય છે. प्राचीन साहित्याचार्यो प्रणीत काव्यनां लक्षणो. ચન્દ્રાલેકાર લખે છે – निर्दोषा लक्षणवती सरीतिगुणभूषिता ।
सालंकाररसानेकवृत्तिर्वाकाव्यनामभाक।। દેષ વિનાની, સારા લક્ષણયુકત, રીતિસહિત, ગુણેએ સહવર્તમાન અલંકાર સહિત અનેક વૃત્તિવાળી જે વાણી તે કાવ્ય કહેવાય છે. સરસ્વતી કંઠાભરણકાર લખે છે –
निर्दोष गुणवत्काव्यमलङ्कारैरलङ्कृतम्।
रसान्वितं कविः कुर्वन्कीति प्रीतिं च विन्दति ॥ દેષ રહિત, ગુણવાળું, અલંકારથી સુશોભિત રસયુકત કાવ્ય કરનાર કવિ કાતિ તથા પ્રીતિને પામે છે. કાવ્યદીપિકાકાર આ પ્રમાણે લખે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રાચિન કાવ્યનાં લક્ષણે. कथ्यते काव्यमिष्टार्थव्यवच्छिन्ना पदावली. ઈષ્ટ એટલે અલૈકિક ચમત્કારી હોવાથી સહૃદય પુરૂષનાં અને મનને આનંદ કરનાર એવા જે અર્થો તે વડે વ્યવચ્છિન્ન એટલે વિલક્ષણ કરેલ એવી જે પદાવલી એટલે પદસમૂહ તે કાવ્ય કહેવાય છે. રિપુરે પૃત, પુતે નાતા, “તારે શત્રુ મરણ પામ્ય અને “તારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે.” ઇત્યાદિ વાક્યનાં શ્રવણથી ઉત્પન્ન થએલો આનંદ લેત્તર નથી. માટે એવાં વાકામાં કાવ્ય લક્ષણને અતિ પ્રસંગ નથી. તથાપિ લક્ષણ એવું ફલિત થયું કે લોકાર ચમત્કારી હોવાથી સાહદાનાં હૃદયને આકર્ષણ કરનારૂં જે વાક્ય તે કાવ્ય. તેનું જ નામ કાવ્ય કહેવાય છે કે જે નિત્યે વિલક્ષણ ચમત્કારી હોવાથી બળાત્કારે વશમાં લાવી સામાજીક જનેનાં મન રંજન કરે એનું ઉદાહરણ આ પ્રમાણે છે.
मानुषीभ्यः कथंनुस्यादस्य रूपस्य संभवः ।
न प्रभातरलं ज्योतिरुदति वसुधातलात् ।। માનુષી સ્ત્રીઓથી આવાં રૂપની ઉત્પત્તિ સંભવેજ કેમ? પૃથ્વીના તલથી લાવયે પરિપૂર્ણ એવું તેજ ઉત્પન્ન થાય જ નહીં.
उद्गीर्णदर्भकवला मृगी परित्यक्तनर्तना मयुरी ।
अपसृतपाण्डुपत्रा मुश्चति अश्रु इव लताः ॥ શકુન્તલાના પતિના ઘર પ્રત્યે પ્રયાણને સમયે વિરહથી હરિ ણીએ દર્ભના કવલને ત્યાગ કર્યો છે અર્થાત્ આહાર તજેલ છે, મયૂરીએ નૃત્યને ત્યાગ કર્યો છે અને લતાએ ખરી પડતા પત્રરૂપી અશ્રુઓના બિન્દુઓને જ જાણે પાડતી હેય નહિ શું?
आयि कठारे यशः किल ते प्रियं किमयशो ननु घोरमतःपरम् । किमभवद्विपिने हरिणीदशः कथय नाथ कथं बत मन्यसे ॥
હે નિષ્ફર શમ! તમને પ્રારંજનજન્ય યશજ પ્રિય છે તે સીતાને ઘેર વનમાં મોકલવા રૂપ જે અપયશ તે શું એના સમાન નથી? હે નાથ ! હરિણાક્ષી એવાં સીતાજીની વનમાં શું સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
થઈ તે વિષે જરાપણ વિચાર કરે છે? ઈત્યાદિ વાવડે સહદએને અનંતરજ કેસર આનંદને ફેલાવ કરે છે માટે તેમાં કાવ્યપણું જાણવું. કાવ્ય પ્રકાશકાર લખે છે –
तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कापि. દેષ રહિત, ગુણ સહિત, અલંકાર સહિત અને કયાંઈક ગૂઢ અલંકાર યુક્ત એવા જે શબ્દ અને અર્થ તે કાવ્ય. વૃત્તિકાર લખે છે –
कापीत्यनेनैतदाह यत् सर्वत्र सालंकारौ।
कचित्तु स्फुटालंकारविरहेऽपि न काव्यहानिः ॥
“કાપિ” એ પદે કરીને એવું જણાવ્યું કે શબ્દ અર્થ સર્વ લે સાલંકાર હેવા જોઈએ પણ કેઈ સ્થલે ફુટ અલંકાર ન હેય તેપણ કાવ્યત્વની હાનિ નથી.
કેઈપણ ભાષામાં કાવ્યની વ્યાખ્યા કરવી એ સંભવિત નથી. તે પણ મનુષ્ય પોતાની જાતને માટે કાવ્ય શું છે એ અનુભવથી શોધી શકે તેનું વર્ણન આપી શકાય. કાવ્યપ્રકાશકાર કાવ્યની વ્યા
ખ્યા આપવામાં એ પ્રમાણે જ અનુસરેલ છે. ઉપર જોયું એમ તે કાવ્યનું “ચ લક્ષણ” આપતા નથી પણ “૫ લક્ષણ” આપે છે. તેને કાવ્યની સ્વતંત્ર વ્યાખ્યા આપવાની મુશ્કેલી જણાઈ તેથી કાવ્યને માટે જરૂરનાં ત લીધાં છે, અને તેમને કાવ્યની વ્યાખ્યામાં એકત્ર કરીને આપેલ છે. વ્યાખ્યા કેવી રીતે ઉદભવ પામી એ નીચેની બીનાથી જણાશે.
કાવ્ય એટલે શું ? કાવ્ય એ એક મનરંજનતા યુક્ત વસ્તુ છે. ધારે કે અહિંયા એક મનરંજન કરે તેવું ચિત્ર છે તે તે કાવ્ય કહે. વાય કે નહિં? બીલકુલ નહિ. ત્યારે આપણે કહીએ કે કાવ્ય તે વાણુના વ્યવહારમાં સમાએલ છે. એમ માનીએ તે ગાયક ઘણાજ પ્રિય રાગથી ગાય છે, તે તે કાવ્ય કહેવાય? ના. એ પણ કાવ્ય ન કહેવાય. ત્યારે તે એ અર્થ યુક્ત શબ્દ વ્યવહાર છે. વારૂ! ત્યારે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રાચિન કાવ્યના લક્ષા.
૨૯
(C
""
''
ગર્થ: ”
રીતે તેા ઘણા ગદ્ય લખનારાની વાણી તે પશુ કાવ્ય કહેવામાં આવશે. ત્યારે આપણે વ્યાખ્યામાં “ અપવ ” ઉમેરશુ કે જે કાવ્યના પ્રદેશમાંથી એવી ભાષાને દૂર કરશે. “ — ” માત્ર શબ્દ કે માત્ર અર્થમાં સમાએલ નથી. શબ્દ અને અર્થ અને મળીને “ જાન્ય થાય છે. તેા તેમાં પ્રાધાન્યપણું શબ્દનુ છે કે અનુ` ? જો શબ્દનું પ્રાધાન્યપણ હોયતા “ સાથે શરૂ ” એમ વ્યાખ્યા કરવામાં આવશે અને જો અંનુ પ્રાધાન્યપણું હોય તે “ શન્તેન વિશિષ્ટ એમ વ્યાખ્યા કરવામાં આવશે. તે પણ “ રદ્દાર્થો જાયન એમ કેમ કહેવાય ? તે એમને આપણે એમ કહી શકશુ` કે કવચિત્ શબ્દ પ્રધાન હોય છે અને કવચિત્ અં પ્રધાન હોય છે અને કેટલીક વખત શબ્દ અને અર્થ અને સરખા પ્રાધાન્યપણાવાળા હોય છે. તેથી ચતુરાઇથી “ શવ્વા” દ્રાવ્યમ્ ” એમ કહેલ છે. હવે જો કાઇ દોષ રહિત ક'ઇ વસ્તુ બનાવે તે તે કાવ્ય કહેવાય ? ના. કાવ્ય નામને ચેાગ્ય થવા માટે કંઇક વિશેષ જરૂરતુ છે. અર્થાત્ ગુણેા. હવે આવું ( દોષ રહિત અને ગુણુ સહિત ) કાવ્ય મુખ્યત્વે કરીને અલંકાર યુક્ત હોય છે. પણ અલકાર કાવ્યમાં હાવાજ જોઇએ એવું કાંઇ નથી. કારણ કે કેક વખત જ, અલખત્ત જવલ્લેજ, સારી કવિતા અલ'કાર વિનાની હોય છે.
'
કાવ્યશાસ્ત્રના લખનારાઓએ કાવ્યની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ આપેલ છે. એથી કાવ્યપ્રકાશકારે કાવ્યની વ્યાખ્યા કરી નથી. જેટલી વ્યાખ્યા આપેલછે તે તા માત્ર કાવ્યની તેની શેાધમાં આગળ વધવાના ઈરાદાથી કાવ્યનાં પ્રધાન તત્ત્વા આપેલ છે. મમ્મટનું કાવ્યનું' સ્વરૂપ વ્યવહારિક હાવાથી ઘણુ સારૂ છે. પરિચિત વર્ણ ન કરવાથી મમ્મટ કાવ્યના સ્પષ્ટ ખ્યાલ આપવામાં તેડુ પામેલા છે. ગૂઢાલ કારનું ઉદાહરણ આ પ્રમાણે છે.
यः कौमारहरः स एव हि वरस्ता एव चैत्रक्षपास्ते चोन्मीलितमालती सुरभयः प्रौढाः कदम्बानिलाः ।
ܕܕ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૩૦
કાવ્ય શાસ્ત્ર,
सा चैवास्मि तथापि तत्र सुरतव्यापारलीलाविधौ । रेवारोधसि वेतसीतरूतले चेतः समुत्कंठते ॥
પરદેશમાં પરનાયકની સાથે સંકેત કરનારી કેઈ નાયિકાનું પિતાના ઘરમાં આ વચન છે.
જે કુમાર અવસ્થાને હરનાર અર્થાત્ પાણિગ્રહણ કરનાર તેજ પતિ, તથા ચૈત્ર માસની રાત્રિઓ પણ તેજ, તથા હું પણ તેજ છું તથાપિ રેવાને કાંઠે વેતસી તરૂના તલને વિષે સંગ વ્યાપાર રૂપ લીલા કરવા માટે ચિત્ત ઉત્કંઠિત થાય છે. આ લોકમાં સ્કુટ અલંકાર નથી. તથા ગૂઢ અલંકાર ત્રણ છે. તે એવી રીતે કે સંગ ગ્ય પતિ આદિકનું વિદ્યમાન પણ કહેવાથી ઉત્કંઠાના કારણુને અભાવ છે, તેમ છતાં પણ ઉત્કંઠા રૂપ કાર્ય કથન કર્યું માટે વિભાવના અલંકાર થયે. તે શબ્દથી સાક્ષાત્ પ્રતીત થતું નથી, માટે ગૂઢ છે. અને પતિ આદિકનું સંનિધાન રૂપઅનુત્કઠાનું કારણ છતાં પણ અનુકંઠારૂપ કાર્ય નથી, માટે વિશેષેકિત અલંકાર થયે તે પણ શબ્દથી સાક્ષાત્ પ્રતીત થતા નથી. માટે ગૂઢ છે. અને “ ર” “” “વ” ઈત્યાદિ અનુપ્રાસ ખુટ છે; તથાપિ તે આ કાવ્યમાં હેનારા શુંગારાભાસને પ્રતિકૂલ હેવાથી તે અસ્કૂટજ છે. નાયક પર હોવાથી શ્રૃંગારને આભાસપણું જાણવું. ઉજસ્વિત્ અલંકાર ફુટ છે એવી શંકા પણ કરવી નહી, કેમકે જ્યાં રસાભાસ અન્યને અંગ હોય ત્યાંજ ઉર્જસ્વિત્ હોય છે. અહીં તે શૃંગારાભાસ પ્રધાન છે, અન્યને અંગ નથી, માટે ઉર્જવિત્ સંભવે નહી. સાહિત્ય દર્પણકાર લખે છે –
કાવ્યનું સ્વરૂપ એટલે લક્ષણ કેવી રીતનું એવી અપેક્ષામાં કઈ કહે છે:
तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कापीति.
દેષ રહિત, ગુણ સહિત, અલંકાર સહિત અને ક્યાંક ફુટ અલંકાર રહિત અર્થાત્ ગૂઢ અલંકાર યુક્ત એવા જે શબ્દ અને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
?
પ્રાચિન કાવ્યનાં લક્ષણો. તે કાવ્ય. આ વિચારવા જેવું છે. કેમકે જે કદાચ દેષ રહિત શબ્દાર્થ જ કાવ્ય હોય તો
न्यक्कारो ह्ययमेवमेयदरयस्तत्राप्यसौ तापसः सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः धिग्धिक् शक्रजितं प्रबोधितवता किं कुम्भकर्णन वा स्वर्गग्रामटिकाविलुण्ठनवृथोच्छूनैः किमभिर्भुजैः ।।
રાવણ કહે છે કે મારે એજ મેટે તિરસ્કાર કે મારે શત્રુઓ. તેમાં પણ આ તપસ્વી એ રામ શત્રુ; અને તે પણ આ લંકામાં જ રાક્ષસેના કુળને હણે છે. વળી મોટું આશ્ચર્ય એ છે કે રાવણ જીવે છે. ઈન્દ્રજીત તને પણ ધિક્કાર છે, ધિક્કાર છે. નિદ્રામાંથી જગાડેલા કુંભકર્ણથી પણ શું ? સ્વરૂપી ગામડાને તેડવામાં વૃથા બળ ધરનાર, એવા આ ભુવડે પણ શું ?
આ લેક અવિસૃષ્ટવિધેયાંશોષથી દૂષિત છે. માટે કાવ્ય કહેવાશે નહીં. અને એ લોકમાં રસધ્વનિ હોવાથી ઉલટું ઉત્તમ કાવ્યપણું સહૃદયનેએ અંગીકાર કર્યું છે. તેમાં પૂર્વોક્ત લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થશે. ત્યારે આ લોકમાં કેઈકજ અંશ દુષ્ટ છે પણ સર્વ નહીં. માટે જે અંશમાં દેષ છે તે અંશ દુષ્ટ અને ઈતર ભાગ તે અદૃષ્ટ હોવાથી કાવ્યજ કહેવાશે એવી પણ શંકા કરવી નહીં, કેમકે જે અંશમાં દેષ તે અકાવ્ય અને જે અંશમાં ધ્વનિ છે તે કાવ્ય એમ માનીએ તે દુષ્ટ અંશ પોતાની તરફ અકાવ્યપણાનું આકર્ષણ કરશે, અને વનિ અંશ પોતાની તરફ કાવ્યપણાનું આકર્ષણ કરશે એ રીતે બને તરફ આકર્ષણ થવાથી કાવ્યપણું અકાવ્યપણું કાંઈ પણ સિદ્ધ થશે નહીં. વળી શ્રુતિકરુત્વાદિ દેષ કઈકજ અંશને દૂષિત કરે એમ નથી; કિન્તુ એક અંશમાં રહેલ દેષ આખાં કાવ્યને દૂષિત કરે છે. ઘટે છે કે કાવ્યના આત્મારૂપ રસને અપકર્ષ કરનાર દોષ ન હોય તો તેમાં દેષપણું જ અંગીકાર કરાતું નથી. નહીં તે દેષમાં નિત્ય, અનિત્યત્વની વ્યવસ્થા જ થઈ શકશે નહીં જે ઇવનિકારે પણ કહ્યું છે –
વ્યા નહીં. એક અવિસ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાd.
श्रुतिदुष्टादयो दोषा अनित्या ये च दर्शिताः ध्वन्यात्मन्येव श्रृंगारे ते हेया इत्युदाहृताः
જે શ્રુતિ કવાદિ દેશે તથા જે અનિત્ય દે દેખાડ્યા તે ધ્વનિરૂપ શ્રગારમાંજ ત્યાજ્ય જાણવા.
વળી એમ માનવાથી કાવ્ય વિરલવિષય અથવા નિર્વિષયક થઈ જશે, કેમકે સર્વ પ્રકારે નિર્દોષ કાવ્યને જ અસંભવ છે. ત્યારે “ગોપ” આ પદમાં જે “ગ” છે, એને જa » એ અર્થ કરશું એમ માનતા હો તે ઈષત દોષવાલા શબ્દાર્થ કાવ્ય છે એવું સિદ્ધ થશે. ત્યારે નિર્દોષ શબ્દાર્થને કાવ્યપણું કહેવાશે નહી.
સતિ સંવે પોષાવિત” સંભવ છતાં ઈષત્ દોષવાલા શબ્દાર્થ એમ કહેતા હે તે તે પણ કાવ્યલક્ષણમાં કહેવા ગ્ય નથી. રત્નાદિકના લક્ષણમાં કીટાનુવેધાદિકના પરિવારની પેઠે એટલે જેમ કીટના અનુવેધાદિક રત્નનું રત્નપણું હણવાને સમર્થ નથી; પણ કિંમતમાં તારતમ્ય કરાવવાને સમર્થ છે. તેમજ શ્રતિકડુત્વાદિ દેષ પણ કાવ્યનું કાવ્યપણું હણ શકવાને સમર્થ નથી પણ તેવાં કાવ્યની કિંમત કંઈક ઓછી ગણાય છે. કહ્યું છે કે –
कीटानुविद्धरत्नादि साधारण्येन काव्यता । दुष्टेष्वपि मता यत्र रसायनुगमः स्फुटः ॥
જેમ કીટે વધેલું રત્ન પણ રત્નજ મનાય છે, અર7 નહીં. તેમ જે કાવ્યમાં રસાદિકનું જ્ઞાન સકુટ થતું હોય તે કાવ્ય દેષવાળું છતાં કાવ્યજ મનાય છે. વળી શબ્દાર્થને સગુણ એ વિશેષણ આપ્યું છે તે પણ અઘટિત છે, કેમકે ગુણે રસનાજ ધર્મ છે. એ પ્રકારે કહ્યું છે:
ये रसस्याङ्गिनो धर्माः शौर्यादय इवात्मनः જેમ શર્યાદિક આત્માના ધર્મ છે તેમજ ગુણે અંગભૂત રસનાજ ધર્મો છે, ઈત્યાદિ વાયે કરીને પૂર્વોક્ત લક્ષણકારેજ પ્રતિપાદન કરેલ છે, માટે શબ્દાર્થ રસના અભિવ્યંજક છે. રસના ધર્મ ગુણો ઉપચારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ
૩૩
શબ્દાર્થમાં પણ સંભવશે એમ માનતા હે તે તમને પૂછીએ છીએ કે તમે કાવ્યના સ્વરૂપ રૂપે માનેલા શબ્દાર્થમાં રસ છેકિંવા નહી? જે કદા નથી એમ કહેતા હે તે શબ્દાર્થમાં ગુણ પણ નથી. કેમકે રસના ધર્મ ગુણ, રસ ન હોય તે તે પણ ન જ હોવા જોઈએ. જે કદી શબ્દાઈમાં રસ છે એમ કહેતા હો તો લક્ષણમાં “સ ” એ પદને
સ્થાને “સૌ” એવુંજ વિશેષણ કેમ ન આપ્યું? શબ્દાર્થમાં ગુણવાનપણાની અનુપત્તિ હેવાથી“પરલૌ” સિદ્ધ થયું એમ કહેતા હે તેપણ “HTળો આ વિશેષણ છોડી દઈને “સ ” એ વિશેષણ આપવું તેજ એગ્ય છે. “પ્રાણીવાળા દેશ” ને બદલે
શર્યાદિકવાળા દેશ” કઈ કહેતું નથી. ગુણના અભિવ્યંજક શબ્દાર્થ કાવ્યમાં પ્રજવા એ “મુળ” એ પદને અભિપ્રાય છે, એવી શંકા પણ કરવી નહીં. કેમકે ગુણ કાવ્યમાં ઉત્કર્ષ આણનારા છે પણ કાવ્યના સ્વરૂપના આણનાર નથી. શબ્દ અને અર્થ કાવ્યનું શરીર છે, રસાદિક આત્મા છે, તથા ગુણે શર્યાદિકની પેઠે છે, દે કાણત્વાદિકની પેઠે છે, રીતિઓ અવયવોની સુસ્થિતિની પેઠે છે તથા અલંકારે કટક કુંડલાદિની પેઠે છે. એણે કરીને અલંકાર - હિત અને ક્યાંક ગૂઢ અલંકારવાળા જે શબ્દાર્થ તે કાવ્ય, એવું જે કહ્યું છે તે પણ પરાસ્ત થયું. કેમકે અલંકાર પણ કાવ્યમાં શોભા માત્રના જનક છે, પણ સ્વરૂપના સંપાદક નથી. માટે એણે કરીને વિદો: જાવ્યરીવિત’ વક્તિ એ કાવ્યના જીવનરૂપ છે. એ રીતે જે વક્રોક્તિ જીવિતકારે કહ્યું છે તે પણ પરાસ્ત થયું જાણવું. કેમકે વોક્તિ પણ અલંકાર છે.
અસ્કુટ અલંકારનું ઉદાહરણ આ પ્રમાણે છે – “ચઃ માર દુર” ઈત્યાદિ. આ પણ વિચારવા જેવું છે, કેમકે એ લેકમાં વિભાવના અને વિશેષકિત અસ્કુટ છે તે પણ તે બનેને મૂલ સંદેહસંકર અલંકાર ફુટ છે.
ગલોર્ષ કુળવાળા ઈત્યાદિ કાવ્યનાં લક્ષણને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર પરાસ્ત થય. જે કાંઈ ધ્વનિકારે કહ્યું છે. “ હથિયાત્મા શનિ
ત્તિ ધ્વનિ કાવ્યને આત્મા છે, ત્યાં પૂછીએ છીએ કે વસ્તુધ્વનિ અલંકાર ધ્વનિ અને રસધ્વનિ એ રીતે ત્રણ પ્રકારને ધ્વનિ આત્મા? કે કેવળ રસધ્વનિજ આત્મા? તેમાં પહેલે પક્ષ લીએ તે તે અનુચિત છે. કેમકે પ્રહેલિકાદિકમાં અતિવ્યાતિઆવશે માટે કદાચ બીજે પક્ષ લીએ તે અમે કબૂલ કરીએ છીએ કે જ્યારે રસધ્વનિ માત્રજ કાવ્યને આત્મા માનશો ત્યારે –
अत्ता एत्य निमज्जइ एत्य अहं दिअसरं पलोएहि । मा पहिअ ! रति अंध ! सेज्जाई मह निमज्जाहसिः ॥
આ સ્થલે મારાં સાસુ સૂએ છે. અહીં હુ સૂઉં છું. હે રતાંધલા પથિ! તું દિવસે જોઈ લે. મારી શય્યામાં સુઈશનહીઈત્યાદિ સ્થલે વસ્તુમાત્ર વ્યંગ્ય છે, ત્યાં કાવ્યત્વને વ્યવહાર કેમ? એવું પૂછતા હે તે ઉત્તર આપીએ છીએ કે એ સ્થલે પણ રસાભાસ ઇવનિત છે. માટેજ કાવ્યત્વને વ્યવહાર છે. જે કદી ધ્વનિમાત્રને કાવ્યાત્મા માને તે “લે ગામ યાતિ” દેવદર ગામ જાય છે. આ વાક્યમાં ભૂત્યને દેવદત્તની પાછળ જવું વ્યંજિત થયું. માટે એ વાકયને પણ કાવ્યપણું કહેવું પડશે. કાવ્યપણું છે એમ કહેતા હો તે તેમ બને નહીં કેમકે જે રસયુક્ત હોય તેને જ કાવ્યત્વને અંગીકાર છે.
આગ્નેય પુરાણમાં પણ તેમજ કહ્યું છે – "वाग्वैदग्ध्यप्रधानेऽपि रस एवात्र जीवितम्"
આ પુરાણમાં વાણનું ચાતુર્ય પ્રધાન છતાં પણ રસ જ જીવન રૂપ છે, એમ બતાવ્યું છે.
વ્યક્તિવિવેકકારે પણ કહ્યું છે – "काव्यस्यात्मनि अङ्गिनि रसादिरूपे न कस्यचिद्विमतिरिति."
કાવ્યરૂપ શરીરના આત્મારૂપ અંગી રસાદિકને વિષે કોઈની વિરૂદ્ધમતિ નથી. ધ્વનિકારે પણ કહ્યું છે –“ નહિ પરિઘરपात्रनिर्वाहेणात्मलाभ इतिहासादेरेव तत् सिद्धरित्यादि."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ત્વને લઇ
રહેલાં કેટલાંક રસ
રસવાળાં પદ્યમાં
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ
૩૫ કવિએ પૂર્વે બનેલી વાતને ગુંથીને નિર્વાહ કર્યો તેથી કાવ્યત્વને લાભ નહીં. કેમકે ઈતિહાસાદિકથી પણ તેને લાભ છે. ત્યારે પ્રબંધની અંદર રહેલાં કેટલાંક રસ રહિત પોને કાવ્યત્વ પ્રાપ્ત થશે નહી એવી શંકા કરવી નહી. કેમકે જેમ રસવાળાં પદ્યમાં રહેનારાં કેટલાંક નીરસ પદેને પદ્યના રસ વડે રસવાનપણુ મનાય છે તેમજ પ્રબંધમાં રહેનારાં નીરસ પળોને પણ પ્રબંધના રસે કરીને જ રસSજ જ વાનપણુ અંગીકાર કરેલ છે. માટે જે કાંઈ નીરસ પદ્યમાં ગુણના અભિવ્યંજક વાણું હોવાથી દેષના અભાવથી અને સાલંકારપણાથી કાવ્યત્વને વ્યવહાર છે, તે તે રસાદિમાન કાવ્યબંધની સમતાથી ૌણ છે. જે કાંઈ વામને કહ્યું છે –“ રીતિમાં વ્યય ” રીતિ કાવ્યને આત્મા છે, એ પણ અનુચિત છે, કેમકે રીતિ તે સંઘટ્ટનાની વિશેષરૂપ છે, અને સંઘટ્ટના અવયવ સંસ્થાનરૂપ છે અને આત્મા તે તેથી ભિન્ન છે.
ધવનિકારે કહ્યું છે – अर्थः सहृदयश्लाघ्यः काव्यात्मा यो व्यवस्थितः वाच्यमतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतो.
સહદય પુરૂએ વખાણવા ચોગ્ય કાવ્યના આત્મારૂપ જે અર્થ છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ છે. તેમાં વાચ્ય અર્થને જે આત્માપણ કહ્યું તે તે “શાવ્યાત્મા ધ્વનિઃ” કાવ્યને આત્મા ધ્વનિ છે, એ પિતાનાજ વચનના વિરેાધથી પરાસ્ત થયું જાણવું. ત્યારે હવે કાવ્યનું લક્ષણ કેવું હોવું જોઈએ એવી અપેક્ષામાં કહીએ છીએ. “વાર સામે આવ્ય” રસ સારરૂપ છે અને તેથી રસરૂપી આત્મા છે જેને એવું જે વાકય તે કાવ્ય કહેવાય છે. કેમકે રસ વિના કાવ્યત્વને જ અંગીકાર નથી માટે “તે ? જે આસ્વાદન કરાય તે રસ. આવી વ્યુત્પત્તિ વડે રસપદે કરીને ભાવ તદાભાસનું પણ ગ્રહણ જાણવું. તેમાં રસનું ઉદાહરણ આ પ્રમાણે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર, "शून्यं वासगृहं विलोक्य शयनादुत्यायकिञ्चिच्छनैः निद्राव्याजमुपागतस्य सुचिरं निवर्ण्य पत्युमुखम् , विश्रब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थली, लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता.
નાયક અને નાયિકા શયામાં સુતાં છે. તેમાં નાયિકા વાસગ્રહને શૂન્ય જોઈ શયામાંથી ધીમે રહીને કંઈક ઉઠીને કપટથી નિદ્રા કરતા પતિનું મુખ ઘણુવાર નિરખીને વિશ્વાસ પૂર્વક ચુંબન કરવા લાગી. તેવામાં પતિની માંચિત થએલી ગંડસ્થલી જોઈને તેણું લજાથી નમ્ર મુખવાળી થઈ અને પતિએ હસતા વદનથી તે બાલાનું ઘણું કાલસુધી ચુંબન કર્યું.
આ પદ્યમાં સંગ ઢંગારરસ છે. ભાવનું ઉદાહરણ આ પ્રમાણે છે.
यस्यालीयत शल्कसीम्नि जलधिः पृष्ठे जगन्मंडलम् । दंष्ट्रायां धरणी नखे दितिसुताधीशः पदे रोदसी ॥ क्रोधे क्षत्रगणः शरे दशमुखः पाणी प्रलम्बासुरः । ध्याने विश्वमसावधार्मिककुलं कस्मैचिदस्मै नमः ॥
જેની ત્વચાના સીમાડામાં સમુદ્ર લીન થઈ ગયે અર્થાત્ મત્સ્ય રૂપ, તથા જેના પૃષ્ટ ભાગને વિશે જગતમંડળ લીન થઈ ગયું અર્થાત્ કૂર્મ રૂપ, તથા જેની દંષ્ટ્રને વિષે ધરણું લીન થઈ, અર્થાત્ વરાહરૂપ, તથા જેના નખને વિષે દૈત્યરાજ હિરણ્યકશિપુ લીન થયે અર્થાત્ નૃસિંહ રૂ૫, તથા જેના પદને વિષે ભૂમિ, આકાશ અને સ્વર્ગ લીન થયાં અર્થાત્ વામનરૂપ, તથા જેના કેધને વિષે ક્ષત્રિયગણ લીન થયે અર્થાત્ પરશુરામરૂપ, તથા જેના બાણુને વિષે રાવણ લીન થયે અર્થાત્ રામચંદ્રરૂપ, તથા જેના હસ્તને વિષે પ્રલંબાસુર લીન થયે અર્થાત્ કૃષ્ણરૂપ, તથા જેના ધ્યાનમાં વિશ્વ લીન થયું, અથાત્ બુદ્ધરૂપ, તથા જેના અને વિષે અધાર્મિકેનું કુલ લીન થયું અર્થાત્ કકીરૂપ એવા કેઈક પુરૂષવરને નમસ્કાર કરું છું. આ પદ્યમાં લગShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
૩૭ વાનને વિષે ભક્તને પ્રીતિભાવ વ્યંગ્ય છે. રસાભાસનું ઉદાહરણ આ પ્રમાણે છે –
मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रिया स्वामनुवर्तमानः । अंगेण च स्पर्शनिमीलिताक्षी मृगीमकण्डूयत कृष्णसारः॥
કામદેવ શીવજીનું મન પ્રચુત કરવા ગયે અને અકાલે વસંત ખી. તે સમયે ભ્રમર પિતાની પ્રિયાને અનુસરત પુષ્પરૂપી એક પાત્રમાં મકરન્દરૂપ મને પીવા લાગ્યો તથા કૃષ્ણ મૃગનાં સ્પર્શવડે વીંચાણું છે નેત્ર જેનાં એવી મૃગીને શીંગડાં વડે મૃગ ખંજવાળવા લાગ્યા. આ પદ્યમાં સંજોગશ્રૃંગારના આલંબન પશુપક્ષી હોવાથી રસાભાસ જાણવો.
રસગંગાધરકાર લખે છે –
रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम् ।
રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. અર્થમાં રમણીયપણું એટલે કેત્તર આહૂલાદજનક જે જ્ઞાન તેનું વિષયપણું. આહલાદમાં લત્તરપણું એટલે સ્વાનુભવસિદ્ધ રામત્કાર નામને જાતિવિશેષ, એવા કેત્તર ચમત્કારીક આહૂલાદનું કારણ વારંવાર અનુસંધાનરૂપ ભાવના વિશેષ છે. “પુત્રજો નાતઃ” તારે ત્યાં પુત્ર જન્મ થયે,” “ધને તે રાજ્યામ” તુંને હું ધન આપીશ. આ ઠેકાણે વાકયાર્થના જ્ઞાનથી ઉત્પન્ન થનાર આનંદમાં કેસરપણું નથી. માટે એ વાક્યમાં કાવ્યલક્ષણની અતિવ્યાપ્તિ નથી. ખરું લક્ષણ એવું ફલિત થયું છે કે “ મારઝનમાવનાવિષાર્થ ગતિપવિરામ” ચમત્કારજનક ભાવનાને વિષય જે અર્થ તેને પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. પ્રાચીન કાવ્યનું આ લક્ષણ કહે છે –“ગલો કુળૌ સારુંજાજો રાજાથ વ્ય” દેષ રહિત ગુણ સહિત અને અલંકારયુક્ત જે શબ્દ અને અર્થ તે કાવ્ય. એ વિષે વિચાર કરીએ છીએ કે શબ્દ અર્થનું યુગલ પ્રમાણ વિના કાવ્ય કહેવાય નહી. “જાવ્ય પરે” કાવ્યને ઉંચે સ્વરે પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
કરાય છે. “જાવ્યવિન ” કાવ્યથી અર્થ જાણવામાં આવે છે. “ કુતમ નારા” કાવ્ય શ્રવણ કર્યું પણ અર્થ ન જા. આ પ્રકારે સારા જગતમાં પ્રસિદ્ધ એવા વ્યવહારથી કેવલ શબ્દવિશેષને જ કાવ્યપણ નિશ્ચય પ્રાપ્ત થાય છે. એવી શંકા લેશે કે શબ્દ માત્રને વિષે કાવ્યવ્યવહાર તે લક્ષણથી પણ થઈ શકશે. તે તેમ ક્યારે મનાય કે જે કદી શબ્દ અર્થના યુગલ વિશે કાવ્ય શબ્દની શક્તિને નિશ્ચય કરાવનાર કેઈપણ અતિ દ્રઢ પ્રમાણુ હોય તેજ. અમે તે એવા દ્રઢતર પ્રમાણને જ જોતા નથી. “ ગો * આ પ્રમાણુતે વિશ્વાસ કરવાને લાયક નથી. એ પ્રકારે શબ્દાર્થ યુગલને વિષે કાવ્ય શબ્દની શક્તિનું ગ્રાહક પ્રમાણ જ્યારે નથી ત્યારે પૂર્વોક્ત વ્યવહારથી શબ્દ વિશેષને વિષે સિદ્ધ થતી કાવ્ય શબ્દની શક્તિનું નિવારણ કરવાને કણ સામર્થ્ય ધરાવે? “પન વિનિન, નામાવકુમારિરિરિ પશુરામ”ઉપર કહ્યા પ્રમાણે નક્કી થએલા સિદ્ધાન્તથી કેઈએ કહ્યું છે કે વિનિગમનના અભાવથી શબ્દાર્થ બનેને વિષે કાવ્યપદની શક્તિ. તે પણ ખંડન કર્યું જાણવું. એ રીતે શબ્દ વિશેષને વિશેજ કાવ્યપણું સિદ્ધ થએલ છે, તે તેનું જ (શબ્દનું જ) લક્ષણ
ગ્ય છે. પણ સ્વકપલ કપિત શબ્દાર્થ યુગલનું લક્ષણ ઉચિત નથી. વેદપુરાણદિકના લક્ષણ વિષે પણ એજ ન્યાય જાણ. નહિત વેદને પાઠ કરે છે ઈત્યાદિ વ્યવહારને ઉછેદ થઈ જશે. વળી પ્રકાશાર્દિકે
“ગાવાલિયરત્વમેવ જથ્થર
प्रयोजक तच्च शब्द चार्थे चाविशिष्टमिति ॥ આસ્વાદનું જે ઉબેધકપણું તેજ કાવ્યપણાનું પ્રાજક એટલે કારણ. તે ઉધકપણું શબ્દ અર્થ યુગલમાં અવિશેષ રહેલ છે. માટે શબ્દ અને અર્થ બેનું યુગલ કાવ્ય; આમ માનવું તે પણ અયુક્ત છે. કેમકે રાગને પણ ધ્વનિકારાદિ સર્વ આલંકારિકેએ રસને
વ્યંજક માનેલ છે. માટે તેને પણ કાવ્યપણાની આપત્તિ થશે. બહુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૩૯
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. કહેવાથી શું? નાટયન જેટલાં અંગો છે તે પણ બહુધા રસના વ્યંજક છે માટે તેમને પણ કાવ્યપણુ પ્રાપ્ત થશે. એણે કરીને કેઈએ માન્યું છે કે રસના ઉદ્દબોધન કરવામાં જે સમર્થ તેજ કાવ્યલક્ષણથી લક્ષ્ય છે, તેનું પણ ખંડન જાણવું. પૂર્વોક્ત ત્રણે મતને લગતું સાધારણ દૂષણ આપે છે કે કાવ્યપદની અર્થ ઉપર પ્રવૃત્તિમાં જે નિમિત્ત તે શબ્દાર્થસમૂહમાંજ રહ્યું છે, અથવા પ્રત્યેકમાં રહ્યું છે. જે કહેશે કે નિમિત્ત સમુદાયમાં રહ્યું છે. તે જેમ “ નૌ” બે છે તે એક કહેવાય નહી. એ વ્યવહારની પેઠે શ્લોકવાકય કાવ્ય નહિ એવા વ્યવહારની આપત્તિ આવશે. કેમકે કાવ્યત્વરૂપ નિમિત્ત સમુદાયમાં રહ્યું છે, કેવલ શબ્દમાં નથી. માટે નિમિત્ત પ્રત્યેકમાં છે એ પક્ષ પણ ઘટે નહી, કેમકે એક પદ્યમાં કાવ્યદ્રય વ્યવહારની આપત્તિ આવશે, માટે વેદપુરાણનું લક્ષણ જેમ કેવલ શબ્દ વિષે ઘટે છે, તેમજ કાવ્યનું લક્ષણ પણ કેવલ શબ્દ વિષે અંગીકાર કરવું તેજ ઉચિત છે. લક્ષણમાં ગુણલકારાદિકનો નિવેશ પણ ઉચિત નથી. કેમકે “ઉહિત મve૪ વિધ” ચન્દ્રમડલ ઉદય પામ્યું. આ દૂતીનું અભિસાર વિધિપર અને અભિસારિકાનું નિષેધ પર તથા વિરહિણનું જીવનના અભાવપરના વાક્યમાં તેમજ નડતમ” સૂર્ય અસ્ત પામ્ય ઈત્યાદિ વાકયમાં ગુણ અલકારને અભાવ છે. માટે આ કાવ્ય અકાવ્ય છે એવી પણ શંકા કરવી નહીં. કેમકે જેમ તમારા અભિમત કાવ્યમાં તેમજ આ વાક્યમાં પણ કાવ્યનું જીવનરૂપ ચમત્કારીપણું સરખું છે. માટે ઉપરનું વાકયા અકાવ્ય કહેશે તે તમે માનેલું કાવ્ય પણ અકાવ્ય કેમ ન હોય? વળી ગુણાલંકારની કાવ્યમાં અનુગતિ પણ નથી. તેમજ “સુ ” દુષ્ટ કાવ્ય છે, આ વ્યવહારને બાધક વિના લાક્ષણિક માનવે તે પણ અયુક્ત છે. “સંયોજમાવવાના સંગી' મૂલમાં પશ્ચિ સંયેગના અભાવવાળો વૃક્ષ શાખાને વિષે પક્ષિ સંગી છે. આની પેઠે અંશ ભેદે કરીને દુષ્ટ કાવ્ય આ વ્યવહારમાં કોઈ બાધક નથી એમ શંકા પણ ન કરવી. કેમકે જેમ મલમાં પક્ષિ સંગે રહિત વૃક્ષ શાખાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર, વિષે પક્ષિ સગવાન છે, એવી પ્રતીતિ થાય છે, તેમ આ પદ્ય પૂર્વાધમાં કાવ્ય અને ઉત્તરાર્ધમાં કાવ્ય નહી એવી રીતે વિશ્વ પ્રસિદ્ધ અનુભવને અભાવ છે. તથા દોષને અવ્યાખવૃત્તિપણુ પણ અયુક્ત છે. માટે અંશભેદ કલ્પના પણ અયુક્ત છે. શર્યાદિકની પેઠે આત્માના ધર્મગુણનું તથા હારાદિકની પેઠે શોભાવનારા માત્ર અલંકારેનું શરીરને વિષે ઘટકત્વ પણ અનુપપન્ન છે. “સરસવ મિતિયાદિ
ચઢળે નિત” જે રસવાલું તેજ કાવ્ય એ પ્રકારે જે સાહિત્યદર્પણમાં નિર્ણય કર્યો છે તે પણ યુક્ત નથી. કેમકે વસ્તુતાએ જેમાં વસ્તુ માત્ર અથવા અલંકાર માત્ર મુખ્ય છે, એવાં કાવ્યોને અકાવ્યતાની આપત્તિ પ્રાપ્ત થશે. ઈષ્ટપત્તિ પણ માની શકાય નહિ; કેમકે તેમ માનતાં મહાકવિઓને સંપ્રદાય આકુલ વ્યાકુલ થઈ જશે. કેમકે “જલ પ્રવાહના વેગ નિપતન, ઉત્પતન ભ્રમણ તેમજ કપિ બાલેના વિલાસ મહા કવિજને વર્ણન કર્યા છે, પણ તેમાં કઈ રસ નથી. યથાકથંચિત્ પરંપરાએ રસને સ્પર્શ તેઓમાં છે એમ પણ માની શકાય નહી. કેમકે એવી રીતને રસસ્પર્શ તે “શ્ચારિ” “જmોધતિ” ગાય ચાલે છે, મૃગ દેડે છે, ઈત્યાદિ વાક્યમાં પણ સંભવે માટે ત્યાં પણ લક્ષણને અતિ પ્રસંગ થઈ જશે. કેમકે પદાર્થ માત્ર વિભાવ અનુભાવ વ્યભિચારીમાં જે તે એક રૂપજ હોય છે. માટે પરંપરાએ રસસ્પર્શ ત્યાં પણ સંભવે છે, તે અતિ પ્રસંગ આવશે માટે દકત લક્ષણ પણ સમીચીન નથી.
બસાહિત્યસરકાર” લખે છે – तत्र निर्दोष शब्दार्थगुणवत्त्वे सति स्फुटम् । गद्यादिवन्धरूपत्वं काव्यसामान्यलक्षणम् ।।
શ્રુતિ કટુત્વાદિ દોષ રહિત તથા સૈકુમાર્યાદિ ગુણો સહિત શબ્દ અર્થ જેમાં હેય એ જે ગદ્યપદ્યાદિ રૂપ બંધ અથાત્ પ્રબંધ તે કાવ્ય. એ રીતે કાવ્યનું સામાન્ય લક્ષણ જાણવું.
दोषे सति गुणैः किंवा किंवालंकरणैरपि ।
अतो निर्दोषसाद्गुण्यमेवात्राद्रियतां बुधैः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ શ્રુતિકડુત્વાદિ દેષ છતાં સૈકુમાર્યાદિ ગુણવડે ? તથા અનુપ્રાસ ઉપમાદિ અલંકારેવડે પણ શું ? અર્થાત ગુણ અને અલંકારવૃથા છે. માટે કાવ્યમાં નિર્દોષ અને સત્ એટલે અલંકારેને પણ પિતાના સ્વરૂપમાં અંતભવ કરી દેવાને સમર્થ એવા ગુણો ઉપર પંડિતાએ આદર રાખે. જે સ્ત્રી પુરૂષના શરીરને વિશે અવિવેકાદિ દે હાથ તે સુરૂપસ્વાદિ ગુણ તથા હારાદિ અલંકારે વૃથા છે. માટે અવિવેકાદિ દેષરહિત અને સુરૂપહારાદિ ગુણે સહિત શરીર હોય તેજ શેભે છે. તેમજ કાવ્યમાં જાણવું.
धर्मा रसा लक्षणानि रीत्यलंकृतिवृत्तयः ।
रसिकाहादका ते काव्ये सति च षड्गुणाः॥ કાવ્યમાં કયા ગુણે હોવા જોઈએ અને તે કેટલા પ્રકારના એવી અપેક્ષામાં કહે છે. “ઘ ” ઈત્યાદિ-ધર્મ એટલે માધુર્યાદિ ગુણે તથા રસ એટલે શૃંગારાદિ રસે, લક્ષણ એટલે શોભાદિ અક્ષરસંહતિ તથા રીતિ એટલે ગેડી, પાંચાલી ઇત્યાદિ તથા અલંકૃતિ એટલે અનુપ્રાસ ઉપમાદિ અલંકારે, ને વૃત્તિ એટલે મધુરાદિ અને શકિત આદિ વફ્ટમાણ. એ છ ધર્માદિ પદાર્થો રસિક જનને આહૂલાદ કરનારા છે. માટે કાવ્યમાં છએ ગુણ કહેવાય છે. જેમ સગુણ બ્રહ્મ ઈશ્વરમાં ધર્મ, રસ એટલે અદ્વૈતાનંદરૂપ મોક્ષ, લક્ષણ એટલે અણિમાદિ ઐશ્વર્ય, રીતિ એટલે સત્ પાલનાદિ વ્યવહારમૂલકાશ, અલંકૃતિ એટલે અલંકારસાધ્ય શોભા જેનો અપર પર્યાય છે એવી શ્રી, વૃત્તિ એટલે વેરાગ્યવડે વર્તન. પરમેશ્વરમાં એ છ ગુણે ભક્તિરસિક મુમુક્ષુઓને આહૂલાદ કરનારા છે તેમ કાવ્યમાં પણ જાણવા.
કાવ્યપ્રકાશમાં “તપ” ઈત્યાદિમાં તો રસ, રીતિ અને વૃત્તિ એ ત્રણે લીધેલ નથી અને તમે તે કાવ્યલક્ષણમાં ત્રણે લીધાં છે માટે પરસ્પર વિરોધ કેમ નહી? એનું સમાધાન એ છે કે અમારા કહ્યા પ્રમાણેજ કાવ્યપ્રકાશકારો અભિપ્રાય છે. તે એવી રીતે કે સગુણ નિર્દોષ સાલંકાર અથવા કયાંક ગુઢાલંકારયુક્ત જે શબ્દાર્થ તે કાવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
R
સ
.
એ રીતે પાતેજ "વ્યાખ્યા કરી, વ ોમા૬૬” આ ગૂઢાલ કારનું ઉદાહરણ આપીને “સત્ત્વ હિમષાન્યાબારુંવા રસને પ્રધાનપણું છે માટે અલંકારત્વ નહીં. એવું વ્યાખ્યાન કર્યું છે, તેથી રસ પણ લક્ષણમાં અભિપ્રેત છે એવું જણાય છે. લક્ષણમાં તે રસનું આવપદ છે નહી. અને ઉપરના વ્યાખ્યાન પ્રમાણે આવશ્યક તે ખરૂં માટે “ બાપુનો રસષો સમુચિતોનેંન્વયંસે જ માર્યાદિત રસના ધર્મો યાગ્ય વર્ષાથી વ્યક્ત થાય છે. એ રીતે નિટમાંજ કહ્યું છે તેથી ધસી રસ વિના ધર્મ માધુર્યાદિનાજ ગસભવ છે. એથી જણાય છે કે લક્ષણમાં રસગ્રહણ આવશ્યક છે, અને ગુણપદે કરીનેજ રસનું તથા રીતિ વૃત્તિનું ગ્રહણ છે, અને એ પ્રમાણેજ મારૂ કહેવુ છે; માટે વિરોધ નથી. તેથી કાવ્યપ્રકાશને અનુસારેજ ચનાલકમાં જયદેવ કવિએ પણ લક્ષણ કર્યું છે. નિવા પ્રત્યાદિ.
જગન્નાથ પંડિતે રસગગાધરમાં કાવ્યપ્રકાશનું રક્ષણ કૃષિત કરીને પાતેજ કાવ્યનું રક્ષણ કર્યું છે.— रमणीयार्यप्रतिपादकः शब्दः काव्यमिति.
લોકાત્તર ચમત્કારજનક અર્થના પ્રતિપાદન કરનાર જે શબ્દ તે કાવ્ય. તે તા ૮ अयमात्मा ब्रह्म ” શાષન કરેલા ત્વ પદાર્થ જે આત્મા તેજ બ્રહ્મ; ઈત્યાદિ વેદાંતના મહાવાકયાને વિષે અતિ પ્રસન્ ક્તિ થાય છે. માટે એ દોષના પરિહારતા તેમણેજ વિચાર કરી કરવા, એથી અમે જે લક્ષણ કર્યું તે ચુખ્તજ છે.
ઉપર લખ્યા પ્રાચીન સાહિત્યાચાર્ટોનાં લક્ષણ વાંચવાથી સર્વ ફાઈને દ્રઢ થશે કે કાવ્યનાં લક્ષણમાં કાઈ કાઈના વિચારો મળતા નથી. સ કાઇએ પેાતપાતાનાં લક્ષણાનુ દ્રઢીકરણ કરાવવાને એક બીજાના મતાનાં ખંડન કર્યાં છે. એથી વાસ્તવિક લક્ષણ સમજવાને ઘણીજ અગવડ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે.
પ્રાકૃત સાહિત્યાચાોએ પણ કાવ્યનાં લક્ષણા લખ્યાં છે, પર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #102
--------------------------------------------------------------------------
________________
શનિ મતાનુસાર અબ હણ
તુ એ લક્ષણ સ્વતંત્ર નથી. પ્રાચીન સંસ્કૃત સાહિત્યાચાકૃત લસણના ઉલથા છે.
હવે જશવંતજશભૂષણકારકૃત કાવ્યનું લક્ષણ લખી પ્રાકૃત સાહિત્યાચાર્યોનાં લક્ષણેનાં ખંડનમંડન માટે અમે શ્રીયુત રત્નાકરના વિચારે લખીશું.
જશવંતજશોભૂષણકાર લખે છે –
“ ધાતુથી કવિ શબ્દ બન્યો છે. ધાતુ પાઠમાં કહ્યું છે કે “ શ કુ ધાતુને અર્થ શબ્દ છે. કવિ શબ્દનો અર્થ શબ્દને કરવાવાળા છે. શબ્દ બે પ્રકારના છે. ૧ કન્યાતિમા ૨ વર્ણાત્મક
વેચારિબ વીણાના આદિ છે. વર્તાતા એ છે કે જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એ અકારાદિ અક્ષર છે. એ બન્નેના બબ્બે પ્રકાર છે. રમણીય અને અરમણુય. તેથી વર્ણાત્મક રમણીય શબ્દના ઉચ્ચારણ કરવાવાળામાં કવિ શબ્દની રૂઢિ છે. કવિનું તાલશ કર્મ એ કાવ્ય. પરમેશ્વર પણ કવિ છે. આમાં પ્રમાણ આ કૃતિ છે.
વિની શી પરિવાર પરમેશ્વર કવિ છે. “ખનીજી” શબ્દનો અર્થ “નર વિના આથી મનને ગેરક છે. પણ અર્થાત્ સર્વવ્યાપી. રામ અર્થાત આપજ સ્થિત. તાત્પર્ય એ છે કે કેઈનું અવલંબન કરીને એ નથી રહેતું. સમાત એનું અવલંબન કરીને રહે છે. પરમેશ્વર કવિ છે, ત્યારે પરમેશ્વરની વાણી જે વેદ છે તે કાવ્ય છે, એ સિદ્ધ થયું. અને “સર્વવ્યાપી ઇત્યાદિ વિશેષણોથી પરમેશ્વરની સ્તુતિ કરતા એવા વેએ પરમેશ્વરને કવિ એ વિશેષણ પણ આપેલ છે. એથી એ પણ સિદ્ધ થયું કે કવિ અત્યંત લાઘનીય છે. રામાયણ, મહાભારત અને ભાગવત આદિ પુરાણ પણ કાવ્ય છે. રામાયણમાં પ્રતિસર્ગ “માહિ ” એમ ઈતિશ્રીમાં લખ્યું છે અને આના ક્ત કવિ છે.
પ્રાચીને પણ કર્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
जाते जगति वाल्मीकौ कविरित्यभवद्ध्वनिः ।
कवी इति ततो व्यासे कवयस्त्विति दण्डिनि ॥
જગતમાં વાલ્મીકિના જન્મ પછી “વિ” એવા એકવચનાંત શબ્દ થયા. ક્રી વેદવ્યાસના જન્મ પછી “રો” એવા દ્વિવચનાંત શબ્દ થયા. અને દંડીના જન્મ પછી “ વય: એવા બહુવચનાંત શબ્દ થયા.
""
મનુષ્ય છાયાઅનુસાર કાવ્યનું નિરૂપણ કરતાં કેટલાક પ્રાચીના તા શબ્દને શરીર અને અને આત્મા માને છે. સહૃદય ધુરંધર ધ્વનિકારે એજ કહ્યું છે કે:-- अर्थः सहृदयश्लाघ्यः काव्यात्मा यो व्यवस्थितः । वाच्यप्रतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतौ ॥ સહૃદયાએ પ્રશ ંસા કરેલ અર્થ કાવ્યના આત્મા સ્થાપન કરવામાં આવેલ છે. એ અર્થના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેવામાં આવ્યા છે. અભિધેયા, અને વાચ્ચપ્રાય હોવાથી લક્ષ્યાર્થ એ મને વાચ્ય છે અને પ્રતીયમાન વ્યખ્યા છે. કેટલાક પ્રાચીન શબ્દ અર્થ એ બન્નેને તે કાવ્યનું શરીર અને વ્યંગ્યને આત્મા માને છે. પ્રતાપદ્રીય ગ્રન્થમાં વિદ્યાનાથે એજ કહ્યુ છે કે:— शब्दार्थौ मूर्तिराख्यातौ जीवितं व्यङ्गयवैभवम् । हारादिवदलंकारास्तत्र स्युरूपमादयः ॥
શબ્દ અને અર્થને કાવ્યની મૂર્તિ માને છે. વ્યંગ્યતાના વૈશવ જીવ છે. ઉપમાગ્નિ હારાદિની પેઠે એમાં અલકાર થશે, અમારા મતથી વિદ્યાનાથના મત સમીચીન છે. નિરર્થક શબ્દ કાવ્ય થતા નથી. એથી શબ્દ અને અર્થ અને મળીને કાવ્ય છે. જેમ કહેશેા નહિ કે " रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्. એવું કાવ્યનું લક્ષગુ માનશે। તા ફ્રી અહીં શબ્દ અર્થ મળીને કાવ્ય થાય છે, એ કેવી રીતે કહા છે ? કેમકે એમાં કેવલ શબ્દને કાવ્યતા વિષક્ષિત નથી, કિન્તુ રમણીય અનેકહેનાર શબ્દ કાવ્ય છે; એ વિવક્ષા
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રાચિન મતાનુસાર કાવ્ય લક્ષણ. છે. શબ્દ અને વાચાર્ય અને શરીરની પેઠે સ્થલ હેવાથી શરીર છે. લક્ષ્યાથે પણ વાચ્યાર્થ તુલ્ય જ છે. શરીર પણ અસ્થિ, માંસાદિ મળીને થાય છે. એવી જ રીતે શબ્દ અને અર્થ મળીને કાવ્યનું શરીર છે. વાચ્યાર્થ લક્ષ્યાથની અપેક્ષા વ્યંગ્યાથે સૂમ હેવાથી જીવપ્રાય છે. એમ કહેવાનું કારણ નથી કે વ્યંગ્યને જીવ માનશે તે વિના વ્યંગ્યનું કાવ્ય નિર્જીવ હેવાથી મૃતપ્રાય થઈને સર્વથા ત્યાગવા ગ્ય બનશે ? કેમકે લેકમાં પાષાણદિમય નિર્જીવ મૂતિ પણ રમણીયતાથી ગ્રાહ્ય છે. કેટલીક વાતો જે સજીવ મૂર્તિમાં હોય છે એ નિર્જીવ મૂર્તિમાં નથી હોતી. એવી જ કેટલીક વાતે જે નિર્જીવ મૂર્તિમાં હોય છે તે સજીવ મૂર્તિમાં નથી હોતી એ પ્રત્યક્ષ છે, અને એવી જ ઉક્ત મૂર્તિ સાહિત્યશાસ્ત્રમાં પણ રમણીયતાથી ગ્રાહ્ય છે. અસમ અને લંકારના ઉદાહરણમાં પ્રાચીનએ કહ્યું છે – न तन्मुखस्य प्रतिमा चराचरे ॥
યથા, नां कोई देवळ पूतळी, ना कोई रावळ रज्जा हेरी हेरी लाघसी, शहर उदेपुर मझ.
આ અભિપ્રાયથી વિદ્યાનાથે કાવ્યના શરીરને ઉક્ત લોકમાં મૂતિ નામથી કહેલ છે. વ્યંગ્ય વિના પણ કાવ્યત્વ તે રમણીયતા માત્રથી સિદ્ધ થઈ જાય છે.
યથા, रैनकी उनींदी राधे सोवत सवेरो भयें, झीनो पट तान रही पायनलौं मुखतै । सीसते उलट वैनी भाल व्हेके उर व्हेके, जानु म्है अंगूठन सौं लागी सूधे रुखतें । सुरत समर रीत जोबनकी जेब जीत,
सिरोमन महा अलसाय रही सुखते । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
हरको हराय मानो मैन मधुकर हूकी, धरी है उतार जिंह चंपेके धनुख तें ॥
હરિ રિબળ | शब्द अर्थ मृती नृप मान हु, व्यंग्य काव्यको जीव वखानहु ॥ गुन पूषन गुन दोष वताये, है भूषन भूषन मन भाये ॥
જેમ મનુષ્યમાં ઉદારતાદિ ગુણે છે, તેમ કાવ્યમાં પ્રસાદ આદિ ગુણ છે. ગુણ શબ્દને અર્થ લોકોને પિતાની તરફ ખેંચવાં. ચિન્તામવિ કેષકારે કહ્યું છે-“પુ માત્રા” એ કાવ્યના પ્રસાદ આદિ ગુણ પણ સહુને પોતાની સન્મુખ કરે છે. કાવ્યમાં ગુણની આવશ્યક્તાને માટે વ્યાસ ભગવાને અગ્નિપુરાણમાં આ આજ્ઞા કરી છે.
अलंकृतमपि प्रीत्यै न काव्यं निर्गुणं भवेत् । पपुष्यललिते स्वीणां हारो भारायते परम् ॥
અલંકાર યુક્ત હોય છતાં જે કાવ્ય નિર્ગુણ હોય તે પણ તે પ્રીતિ ઉપજાવી શકતું નથી. જેમકે ઓના અસુંદર શરીરમાં હાર ભાર રૂપજ થાય છે.
મનુષ્યના શરીર વિષયક પંગ્યાદિ દેવ અને આત્મા વિષયક કૃપતાદિ દેષ છે, તેમ કાવ્યમાં શ્રતિ કટવાદિ શબ્દદેષ અને અપુષાર્થ આદિ અર્થદોષ છે, એ સર્વથા વર્જનીય છે. હારાદિત શોભાકર હોવાથી ઉપમાદિ અલંકાર છે. એમ નહિ કહેશે કે કાવ્યના શરીરની કલ્પના ઉપમાદિ અલંકારની લોકાલંકાર ન્યાયથી અલંકારતા ઠરાવવાને માટે માનવામાં આવી છે. તે તે શબ્દ અને વાચાર્યે લક્ષ્યાથને શરીર અને વ્યંગ્યાર્થીને આત્મા માનશો ત્યારે વ્યથાર્થીને શોભા કરવાવાળા શબ્દાલંકાર અને અર્થાલંકારને લોકાલંકાર ન્યાયથી અલંકારતા બનશે નહી. લેકમાં અલંકારવ્યયહાર તે શરીરની શોભા કરવાવાળાને છે, આત્માની શોભા કરવાવાળાને નહિ. કેમકે આ સૂક્ષમ વિચાર કરીએ ત્યારે મનુષ્યનું શરીર તે અાદિમય હોય છે, અને લોકિક ભૂષણ રત્ન અવશુદિમય હોય છે. અનુપ્રાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય વાણ ઉપમાદિ અલંકાર કાવ્યના શરીર અથવા આત્મામયજ હોય છે. અર્થાત શબ્દાર્થમયજ હોય છે. અહી પણ ઉપમાદિ અલંકારની સમતા. લૌકિક અલંકારોથી નથી બનતી. એથી અહી તે યત્કિંચિત સમતાથી કાવ્યની મનુષ્યથી સમતા માની લેવી જોઈએ. ઉપમા પ્રકરણમાં વેદવ્યાસ ભગવાને કહ્યું છે
किंचिदादाय सारुप्यं लोकयात्रा प्रवर्तते. કિંચિત્ સારૂથી કયાત્રા અથાત લેકવ્યવહાર પ્રવૃત્તિ થાય છે.
આચાર્ય દંડીએ પણ કહ્યું છે – ययाकचित्सारूप्यं यत्रोद्भतं प्रतीयते उपमा नाम सा
જ્યાં જે તે પ્રકારથી સ્પષ્ટ સાહસ્ય પ્રતીત હાય એ ઉપમા અલંકાર, રસગંગાધારકારે કાવ્યનું આ લક્ષણ કર્યું છે.
रमणीयार्थप्रतिपादकः शब्दः कान्यम् । રમણીય અર્થને કહેવાવાળા જે શબ્દ એ કાવ્ય.
कहत अर्थ रमणीयको, जो शब्द जु नृपराय सोहै कान्य प्रसिद्ध जग, यह लच्छन सदभाय. “રત્નાકર લખે છે.” કાવ્યના લશણના વિષયમાં અનેક ભિન્ન ભિન્ન મત છે.
૧ જેમાં વસ્તુને મુખ્ય ધર્મ પ્રગટ થાય એવા વિવર્ણનને લક્ષણ કહે. છે. અને જે વસ્તુનું લક્ષણ કરવામાં આવે છે તે લક્ષ્ય કહેવાય છે. જેમ “મનુષ્ય જ્ઞાનવાનો પ્રાણ છે.” આ વાકયમાં મનુષ્યને મુખ્ય ધર્મ (અર્થાત બીજા પ્રાણુઓની અપેક્ષાએ એમાં જે વિશેષ છે તે) જ્ઞાનવાન તેવું કહે છે. તો “જ્ઞાનવાન પ્રાણ” મનુષ્યનું લક્ષણ થયું. અને મનુષ્ય જ્ઞાનવાન માણનું લક્ષ્ય થયું. દૂષણદર્પણમાં લક્ષણનું લક્ષણ આ પ્રમાણે છે.
ગુણ્ય કર્મ વાવવાન, “રાજીન” તિ પર મહિ
अतिव्याप्ति अव्याप्ति औ, होय असंभव नांहि ॥ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દેષ ન હોય તે વસ્તુને મુખ્ય ધમ વાચકવચનમાં આવે એવા પદમાં લક્ષણ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
re
કાવ્ય શાસ્ત્ર.
એમાંથી મુખ્ય મુખ્ય મતા ઉપર વિચાર કર્યો પછી અમારા સિદ્ધા
ન્ત લખવા ઉચિત જણાય છે.
હરિકવિએ સભાપ્રકાશમાં કાવ્યનું લક્ષણ આવું લખ્યું છે. रचना जो कविवचनकी काव्य वाहि निरधारि । नीरस हूँ पुनि होत है, काव्य सुकवि सुविचार ||
જે કવિના વચનની રચના તેજ કાવ્ય. સારા વિચારવાળા કવિઓની કવિતા નિરસ હાય તાપણુ કાવ્યજ છે એમ સમજવું. કાવ્યનું લક્ષણ “ કવિવચનની રચના ” કરવું ઠીક નથી. કેમકે જો કવિજીને પૂછ્યું હોત કે કવિનું લક્ષણ શું ? તે એ એમ કહેશે કે જે કાવ્ય કરે તે, અને જો કોઇ એમ કહે કે કવિ ચતુરને કહે છે, તે એનાથી આ પ્રશ્ન છે કે સંસારમાં જેટલી વાત છે એ સમાં જે ચતુર હોય એના વચનની રચનાને કાવ્ય કહેવું જોઇએ ? અથવા કાઈ એક વિશેષ વિષયના ચતુરની રચનાને કાવ્ય કહેવુ જોઇએ ? જો એ પ્રથમ કહેલની રચનાને કાવ્ય કહેશે તે અસંભવ દોષ લક્ષણમાં પ્રત્યક્ષ છે. કેમકે સર્વ વાતેામાં મનુષ્ય ચતુર કેવી રીતે થઇ શકે? અને જો કોઇએક વિષયમાં ચતુર ઉપર એનુ લક્ષ્ય છે તે બાકીના વિષયના ચતુરના વચનની રચનામાં રઅતિવ્યાપ્તિ થાય છે. આ સિ
૧ જો લક્ષણમાં લક્ષ્યના વિષયમાં કાઇ એવી વાત કહેવાઇ જાય કે જે લક્ષ્યમાં હાયજ નહિ; તેા એ લક્ષણને અસંભવ કહે છે. આ દ્વેષ લક્ષણમાં ન આવવા જોઇએ. જેમ કાષ્ટ મનુષ્યનુ લક્ષણ કહે કે “ ઉડવાવાળું પ્રાણી, એમાં ઉડવાના ધર્મ મનુષ્યના સંબંધમાં કહ્યો હોય તેા તે અસ ંભવ દોષ છે.
હનુમત ભૂષણકારે કહ્યું છે કે “ સમય હાય ન લક્ષ્યમેં હૈ સમવ નોય ” જ્યાં લક્ષ્યમાં સભવ હોય નહિ ત્યાં અસંભવ દોષ કહેવાય છે.
૨ લક્ષણમાં જે ધમ કહ્યો હોય તેજ ધમ જોએ અલક્ષ્યમાં હાય અર્થાત્ જે વસ્તુનું લક્ષણ કરવું ઈષ્ટ નથી એમાં પણ લક્ષણને ધર્મ આવી જતા હોય તા તેવા લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. જેમકે કાઈ ગાયનુ લક્ષણ શ્રૃંગવતી ' કરે તે એ લક્ષણમાં અતિવ્યાપ્તિ ષ આવશે; કેમકે ભે*સ અળદ ઇત્યાદિમાં એ લક્ષણની અતિવ્યાપ્તિ છે. હનુમતભ્રષણકાર લખે છે કે
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
. .
પ્રાચીન સતાવ.
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ
વાય એને એમ પ્રશ્ન કરીએ કે કયા વિષયના ચતુરની રચનાને કાવ્ય કહેવું? તે એને અવશ્ય કહેવું પડશે કે “કાવ્યમાં ચતુર.” બસ, પછી અન્યોન્યાશ્રય દેષ આવી જશે. કેમકે એના કહેવા પ્રમાણે અર્થ એ થયો કે જે કવિ બનાવે એ કાવ્ય અને કાવ્ય બનાવે તે કવિ. કવિની સાધારણ રાતદિવસની વાતચિતમાં પણ આ લક્ષણની અતિવ્યાપ્તિ થાય છે. નિરસ વચનરચનાના કાવ્યથવામાં કવિજી આ પ્રમાણ આપે છે કે જે વાકય વ્યવહારમાં કહેવામાં આવે છે. “અમુક કાવ્ય નિરસ છે, જેનાથી નિરસ વાક્યનું કાવ્ય થવું સ્પષ્ટ છે. મારી સમજ પ્રમાણે વાયવ્યવહારનું પ્રમાણ આ વિષયમાં માનનીય નથી. કેમકે વાક્ય વ્યવહારમાં ને “શબ”ને મરેલા મનુષ્ય કહે છે, પરંતુ વાસ્તવિકમાં મૃતકને મનુષ્ય સમજવું એજ અનુચિત છે. હવે બાકી એ રહી ગયું કે નિરસ વચનની રસનાને વાસ્તવિકમાં કાવ્ય કહેવું કે નહિ એ વાતને વિચાર આગળ કરવામાં આવશે.
સૂરતમિત્રે સાહિત્યપરિચયમાં ચાર લક્ષણ લખ્યાં છે. એ એક એક ઉપર પૃથક્ પૃથક્ વિચાર કરીએ છીએ.
ત્તત્ત રાય , અતિચાપત વિચાર” જ્યાં અલક્ષ્યમાં લક્ષણના ધર્મો મળી જાય ત્યાં અતિવ્યામિ દોષ જાણવો. જે લક્ષમાં બે અથવા અધિક ધ કહેવાયા હોય અને એમાં એક વા અધિક ધર્મ પૃથફ પૃથફ અલક્ષ્યમાં પ્રાપ્ત થાય પણ સર્વ ધર્મ એકજ અલક્ષ્યમાં ન પ્રાપ્ત થાય તે એવા લક્ષણમાં અતિ વ્યાપ્તિ દેષ આવતું નથી. જ્યારે લક્ષ્યના વિષયમાં જે કાંઈ કહેલું હોય તે તમામ અલક્ષ્યમાં પણ પ્રાપ્ત થાય ત્યારે અતિવ્યાપ્તિ દોષ થાય છે.
૧ જે બે વસ્તુઓના વર્ણન એ પ્રકારે હોય કે પહેલાના વર્ણનમાં બીજાને આશ્રય અને બીજાના વર્ણનમાં પહેલાનો આશ્રય લેવામાં આવે તે એવા વર્ણનમાં જે દેવ થાય છે, એને “અન્યોન્યાશ્રય” કહે છે. જેમ કાઈ કહે છે કે “ધન તે છે, જે ધનીની પાસે છે ” અને “ધની તે છે કે જેની પાસે ધન છે.” પહેલા વાકયમાં ધનનું વર્ણન ધનીના આશ્રયથી કર્યું. અને બીજા વાકયમાં ધનીનું વર્ણન ધનના આશ્રયથી કર્યું. આવા વર્ણનથી વર્ણનીયના વિષયમાં કાંઈ નવી વાત જાણવામાં આવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
गुणयुत दूषणहीन जह, शब्दअर्थ रमणीय; स्वल्प अलंकृत काव्यको, लक्षण कहि कमनीय.
ગુણયુક્ત, દૂષણહીન તેમજ જેમાં શબ્દ અર્થ રમણીય હોય એવું સ્વ૫ અલંકારેવાળું કમનીય કાવ્યનું લક્ષણ છે. આ દેહરો કાવ્યપ્રકાશમાં લખેલ લક્ષણના અનુવાદરૂપ છે.
તવા પી રાકવાથ સાળાવનગ્રંથતી જુના જાતિ. આમાં મિશ્રાજીએ રમણીય”વિશેષણ પિતાના મનથી વધારી દીધું છે. અને “ગનરંતી પુનઃ ” નું ભાષાંતર સ્વલ્પ અલંકૃતિ ઠીક નથી. કુલપતિમિઝે ઉક્ત લક્ષણને અનુવાદ આ પ્રમાણે કર્યો છે.
दोषरहित अरुगुण सहित, कहुँ अलपालंकार;
शब्दअर्थ सो कबित है, ताको करो बिचार.
દેષરહિત, ગુણસહિત અને અલ્પ અલંકારવાળા શબ્દ અર્થ કાવ્ય છે તેને વિચાર કરે. આમાં પણ “હું ચઢાઈઝર”
આ અનુવાદ ઠીક નથી. કદાચિત્ કઈ એમ કહે કે આ લેકેએ પિતાપિતાના મતને અનુસાર “વરણ ગઢા ” અને “હું ગપતિ કહેલ છે. એથી એ બને વિશેષણનું અનુચિત હેવું દેખાડીને પાછળથી મૂળ લક્ષણ ઉપર વિચાર કરશું. - જે સ્વ ગઢા ” ને કાંઈ અર્થ થઈ શકે છે, તે એજ થાય છે કે એકજ કવિતામાં ઘણા અલંકારે ન ભરાઈ જાય, પણ આમ અર્થ કરવાથી દેષ લાગે છે. કારણ કે બીજા ઘણાએક કાવ્યવિષય એવા છે કે જેમાં અલંકારેને સંકર અથવા સંસૃષ્ટિ હોય છે. માટે ઉપરના લક્ષણની અવ્યાપ્તિ થાય છે. “હું ચઢવાછંજાર”
૧ જે લક્ષ્યના વિષયમાં લક્ષણમાં કોઈ એવી વાત કહી હેય જે લક્ષ્ય - સ્તુઓમાંથી ક્યાંઈ પ્રાપ્ત થાય અને ક્યાંઈ ન થાય, તે એવા જે લક્ષ્યમાં એ વાત નથી પ્રાપ્ત થતી, એ લક્ષણની અવ્યાપ્તિ કહેવાય છે. જેમ ગાયના લક્ષણમાં કઈક કપિલા વિશેષણ લગાવી દેશે તે શ્યામા ઈત્યાદિ ગાયમાં એ લક્ષણની અવ્યાપ્તિ થશે. હનુમત ભૂષણકાર લખે છે “મિરૈ ન સત્તા ત# પ્રજાપતી નિહ. જ્યાં લક્ષણ લક્ષ્યમાં મળતું નથી, ત્યાં આવ્યાપ્તિ દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ,
પા
આથી ત્રણ વાતા નીકળે છે, પહેલી એ કે કાંઇક થાડા અલંકાર હાય અને ખીજા સ્થાનામાં ઘણા હોય, બીજી એકે કાંઈક થાડા અલંકાર હાય, અને શેષ સ્થાનામાં ન હેાય, ત્રીજી એ કે કાંઇક ઘેાડા અલંકાર હાય, કાંઇક ઘણા અલંકાર હાય. અને શેષસ્થાનામાં કાંઇ ન પણ હોય. પહેલા અર્થે લેવાથી આમ પ્રકટ થાય છૅ કે કાવ્યમાં અલંકાર ભલે થાડા હાય અથવા ઘણા હાય, પણ અવશ્ય હાય, અને પાછલા અને અર્થાથી એમ સમજાય છે કે કાવ્યમાં ચાહે અલકાર હોય, ચાહે તેા ન હેાય, એથી આ વિશેષણુ “ૐ મહાસુંદર ” માં અસ્પષ્ટતાના દોષ સ્પષ્ટ આવે છે. અને જો કાઇ કહે કે “ જૂઠ્ઠું બારુંદાર ” ના આ અથ થઈ શકે છે; કે કાંઇ થાડા અલકાર, કાંઇ ઘણા અને કાંઇ સ થા નહી. તેા પછી અલ્પ શબ્દનું રાખવુ. ૧થી છે. કેમકે આ અના આશય કેવળ એટલેાજ છે કે અલકાર ચાહે હાય, ચાહે ન હાય.
કાવ્યપ્રકાશના લક્ષણના આ અનુવાદ ઠીક છે. दोषरहित अरुगुणसहित, शब्द अर्थ जो होय; अनलंकृत हूँ पुनि कहूँ, काव्य कहावै सोय. દોષ રહિત, ગુણુસહિત, તેમજ કાંઈક કાંઈક અલંકાર વિનાના હોય એવા શબ્દ અને કાવ્ય કહે છે.
વિશ્વનાથ કવિરાજે સાહિત્યદર્પણમાં આ લક્ષણુનું ખંડન કર્યું છે. અમે પણ આના વિષયમાં કાંઈક અમારી બુદ્ધિથી અને કાંઈક ઉક્ત ગ્રન્થને અનુસાર લખીએ છીએ.
જો કાવ્ય થવાનુ કારણ વાકયનું નિર્દોષ થવું આવશ્યક હાય તા નીચેના દોહા કાવ્ય નહિ અને.
tr
V
૧ જે લક્ષણના લક્ષ્યના વિષયમાં કાઇ એવી વાત કહી હાય કે જેના કહેવાથી કાંઈ ફળ ન હેાય તા એને ન :વિશેષણ કહે છે. જેમ મનુષ્યના લક્ષણમાં કાઇ એમ કહે કે “ ચાહે કપડાં પહેર્યાં... હાય, ચાહે નાગા હાય આ વ્યર્થ વિશેષણ છે. કેમકે આથી વિશેષ વાત લક્ષ્યના વિષયમાં જણાતી નથી. ો આમ ન કહ્યું હોત તાપણુ અ એવાજ રહેત કે ચાહે કપડાં પહેર્યાં હોય, ચાહે કપડાં ન પહેર્યાં હાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
सुंघर सौतिबस पिय सुनत, तियतन दुगुन हुलास; लखी लखी तन दीठि दै, सगरब सलज सहास.
સુઘડ શેકને વશ પતિ છે, એમ સાંભળી સ્ત્રીના તનમાં બમણે હુલ્લાસ થયે. જેથી ગર્વ સહિત, લજજાયુક્ત અને હસ્તે ચહેરે સખીનું શરીર જોયું. (મતલબ સખી સામું જોયું.) આના બીજા ચરણમાં મૃત સંસ્કૃત દેષ પડે છે. “ વી” ને ઠેકાણે “ર” પદ રાખવું જોઈએ. પરંતુ અમને દ્રઢ વિશ્વાસ છે કે કેઈ પણ સહદય આ દેહરાનું અકાવ્યત્વ સ્વીકારશે નહિ. પ્રત્યુત ધ્વનિ હેવાના કારણથી આ દેહરાને લેકે ઉત્તમ કાવ્ય માનશે, એમાં સંદેહ નથી. અને કદિ દેષ ગણશે તે પણ એમ કહેશે કે આ કવિતાની અંદર દેષ ખટક માત્ર છે. જે “વ” ના
સ્થાન ઉપર “સ્ટયોપદ હેત તો ઘણું સારૂં દેખાત, પણ જે કાંઈ છે તે ઘણું સુંદર કાવ્ય કર્યું છે. જ્યારે ગ્ય રસની સંપત્તિથી આ દોહે ઉત્તમ કાવ્ય ઠર્યો, અને દેષ એમાં કેવળ ખટકમાત્રનું કારણ થયે; પણ કાવ્યત્વને નાશ કરનાર નહિ તે એમાં લક્ષણની અવ્યાપ્તિ થઈ. જે કઈ એમ કહે કે કાવ્યપ્રકાશના મતથી તે ઉકત દેહામાં કાવ્યત્વ સ્થિર થતું જ નથી. કદી બીજા માણસો આને કાવ્ય માને તે ભલે માને, લક્ષણમાં અવ્યાપ્તિ દેષ પડતું નથી. તે એને ઉત્તર એ છે કે કોઈ વસ્તુના લક્ષણના કર્તાનું કર્તવ્ય એવું નથી કે એ વસ્તુના વિષયમાં પોતાની ઈચ્છાનુસાર જેમ ઠીક લાગે તેમ માની લે. એનું કર્તવ્ય કેવળ એટલું જ છે કે એને ધર્મ એ દેખાડે કે જેના કારણથી તે બીજી વસ્તુઓથી પૃથક માનવામાં આવે. પણ કર્તાનું કર્તવ્ય આવું નથી કે તે ગાયના લક્ષણમાં પિતાના મનથી નિરેગા વિશેષણ લગાવી દે, અને જે કંઈ કહે કે લંગડી આદિ ગાયામાં આ લક્ષણની અવ્યાપ્તિ થાય છે, તે કહે કે અમારા મતથી લંગડી આદિ ગાય છેજ નહિ તે પછી અવ્યાપ્તિ કેવી રીતે થશે? એનું કર્તવ્ય કેવળ એટલું જ છે કે જે ધર્મના * ૧ આમાં નાયિકા મુદિતા છે. પરિકીયવ પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
૫૩ કારણથી ગાયને લેકે ગાય માને છે અને ઘોડા, ભેંસ ઇત્યાદિથી પૃથક્ સમજે છે, એને લક્ષણમાં સમજાવે. અવ્યાપ્તિના સિવાય અસંભવ દેષ પણ અદેષ વિશેષણ રાખવાથી પડે છે. કેમકે કઈ વાતનું સર્વથા નિર્દોષ હોવું અસંભવજ મનાય છે.
સંકુળ” આ વિશેષણ શબ્દાર્થ ઉપર લગાડવું અયુક્ત છે. કેમકે કાવ્યપ્રકાશના મતથી ગુણ રસના ધર્મ છે, શબ્દાર્થના નથી. જેસા ધર્મા શરા વાના” જેમ શર્યાદિ ધર્મ આત્માના છે તેમ ગુણ રસના ધર્મ છે.
आत्माके शौर्यादि ज्यों, धर्म कहत परवीन । माधुर्यादि बखानि त्यों धर्म मु रसके तीन ॥
જેમ આમાના શાયદિ ધર્મો પ્રવિણ પુરૂએ કહેલા છે તેમ માધુર્યાદિ ત્રણે ધર્મ રસના જાણવા. જે કઈ કહે કે શબ્દાર્થ રસના વ્યંજક છે, એથી રસના ધર્મ શબ્દાર્થમાં માની શકાય છે. તે આમ પણ કહેવું અયુક્ત છે, કેમકે આ શબ્દાર્થોમાં જેને કાવ્ય માન્યું છે, એમાં રસ છે અથવા નથી? જે નથી તે ગુણ પણ નથી. કેમકે જ્યારે ધમી નથી ત્યારે ધર્મ કેવી રીતે રહી શકશે ? અને જે છે તે “સમુગ”ના સ્થાન ઉપર રસવાન વિશેષણ શા માટે ન દીધું ? જે કહીએ કે આની અંદર પણ તેજ અર્થ છે. નહિતે આ વિશેષણ લાગી જ ન શક્ત. તેપણ “સ ”ના સ્થાન ઉપર “સંપુ” કહેવું ઠીક ન ગણાય. કેમકે “પ્રાણીમાનદેશ” ના સ્થાન ઉપર
શર્યાદિમાનદેશ” કોઈ નહિ કહે. જો કેઈએમ કહે કે “સાપુ રાજા ને અભિપ્રાય એ છે કે એવા શબ્દાર્થ હોય કે જેનાથી ગુણ વ્યક્ત થાય તે એ પણ કહેવું ઠીક નથી. કેમકે કાવ્યમાં ગુણવ્યકત કરવાવાળા શબ્દાર્થ કેવળ એના ઉત્કર્ષનું કારણ થાય છે, એનું સ્વરૂપ અર્થાત્ કાવ્યત્વના સાધક થતા નથી.
अनलंकृति पुनः कापि
કયાંઈ ફરી અલંકાર વિના પણ” એમ લક્ષણમાં કહેવું વ્યર્થ છે, કેમકે એને અર્થ એ થાય છે, કે સર્વત્ર સાલંકાર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૫૪
કાવ્ય શાખ. ક્યાં કયાંઈ વિના અલંકારના પણ જે શબ્દાર્થ હોય તે કાવ્ય. આ કહેવાથી કેઈ નિયમ સ્થિર ન થયે. કેવળ એટલી જ વાત વિદિત થઈ કે ચાહે અલંકાર હેય, ચાહે ન હોય, જેના કહેવાની આવશ્યકતા કાંઈ નથી, એથી કરીને એ વ્યર્થ વિશેષણ છે, કાવ્યમાં અલ કારથી કેવળ ઉત્કર્ષ આવે છે પણ કાવ્યત્વ નહિ. દેષ, ગુણ અને અલંકારાદિના વિષયમાં વનિકારે આમ લખ્યું છે.
काव्यस्य शब्दार्थों शरीरं रसादिश्चात्मा गुणाः शौर्यादिवदोषाः काणत्वादिवद्रीतयोऽवयवः संस्थानविशेषवदलंकाराः कटककुंडलादिवत्
શબ્દ અર્થ કાવ્યનું શરીર છે, રસાદિ આત્મા છે, ગુણ શર્યાદિની પેઠે છે, દોષ કાત્વાદિની પેઠે છે, રીતિ અંગેના એક વિશેષ પ્રકારથી આગળ પાછળ સ્થાપિત થવાની પેઠે છે, અને અલંકાર કંકણ કુંડલાદિની પેઠે છે.
આ લક્ષણને ઉલો નીચે પ્રમાણે છે – "शब्द औ अर्थ शरीर गुनौ रस आदिका काव्यको जीव बखानौ सूरता आदिलों है गुण औ पुनि अंधता आदिलों दोपनि जानौ अंगनके कोउ ढंग विशेष सों थापित होन लों रीतिहि मानौ कंकन कुंडल आदि लों आहिँ अलंकृति यों उर अन्तर आनौ."
બીજું લક્ષણ સાહિત્ય પરિચયમાં આ લખ્યું છે – "अद्भुत वाक्यहि ते जहां, उपजत अद्भुत अर्थ लाकोत्तर रचना जहां, सो कहि काव्य समर्थ."
અદ્દભુત વાક્યથી જ્યાં અદ્દભુત અર્થ ઉત્પન્ન થાય અને જ્યાં લોકોત્તર રચના હોય ત્યાં તેને સમર્થોએ કાવ્ય માનેલ છે. “પ્રભુત વાવ” ના બે અર્થ થઈ શકે છે. એક એ કે એના અર્થમાં અદ્ભુતતા હોય, અને બીજું એ કે એના શબ્દોમાં અદભુતતા હેય. એમાંથી જે અહીં પહેલો અર્થ લઈએ તે અભુત” વિશેષણને
૧ આ ધનિકારના લક્ષણનું કાવ્યપ્રકાશકારે કયાંઈ ખંડન કર્યું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ
૫૫ પ્રગ વ્યર્થ છે. કેમકે આગળ તે સ્પષ્ટ કહ્યું છે કે “ચાં ઉપના ગમ્મત ગથે.” એટલું જ કહેવું હતું કે “વાવર્ત નાં ૩ઘનત -
ભુત ગળે”. અને જે બીજો અર્થ લઈએ તે આ પ્રશ્ન છે કે “શ બ્દોની અદ્દભુતતાથી” એ અભિપ્રાય છે કે શબ્દ આગળ પાછળ એવા પ્રકારથી ગોઠવેલા હોય કે સાધારણ રીતે વાયવ્યવહારમાં લોકે એ પ્રકારથી એને ન ગોઠવતા હોય અર્થાત્ કમમાં અદ્દભુતતા હોય અથવા એ કે વર્ણન મેળ જેડના અનુસાર એવા શબ્દો ગેતી ગેતીને રાખવામાં આવે કે સાધારણ વાતચીતમાં એજ અર્થના વાકયમાં શબ્દના એ પ્રકારથી ગોતવા ઉપર ધ્યાન ન રાખવામાં આવે. અર્થાત “વારયાળે મૈત્રી મનુવા” ઈત્યાદિથી પુરીત હોય. પહેલા અર્થથી એમ ઠરે છે કે જેમાં શબ્દના ક્રમ સાધારણ રીતે જ હેય તેમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે. જેમકે બિહારીના આ દોહામાં છે.
मेरी भवबाधा हरो, राधा नागरि सोय; .
जा तनकी छांइ परे, श्याम हारतदुःति होय.
જેના શરીરની છાંયા પડવાથી શ્યામ (કૃષ્ણ) હરિત (લીલી) ઘુતિને ધારણ કરે છે તે રાધાનાગરિ મારી ભવબાધાઓ હરણ કરો.
આ દેહામાં શબ્દો કમ સાધારણ વાકય જે છે. આવાજ ઉદાહરણે ગદ્ય કાવ્યમાં ઘણા મળી આવશે. બીજા અર્થથી આવા કાવ્ય વિષય કે જેમાં વર્ણમૈત્રિ અનુપ્રાસાદિ ન હોય, તેમાં લક્ષ ની અવ્યાપ્તિ થાય છે. જેમ બિહારીના આ દેહામાં છે –
दीठि बरत बांधी अटनि, चढि धावत न डरात; इत उततें मन दो उन के, नटलों आवत जात.
દષ્ટિરૂપી દેરડું બાંધી, ઉપર ચઢી, નહીં ડરતાં દોડે છે. આ હીંથી અને ત્યાંથી બેઉ જણાના મન (નાયક તથા નાયકાનાં) નટની પેઠે આવે જાય છે.
આ દેહામાં છે કે બે શબ્દ “વાત” અને “વાંધી” બકારથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
પ્રારંભ થએલ છે. પણ એ મૈત્રિ કાંઈ ગણતીમાં નથી. જે શબ્દોની અદભુતતાથી કઈ વ્યકિતકમ, તથા વર્ણ બનેની અદભુતતા માને અને એમ કહે કે આ બન્ને પ્રકારની અદ્દભુતતાઓમાંથી કેઈ એક અથવા બેનું કાવ્યમાં હોવું આવશ્યક છે, તે એ પણ કહેવું યુક્ત નથી. કેમકે એવા ઉદાહરણે બહુજ મળી શકે છે. જેમાં ઉકત કઈ પ્રકારની અદ્ભુતતા નથી પ્રાપ્ત થતી તેમ છતાં કાવ્ય કહેવાય છે. જેમકે –
नैन सलोने अधर मधु, कहि रहीम घटि कौन । मीठो भावै लोन पर, मीठे हूँ पर लौन ॥ આ પ્રકારના ઉદાહરણ પણ ગઈ કાવ્યમાં બહુ મળી શકે છે.
શના ક્રમ તથા અનુપ્રાસાદિના વિષયમાં આટલું નિઃસં. દેહ કહી શકાય છે કે જે અનુક્રમ જે જોઈએ તે ઉચિત રીતે હોય તે એ કાવ્યને ઉત્કર્ષ તથા પ્રઢતાનું કારણ થાય છે. અને કયાંઈ કયાંઈ એ અર્થના આનંદમાં ઉપયેગી થવાના સિવાય પિતે પણ આનંદ ઉપજાવે છે. તે પણ શબ્દોની અદ્દભુતતા કાવ્યના હેતુ તરીકે આવશ્યક માનવી ઠીક નથી.
હવે “ગર ચર્થ” ઉપર વિચાર કરે જોઈએ. કાવ્યમાં અદભૂત અર્થને નિયમ કરવાથી આવાં કાવ્યો કે જેમાં સ્વાભાતિ પ્રધાન હોય છે, તેમાં લક્ષણની અવ્યાપ્તિ થશે. જેમ બિહારીના આ દેહામાં છે.
૧ સ્વાભાક્તિ અલંકારનું લક્ષણ આ પ્રમાણે છે. ___ " सुमावोक्ति बर्णन बिषय, बरनै जाति सुभाय;
हँसि हँसि देखति फिर मुकति, मुंह मूंदति इतराय. ॥
જ્યાં વર્ણન વિષયમાં જાતિ સ્વભાવ વર્ણવેલ હોય ત્યાં સ્વાભાક્તિા અલંકાર જાણે. જેમ કોઈ સ્ત્રી હસી હસીને જુએ છે, ફરી મુકે છે અને કોધ કરીને મોઢું ઢાંકી લીએ છે.
(માલા મૂષણ) આમાં સ્ત્રીઓને જાતિવભાવ વર્ણવ્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ. ૫૭ "वेंदी भाल तमोल मुख, सीस सिलसिले बार;
द्रग आंजे राजै खरी, एही सहज सिंगार. કપાળમાં બિંદિ, મોઢામાં તંબોલ, માથે લાંબા એળેલા વાળ અને આંજેલી આંખ આ સહજ શૃંગારથી જ સ્ત્રી શોભે છે.
આવી રીતે બીજા પણ કેટલાક સ્થાને ઉપર આવ્યાપ્તિ સમજવી જોઈએ. અદ્દભૂત અર્થથી કાવ્યને આનંદ નિઃસંદેહ વધે છે. તેમજ કયાં કયાં પિતે અભૂત અર્થજ આનંદને પ્રતિપાદક થાય છે. પરન્ત કાવ્યને હેતુ અદભૂત અર્થે આવશ્યક નહી કહી શકાય. મનુષ્યની પ્રકૃતિના એ ધર્મ છે કે તે સાધારણ અને પ્રચલિત વાતોના દેખવા અને સાંભળવાથી પ્રફુલ્લિત થાય છે અને વિશેષતા તથા નવિનતાના આકાંક્ષિ બને છે. ઘણું કરીને તમામ કવિઓએ કાવ્ય કરવામાં થોડી યા વધારે સહાયતા અદભૂત અર્થની લીધી છે, અને તે પણ છે. તથાપિ એમ નથી કહી શકાતું કે અદ્દભુત અર્થ વિના કાવ્ય બને જ નહીં.
“ોત્તર સરના” ના વિષયમાં કાંઈક કહ્યા પહેલા આ દેહાના અર્થ પર વિચાર કરી લેવો જોઈએ. આ દેહાના બે અર્થ થઈ શકે છે. (૧) જે અભુત વાકયને અર્થ અદભુત હોય અને એની રચના કેત્તર હોય એને કાવ્ય કહેવું. (૨) જે અદ્ભુત વાકયને અર્થ અદભુત હોય અર્થાત્ જેની રચના લોકોત્તર હોય એને કાવ્ય કહેવું. પહેલા અર્થ માનવાથી વાકય તથા અર્થની અદભુતતા અને રચનાની લકત્તરતા ભિન્ન ભિન્ન વસ્તુ ઠરે છે. જ્યારે વાયા તથા અર્થની અભૂતતાથી રચનાની લોકોત્તરતા ભિન્ન કરી ત્યારે લોકોત્તર રચનાના અભિપ્રાયનો પત્તો લગાડ એ વેળમાંથી તેલ કાઢવા જેવું છે. આ સિવાય જે આમાં કઈ અર્થ હોય તે પણ લેકક્તિ ઈત્યાદિ પ્રધાન કાવ્યમાં લક્ષણની અવ્યાપ્તિસ્પષ્ટ થશે. જેમ “ઢોાિ સૌમુવી” ના આ દેહામાં છે.
१ लोकउक्ति कछु वचनतें लीजै लोक प्रवाद; नैन मूंदि खटमासलों सहि हौं बिरह बिषाद.
મામાં મૂષા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર ઘર લુણાવની, જે વિનિ ફ્રેત; कही कहावत ना सुनी, काली भली न सेत. વિરહિણી સ્ત્રીના હિતને માટે બેમાંથી કઈ ઘટા સારી? આ પ્રમાણે જ્યારે કઈ પૂછે છે ત્યારે કહે છે કે કહેવાતી કહેવત તમે સાંભળી નથી ? કે કાળી પણ સારી નથી અને તે પણ સારી નથી. મતલબ બેમાંથી એકે સારી નથી.
જે કઈ કહેશે કે લક્તિને આવા પ્રકારથી ઉપગ કરવામાં એક લકત્તરતા છે. તે એને ઉત્તર આ છે કે થયા કરે, આ લેકેત્તરતા વાક્ય રચનાની નથી. બીજા અર્થને અનુસાર દેહાનું બીજું ચરણ પહેલા ચરણના અર્થનું પ્રકાશમાત્ર છે. એવી દશામાં આના વિષયમાં બીજું કાંઈ કહેવું વ્યર્થ છે. જે પહેલા ચરણના વિષયમાં કહી આવ્યા છીએ, તે અહીં પણ સમજવું જોઈએ. કાવ્યનું ત્રીજું લક્ષણ સાહિત્ય પરિચયમાં આ પ્રમાણે લખ્યું છે.
રસ પુત વ્યંગ્ય પ્રધાન , રા મર્થ રોયા
उक्तयुक्त भूषण सहित, काव्य कहावै सोय ॥ રસવાળું વ્યંગ્ય પ્રધાન તથા જેમાં શબ્દ અર્થ પવિત્ર હોય, અને ઉક્ત યુક્ત ભૂષણ સહિત હેય તેને કાવ્ય કહેવું. *
જે કે “સપુત” વિશેષણના વિષયમાં વિશેષ વાદવિવાદ કરવાની અમારી ઈચ્છા નથી થતી, કેમકે પ્રથમ તે એ વિશેષણ એવું લેભાવનારૂં અને સેડામણ છે કે બહુધા રસિક જનેએ એને સારી રીતે માન્ય રાખ્યું છે. અને બીજું એ કે વાસ્તવિકમાં પણ અધિકતર કાવ્યમાં રસજ કાવ્યત્વને સ્થાપક જેવામાં આવે છે. તે પણ યથાર્થ લક્ષણ સ્થિર કરવાને નિમિત્ત આના યુક્તાયુક્ત થવા ઉપર પક્ષપાત રહિત બનીને વિચાર કરવો આવશ્યક સમજી કાંઈ લખવું ઉચિત છે.
જ્યાં લેપ્રવાદ (લેકાવાણી) લેવાએલ હોય ત્યાં લેક્તિ અલંકાર જાણવો. જેમ કોઈ સખી વિરહિણિ નાયકાને કહે છે કે આંખો મીંચીને છ માસ સુધી વિરહને વિષાદ સહન કરી લઈએ. (આંખ મીંચીને વિષાદ સહન કરવો
એ લેકવાણી છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
પહ
અમારી સમજમાં વાક્યના લક્ષણમાં વાકયના રસયુક્ત થવાના નિયમ કરવા અયુક્ત છે. કેમકે જે લક્ષણ રસનું સાહિત્યકારોએ કર્યું" છે એને અનુસાર જો વિચાર કરીએ તે ઘણાં કાળ્યા એવાં મળી આવે છે કે જેમાં આ લક્ષણની અભ્યામિ છે. રસના લક્ષણ કવિ લાકાએ આ પ્રમાણે કર્યાં છે.
विभावेनानुभावेन व्यक्तः संचारिणा तथा । रसतामेति रत्यादिः स्थायीभावः सचेतसाम् ||
साहित्यदर्पण. વિભાવ વર્ડ, અનુભાવ વડે તથા સંચારી વડે રત્યાદિસ્થાયીભાવ વ્યક્ત થાય તેને સહૃદય પુરૂષા રસ કહે છે.
रोध करे सब करनकों, जो सुख औरे काम । आदि विभावसों मिल्यो सो रस है अभिराम || मिलि विभाव अनुभाव अरु संचारी जे आन । उपजावत रस रुचिर यों, ज्यों निज अंगनि मान ॥
सभा प्रकाश.
જે કની સ અન્ય કામનાએના સુખના રોધ કરે અને વિભાવ આદિથી મળેલા હાય તે રસ.
વિભાવ, અનુભાવ અને અન્ય જે સંચારી તેનાથી મળી રૂચિર રસ એવી રીતે ઉપજાવે કે જેમ પેાતાના અંગમાં માડુ વગેરે અવયા છે. મતલષ્ઠ ખાડું વગેરે અવયવા અંગમાં છે, છતાં નામથી ભિન્ન છે. તેમ વિભાવ, અનુભાવ સંચારી આઇ રસમાં સમજવા. मिलि विभाव अनुभाव अरु, संचारी सु अनूप । व्यक्त करें थिरभाव जहँ, सोइ रस सुखरूप ॥
रस रहस्य.
વિભાવ, અનુભાવ અને ઉપમા ન અપાય એવા સંચારીથી મળી સ્થિર ભાવને જ્યાં બ્યુત કરે તે સુખરૂપ રસ જાણવા.
હવે જો આ લક્ષણા ઉપર ધ્યાન દીધા પછી નીચે લખેલી કવિતાઓ ઉપર વિચાર કરીએ તે નિ:સ ંદેહ એમ કહેવુ પડશે કે આમાં ઉક્ત લક્ષણેના લક્ષ્ય રસના અભાવ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
बसे बुराइ जासु तन, ताहीको सनमान । भली भलो कहि छोडिये, खोटे ग्रह जपदान.
. વિ . જેના શરીરમાં બુરાઈ હોય તેનું સન્માન થાય છે. જેમ ભલે ગ્રહ હોય તેને ભલે કહી છેડી દે અને બુરે ગ્રહ હેય તેનાં જપ દાન કરવા જોઈએ.
આ દેહાના ભણવાથી જે આનંદ થાય છે તેવી વાતે ઘણે ઠેકાણે સારી રીતે મળી આવે છે. આ સિવાય મોટા મોટા કવિઓના કરેલા એવા કાળે મળી આવે છે કે જેમાં કેવળ જલપ્રવાનું ચાલવું તથા વનભા ઇત્યાદિના વર્ણન છે. એવાં કાવ્યમાં કઈ વિશેષ સબંધ વિના રસ સ્પર્શ માત્ર પણ જોવામાં આવતો નથી. એ વાત ઉપર વિચાર કરી જગન્નાથ પંડિતરાજે સાહિત્ય દર્પણનાં લક્ષણની વસ્તુ તથા અલંકાર પ્રધાન કાવ્યમાં અને વ્યામિ માની, અને રસગંગાધરમાં આ લક્ષણ લખ્યું.
- “રાળી વાર્થપારિવાર રાત્રે થ ”.
જે કઈ તાણું ખેંચીને ઉપરોક્ત ઉદાહરણમાં કઈ રસ સ્થાપિત કરે તે અમે એને એમ કહેશું કે આવી રીતે ફેરફાર કરીને તો અમે સર્વ સાધારણ વાક્યમાં પણ કઈને કઈ રસ ઠરાવી દેશું તો પછી જ્યારે કોઈ વાક્ય રસ વિના છેજ નહિ ત્યારે માવ્યના લક્ષણમાં “રસપુત” કહેવું વ્યર્થ છે, અને સાહિત્યદર્પણના લક્ષણ (જે આગળ લખવામાં આવશે) ને અર્થ એટલેજ માત્ર થયે કે કાવ્ય વાક્યને કહે છે. જે કોઈ એમ કહેશે કે અમે આ ઉ દાહરણે તથા બીજાં આવાંજ પદ્ય વા ગદ્યો જેમાં લક્ષણને અનુસાર રસ ન પ્રાપ્ત થાય તેવાને કાવ્ય માનતા જ નથી તે એને લીધે નિ:સંદેહે “વપુતવિશેષણ યુક્ત અને માનનીય છે. એને ઉત્તર અમે એટલે જ દે ઉચિત માનીએ છીએ કે ઉપર લખેલ ઉદાહરણે તથા બીજા એવાજ ગદ્યપદ્યને પણ એનાથી આનંદ પ્રાપ્ત થ. વાના કારણથી કાવ્ય માનીએ છીએ. અમારા મતથી જપુત” વિશેષણ અયુક્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
આટલી વાત આ સબંધમાં અમે પણ કહીએ છીએ કે કાવ્યનાં આહૂલાદત્પાદકતાના કારણેમાંથી સર્વથી ઉત્તમ તથા પ્રધાનકારણ રસ છે; અને એ પણ અમે સ્વીકારીએ છીએ કે રસયુક્ત કાવ્યથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે બીજા પ્રકારના કાળેથી કદાપિ નથી થઈ શકતો. રસયુક્ત કાવ્યને આનંદ એક ભિન્નજ પ્ર. કારનો હોય છે. એ આનંદ વસ્તુ તથા અલંકારપ્રધાન કાવ્યત્પા દિત આહૂલાદની અપેક્ષાએ અધિક ચિરસ્થાયી તથા ઉચ્ચતર છેણીને છે. અને એને કાંઈ સ્વાદ પણ રજ છે. તે પણ કાવ્યત્વનો હેતુ વાક્યનું રસાત્મક થવું આવશ્યક નહી માનવામાં આવે.
અહી આ વાત ઉપર પણ કાંઇ વિચાર કરે જોઈએ કે આ લક્ષણની અયુક્તતા ઉપર લેકએ ધ્યાન કેમ નથી દીધું અને આને કેમ અંગીકાર કરતા આવ્યાં ? એના મુખ્ય કારણ ત્રણ જાણવામાં આવે છે. પહેલું કારણ તો એ કે રસ શબ્દને વિશેષ અર્થ માનીને સાહિત્યકારેએ એનું લક્ષણ કર્યું છે. એ સિવાય આ શબ્દ આનંદ, આહલાદને પણ વાચક છે. એટલા માટે અને અર્થોમાં ગડબડ થઈ જાય છે. તેમજ સંભવ છે કે કાવ્યનું લક્ષણ કરતાં તથા સમજતી વખત રસનો અર્થ આનંદ ધ્યાનમાં ન રહે. બીજું કારણ એ છે કે રસયુકત કાવ્યને આનંદ અધિક રિચત્તાકર્ષક હોવાના કારણે થી લેકે એના ઉપર અધિક પ્રીતિ રાખે છે અને ધ્યાન દે છે; તેમજ એને બહુધા રચે છે તથા ભણે છે, તે એવી દશામાં
રસપુર” વિશેષણને પિતાની રૂચિને અનુસાર પામી એને પ્રસતાપૂર્વક અંગીકૃત કરી લે તે કાંઈ આશ્ચર્ય નથી, ત્રીજું કારણ એ છે કે રસયુકત કાવ્યને અધિક પામવાથી કાવ્યના સબંધમાં રસનું જ ધ્યાન વિશેષ રહે છે, જેમ કઈ કઈને સો વખત દેખે તેમાં એંશી વખત લાલ કપડાંથી દેખે અને વશ વખત બીજાં કપડાંથી દેખે તો એ માણસના ધ્યાનમાં લાલ કપડાં જ બહુધા રહેશે, એ નિ:સંદેહ છે. જે રસને અર્થ એક વિશેષ પ્રકારને લોકોત્તર આનંદ માનીને રસયુ વાવા” કાવ્યનું લક્ષણ કર્યું હોય તે નિ:સંદેહ માનનીય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર - હવે આ ગ્રંથાધાન” વિશેષણ ઉપર વિચાર કરવો જોઈએ. કાવ્યના લક્ષણમાં આ વિશેષણ કદી પણ રાખવા ચગ્ય નથી. કેમકે વ્યંગ્યનું પ્રધાન હોવું એ એક વિશેષ પ્રકારના કાવ્યને ધર્મમના છે, અને જેને ઉત્તમ કાવ્ય કહે છે. મધ્યમ તથા અધમ કાવ્યમાં વ્યંગ્ય પ્રધાન નથી હોતો. એવી દશામાં કાવ્ય માત્રામાં 4 am કાન ” વિશેષણ લગાડવાથી મધ્યમ તથા અધમ કાવ્યમાં લક્ષણની અવ્યાપ્તિ કેમ નહી થાય? “વા યુ મૂષા સહિત ને જે આ અર્થ કરે કે “ઉચિત ભૂષણે સહિત કહેવાઈ ગયું ” તે એના વિષયમાં અમારે કાંઈ કહેવું નથી. કેમકે જ્યારે કે કેઈની વાત ઉપર એટલું જ કહે કે જેમ ઉચિત હોય તેમ કહેવાય, અને એમ ન બતાવે કે કેવી રીતે કહેવાય તો એના કહેવાને કઈ ચુકતાયુકત કેવી રીતે કરાવી શકશે? પણ જે ” તથા
યુ ને ઉતિ અને યુક્તિ કહે તે પાઠ મળતા આવે છે. અને ઉકિતને અર્થ કેઈ અનેઠી વાતનું કહેવું અને યુકિતને અર્થ એ કહેવાનું ચાતુરીથી સાધન કરવું એ અર્થ કરે કે જે અર્થ ભાષામાં એ શબ્દને કરવામાં આવે છે. ઉકિતનો અર્થ આ વાક્યમાંથી પણ પ્રતીત થાય છે -
"उक्ति विशेषो कब्बौ भाषा जाहो साहो । તે આના વિષયમાં અમે એજ કહેશું કે જે બીજા લક્ષણના અદભૂત અર્થના વિષયમાં કહી આવ્યા છીએ કે સ્વાભાતિ આદિમાં આવી અવ્યાપ્તિ થાય છે, ચોથા અને અંતિમ લક્ષણમાં સાહિત્ય પરિચયમાં આ આપ્યું છે.
जह विभाव अनुभाव अरु, संचारी पुनि आय । करि विशिष्टता व्यंजना, स्वाद बढावहि भाय ।। જ્યાં વિભાવ, અનુભાવ અને સંચારી આવે તથા વ્યંજના વિશિછતાએ કરી ઉત્તમ સ્વાદ વધારે.
तेहि आगे अनुभवत जो, ब्रह्मानन्द सवाद.।।
कबि कोबिद मत समुजि उर, कहत काव्य निर्वाद । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન મતાનુસાર કાવ્ય લક્ષણ.
તેની આગળ બ્રહ્માનન્દ સ્વાદને જે અનુભવે તેને ચતુર કવિઓ એ મત ઉરમાં સમજીને નિર્વાદ કાવ્ય કહે છે.
આ લક્ષણના વિષયમાં કાંઈ કહેવું સાંભળવું વ્યર્થ છે. આ તે કેઈના પૂછ્યા વિના પોતેજ પોકાર કરી કહી દે છે, કે હું કાવ્યનું લક્ષણ નથી. “બ્રહ્માનઃ સવાર” કાવ્ય કેવી રીતે થઈ શકશે? કાવ્ય એક પ્રકારનું વાકય છે. સ્વાદને કાવ્ય કેવી રીતે કહી શકાય ? જે આ કઈ પદાર્થનું શુદ્ધાશુદ્ધ લક્ષણ થઈ શકતું હોય તે રસને સ્વાદ અથવા રસ કાવ્યથી પ્રાપ્ત થાય છે. આ સંબધથી રસયુકત કાવ્યમાં સ્વાદનું હોવું માનવામાં આવે છે. તે પણ સ્વાદ માત્રને કાવ્ય નહી કહી શકાય.
સભા પ્રકાશનું લક્ષણ એક તથા સાહિત્ય પરિચયના ચાર લક્ષણ ઉપર વિચાર કર્યા પછી બીજી ભાષા ગ્રન્થમાંના લક્ષણે ઉપર કાંઈ લખવાની આવશ્યકતા જણાતી નથી. કેમકે બીજા જે લક્ષણે છે તેમાં ઉપરનાં લક્ષણોમાં જોવાત કહી છે એમાંથી એક એક બબ્બે અથવા વિશેષ છે. મતલબ એનાથી કાંઈ વિશેષ નથી. માટે જે રસ યુકત વાક્યને જ કાવ્ય માનીએ તે પણ રસ આધેય માત્ર થ.
સંસ્કૃતના પ્રધાન ગ્રન્થમાંથી કાવ્યપ્રકાશમાં દીધેલા લક્ષણ ઉપર આપણું આશય સાહિત્યપરિચયના પ્રથમ લક્ષણ ઉપર જે લેખ લખી ગયા એમાં પ્રકટ કરી ચુક્યા છીએ. સાહિત્ય દર્પણમાં કાવ્યનું લક્ષણ આ પ્રમાણે છે.
वाक्यं रसात्मकं काव्यम्. જેવાક્યને આત્મા રસ હેય એ કાવ્ય. આ લક્ષણ છે કે બીજાં કેટલાંક લક્ષણ ઉપર કહ્યાં છે, એ સર્વમાંથી શુદ્ધ અને ઉત્તમ છે, તથાપિ આના વિરૂદ્ધ એટલી વાત કહી શકીએ છીએ જે સાહિત્ય પરિચયના ત્રીજા લક્ષણના “ સંયુત માં વિશેષણ ઉપર કીધી છે. જગન્નાથ પંડિતરાજે ૨સગંગાધરમાં આ લક્ષણ લખ્યું છે – रमणीयार्थप्रतिपादकः शब्दः काव्यम्
- રમણીય અર્થને પ્રગટ કરવાવાળે શબ્દ કાવ્ય છે. અને રમણીયનો અર્થ પંડિતરાજે આ પ્રમાણે કર્યો છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
रमणीयता च लोकोत्तराहादजनकज्ञानगोचरता
“અલૈકિક આહ્લાદ ઉત્પન્ન કરવાવાળા જ્ઞાનની ગેચરતાએ રમણીય ” કાવ્યના જે લક્ષણ મળી આવે છે એ સર્વની અપેક્ષાએ આ લક્ષણ ઉત્તમ અને માનનીય છે. સર્વથી માટે પ્રશંસનીય અને ધ્યાન દેવા ગ્ય ગુણ આ લક્ષણમાં એ છે કે અલંકાર, દેષ, ગુણ અભુતતા આદિ સર્વની તકરાને ત્યાગ કરી કાવ્યને મુખ્ય ધર્મ કેવળ “જળીવાર્થપતિ રા” નું હોવું માને છે કે જે નિમિત્ત કાવ્ય બનાવવામાં આવે છે, અર્થાત્ આનંદેત્પાદકતા. જે સૂક્ષ્મ દષ્ટિથી દેખાય તો અલંકારાદિની પ્રતિષ્ઠા અને એના ઉપર ધ્યાન આપવાની આવશ્યક્તા એના દ્વારા વાકયમાં રમણીયતા લાવવાને નિમિત્ત છે. નહિ તે એના પિતાના હાવા ન હોવાથી કાંઈ લાભ હાનિ નથી. એટલા માટે કાવ્યના સમ્યફૂલક્ષણમાં મુખ્ય ધર્મ એ માનવો જોઈએ કે જેની ઉત્પત્તિને અલંકારાદિ સાધક માત્ર છે.
જ્યાં સુધી આ રીતિથી કાવ્યનું લક્ષણ ન કરવામાં આવે ત્યાં સુધી અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિથી એનું રહિત હોવું જે અસંભવ નહી તો દુ:સાધ્ય તે અવશ્યક છે. કેમકે પ્રથમ તો રમણીયતાના સાધકોના ઘણા છે. એમાંથી કયાંઈ એક, કાંઈ અને કયાંઈ અધિક રહે છે. અને બીજું એ કે જેટલા મુખ્ય મુખ્ય સાધક સાધારણ માનવામાં આવે છે એના સિવાય પણ કયાં કયાંઈ કઈ વિશેષ સાધક મળી આવવાની સંભાવના છે. આવી દશામાં જે રમણીયતાના સાધકના હોવાને મુખ્ય ધર્મ માનીને કાવ્યનું લક્ષણ કર્યું હોય તો પ્રથમ તે રમણુંથતાના સર્વ સાધકનું નિશ્ચિત હોવું આવશ્યક છે. પણ તેમાં અતિ મુશ્કેલી રહેલી છે. આ વાતનું પૂર્ણ સ્થાપિત થવું ઉચિત છે કે, આ સાધનેમાંથી એક અથવા અધિક જ્યાં આવશે ત્યાં અવશ્ય રમgયતા થશે. જો કે અમારી સમજમાં એ સ્થાપિત થઈ શકતું નથી, તે પણ એવા ઉદાહરણો ઘણું મળી આવે છે કે જેમાં અલંકારાદિ હોવા છતાં પણ રમણીયતા નથી હોતી. આ કઠિણતાના કારણથી બધા સાહિત્યકારોનાં કરેલાં કાવ્યનાં લક્ષણે અયુક્ત રહી ગયાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ.
આ ગુંચવણુથી છૂટા થવાના ઉપાય કેવળ એજ છે કે લક્ષણમાં કાવ્યના ધર્મ “ વાકયનું રમણીય હાવુ ” જે અતિ આવશ્યક છે તે કહેવામાં આવે અને રમણીયતા કેવી રીતે આવે છે એ ઉપર જુદા વિચાર કરવામાં આવે.
જો કાઇ કહેશે કે રમણીયતાજ કાવ્યના હેતુ અનાવશ્યક છે, તા એ કહેવુ એનુ દુરાગ્રહ માત્ર છે. કેમકે એક અલૈકિક આનઢ દેવા સિવાય કાવ્યનું ખીજું મુખ્ય કાર્ય અને સાધારણ વાકયની અપેક્ષામાં વિશેષતા શું છે? જે લેાકે અલકાર, ગુણ ઇત્યાદિ યુક્ત અથવા અદ્ભુતાદિ વાકયને કાન્ય માને છે, ( જેમકે કેટલાંએક લક્ષણ પહેલાં કહી ચુકયા છીએ ) એના પણ અવશ્ય સ્વીકાર કરવા પડશે. અલંકાર,ગુણ, અદ્દભુતતા આદિના નિયમા આનંદ પ્રાપ્ત થવાને માટે છે. આમ નહી માના તા એના અલંકારાદિ સ બ્ય ઠરશે. કેમકે અલ કારાદ્વિથી જો આનદ પ્રાપ્ત નહી થાય તે એનાથી બીજો લાભ શુ ? બસ, પછી એનુ સ્વકલ્પિત કાવ્ય કરવું સથા નિષ્ફળ અને પાણી લેાવવા જેવુ થશે. સાહિત્યદર્પણમાં કાવ્યના વિષયમાં આ પ્રમાણે લખ્યું છે:—
=
“ ચતુર્વેને જમાાંત: મુવાધિયાનવ ।
काव्यादेवयतस्तेन तत्स्त्ररूपं निरूप्यते "
ચતુર્વંગ ફૂલની પ્રાપ્તિ અલ્પ બુદ્ધિવાળાઓને પણ સુખથી કાવ્યદ્વારાએ થઇ શકે છે, એટલા માટે એનું સ્વરૂપ નિરૂપણુ કરવામાં આવે છે.
વળી આગળ આ પ્રમાણે લખ્યું છેઃ— चतुर्वर्गप्राप्तिर्हि वेदशास्त्रेभ्यो नीरसतया दुःखादेव परिणत बुद्धीनामेव जायते । परमानन्दसन्दोहजनकतया सुखादेव सुकुमारबुद्धीनामपि पुनः काव्यादेव ||
કેમકે વેદશાસ્ત્રથી ચતુરંગ ફળની પ્રાપ્તિ એના નિરસ હાવાના કારણથી કવર્ડ કેવળ પરિપકવ બુદ્ધિવાળાઓનેજ થાય છે, માટે પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
માનન્દ સંદેહજનક હોવાના કારણથી સુકુમાર બુદ્ધિવાળાઓને પણ કાવ્યદ્વારા ચતુર્વફલપ્રાપ્તિ થાય છે.
આનાથી પણ કાવ્યદ્વારા આનંદપ્રાપ્તિની આવશ્યકતા સ્પષ્ટ સિદ્ધ થાય છે. કેમકે ચતુર્વર્ગ ફલની પ્રાપ્તિ તે વેદશાસ્ત્ર દ્વારા પણ થાય છે, પણ કાવ્યમાં વિશેષ એટલું છે કે આનંદ પ્રાપ્ત થવાના કારણથી એમાં લોકોની પ્રવૃત્તિ શીધ્ર અને અધિક થાય છે. એટલા માટે એનાથી ચતુર્વર્ગની પ્રાપ્તિ અલ્પ બુદ્ધિવાળાઓને પણ સુખથી થઇ શકે છે.
ઉપર જે વાતે લખાઈ ગઈ છે એ ઉપર વિચાર કરીને જગનાથ પંડિતરાજે આ લક્ષણ કર્યું છે. અને એનું લક્ષણ બીજાં સર્વ લક્ષણેની અપેક્ષાએ શ્રેષ્ઠ હોવાનું આજ કારણ છે.
જે અર્થચમત્કૃતિ શુન્ય શબ્દચમત્કૃતિ પુરિત વાક્યના વિષયમાં સર્વ લોકેાની સંમતિ ઉક્ત પંડિતરાજના જેવી છે, તે આ લક્ષણ પૂર્ણ રીતે સમ્ય જાણવામાં આવી શકે છે. એ વિષય ઉપર એઓએ આ પ્રમાણે લખ્યું છે.
यद्यपि यत्राथचमत्कृतिसामान्य शून्या शब्दचमत्कृति स्तत्पश्चममधमाधममपि काव्यविधासुगणयितुमुचितम् ॥ यथैकाक्षरपद्यार्थावत्तियमकपद्यबन्धादि । तथापि रमणीयार्थप्रतिपादकशब्दतारूपकाव्य सामान्यलक्षणानाक्रान्ततया वस्तुतः काव्यत्वाभावेन महाकविभिः प्राचीनपरपंरामनुरुन्धानस्तत्रतत्र काव्येषु निबद्धमपि नास्माभिणितम् ॥
અદ્યાપિ જ્યાં અર્થચમત્કૃતિ સામાન્ય, શૂન્ય શબ્દચમત્કૃતિ હેય તે કાવ્યના પાંચમા અધમાધમ ભેદમાં ગણવાને ગ્ય છે. જેમ એકાક્ષર પધાર્યાવૃત્તિ, યમક, પદ્યબંધાદિ તે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દતા રૂપ કાવ્યનું સામાન્ય લક્ષણ ન ગણવાના કારણથી પ્રાચીન પરંપરા અનુસાર ચાલવાવાળા મહાકવિઓના એવા નિબંધને ગુંફન કર્યા પછી પણ વાસ્તવમાં કાવ્યત્વ ન હોવાથી અમે એને કાવ્ય નથી ગણતા. જો કે શુદ્ધ શબ્દચમત્કૃતિ અમારી સમ
- I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રાચિનમતાનુસાર કાવ્યલક્ષણ. જમાં પણ વાસ્તવમાં શ્રદ્ધાને ગ્ય નથી. અને એટલા માટે અમે ઉક્ત પંડિતરાજજીના લખવાને સાનંદ માનીએ છીએ. તથાપિ યથાર્થ લક્ષણ સ્થિર કરવાને નિમિત્તે અમારી પોતાની રૂચિને અનુ સાર જે હોય એને કાવ્ય માનીને એવું લક્ષણ કરવું કે આટલાઓમાંજ એની વ્યાપ્તિ હોય એ અનુચિત જાણવામાં આવે છે, એટલા માટે આ વિષય ઉપર કાંઈ વિચાર કરે આવશ્યક છે. જ્યારે આમ જેવામાં આવે છે કે, ચિત્ર કાવ્યાદિથી પણ એક પ્રકારનો ભાગ્યે તૂટ્યો આનંદ પ્રાપ્ત થાય છે. અને પંડિતરાજના પિતાના લેખથી પણ વિદિત છે કે કવિ લેકે એને પરંપરાથી બનાવતા આવે છે. ત્યારે એને પણ એક પ્રકારનું કાવ્ય માનવું જોઈએ. વળી આ બીજી વાત છે કે તમે એને અધમાધમ નહીં કહી શકે તે એથી પણ નીચેની પંક્તિમાં મૂકે. તે પછી આ વાત અવશ્ય થઈ કે કાવ્યનું લક્ષણ એવું હોય કે કેવળ શબ્દચમત્કૃતિથી પણ જે વાક્યમાં આનંદ આપવાનું સામર્થ્ય હેય, એમાં પણ એની ગતિ હોય, એટલા માટે અર્થના રમણીય થવાનો નિયમ કર ઠીક નથી. કેમકે શબ્દ ચમ
તિવાળા વાક્યમાં પણ જો તે કાવ્ય મનાય તે આ નિયમના કારણથી લક્ષણની અવ્યાપ્તિ થાય છે. એ અવ્યાપ્તિના નિવારણને માટે અમો આ લક્ષણ કરવું ઉચિત સમજીએ છીએ.
होय वाक्य रमणीय जो, काव्य कहावै सोय रतनाकर लक्षण करत, यह बहु ग्रन्थनि जोय.
રત્નાકર ઘણું ગ્રન્થ જોઈ લક્ષણ કરે છે કે જે વાક્ય રમણીય હોય તે કાવ્ય કહેવાય.
જે પદ્યબંધાદિ કાવ્ય મનાય તે પણ આ લક્ષણની અવ્યાપ્તિ એમાં નહિ થાય. અને જે કઈ એમાં રમણીયતાને અભાવ બતાવીને એને કાવ્ય ન માને તે પણ આ પ્રકારથી લક્ષણ કરવામાં કાંઈ હાનિ નથી. કેમકે જ્યારે રમણીયતા છેજ નહિ ત્યારે એમાં લક્ષણુની અવ્યાપ્તિ પણ નથી થઈ શકતી. અને આ લક્ષણને અભિપ્રાય પંડિતરાજકૃત લક્ષણ પ્રમાણે છે. એટલા માટે ચાહે પદ્યબંધાદિ રમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર,
ણીયતાના ભાવાભાવથી કાવ્ય માને, યા ન માને, પણ આ લક્ષણ બને અવસ્થામાં ઠીક રહે છે. હવે જે કોઈ કહે કે પદ્યબંધાદિમાં રમણીયતા તે છે, પણ અમે એને કાવ્ય માનતા નથી. કેમકે એની રમણીયતા એક ભિન્ન પ્રકારની જ છે, જે કે કૌતુક માત્ર કહેવામાં આવે છે. તે એને એટલે જ ઉત્તર આપ ઉચિત છે કે જે રમણથતા હોવા છતાં તથા ભિન્ન ભિન્ન કવિઓના માન્યા છતાં પણ આપ જગન્નાથ પંડિતરાજની પેઠે એને કાવ્ય નહીં માને તો આપને રસગંગાધરનું લક્ષણ શ્રેષ્ઠ છે. આપ ભલે એને માને પણ અમારી સમજમાં જે એમાં રમણીયતા છે, તો તે પણ કાવ્યની ગણતીમાં છે.
આ વાત ઉપર સારી રીતે ધ્યાન આપવું જોઈએ કે રમણીય શબ્દનો પ્રયોગ અમારા લક્ષણમાં એ અર્થમાં કર્યો છે, કે જે અર્થ એને પંડિતરાજે કર્યો છે, એટલા માટે જે કઈ કહેશે કે “તમને ધન મળશે” “તમને પુત્ર પ્રાપ્ત થયેલ છે” ઈત્યાદિ વાથી પણ આનંદ થાય છે, તે શું એ પણ કાવ્ય ઠરશે? ત્યારે એને ઉત્તર અમે એ આપશું કે “નહિ,” કદાપી નહીં; આ વાક્યમાં કેત્તર આલ્હાદ” નથી, આનો આનંદ તો સાધારણ લોકિક વિષયાનંદ છે. એટલા માટે આમાં કાવ્યત્વ નથી.
હવે એ વાતને વિચારવી જોઈએ કે આલ્હાદમાં લોકોત્તરત્વ શું છે એ એક એવી કઠિણ અને અનીય વાત છે કે લેખ અથવા વાકય દ્વારા આનું યથાર્થ રીતથી સમજાવવું અસાધ્ય છે. જેમ કોઈએ કઈ વસ્તુને સ્વાદ ન ચાખ્યો હોય તે એને એના સ્વાદનું જ્ઞાન શબ્દ દ્વારા નહી કરાવી શકાય. અને જે એણે ચાખે હેય પણ એમ ન જાણતા હોય કે એ શબ્દને વાચક અમુક શબ્દ છે તે પણ એને બેય એને શબ્દદ્વારા નથી થઈ શકતે, તેમ જે કેઈએ આલ્હાદને અનુભવ કર્યો જ ન હોય તે આહ્લાદ શું પદાર્થ છે એ એને કદિપણ નહી સમજાવી શકાય. અને જે એણે એ માનસિક દશાને અનુભવ કર્યો હોય પણ એમ ન જાણતા હોય કે આને આહુલાદ કહે છે તે પણ એ દશાને બેય એને શબ્દો દ્વારા નહીં કરાવી
શકાય. અને એ પણ બીજાને તેનું જ્ઞાન નહી કરાવી શકે. આ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ. સાધારણ સર્વ પ્રકારના આગ્લાદના વિષયમાં કહી શકાય છે. વિશેષ “લેકેનર આલ્હાદ” ના સંબંધમાં એમ સમજવું જોઈએ કે જેમ ખાટા, મીઠા ઇત્યાદિ સ્વાદેને ચાખીને અને એના વાચક શબ્દના નિયત હોવા ઉપર પણ બે સ્વાદમાં શું ભેદ છે? એ શદ્વારા નહિ કહી શકાય. વિશેષ ધ્યાન દીધા સિવાય પોતાને ચાખવાવાળાને પણ સમજમાં આવવું કઠિણ છે. એવી રીતે વાક્યના લૈકિક અને અલૈકિક આલ્હાદના અનુભવ કર્યા છતાં તથા એના વાચક શબ્દો જાણ્યા છતાં પણ બને માનસિક અવસ્થાઓના ભેદ શબ્દોથી જ્ઞાત નથી કરાવી શકાતા. વિશેષ આત્મગત વિચાર કર્યા વિના પિતે અનુભવ કરનાર પણ સ્પષ્ટ નહી કરી શકે. પંડિતરાજે લોકોત્તરતાના વિષયમાં આ પ્રમાણે લખ્યું છે –
"लोकोत्तरत्वं चालादगतश्चमत्कारत्वापरपयायोऽनुभव साक्षिकोजातिविशेषः । कारणं च तदवच्छिन्ने भावनाविशेषः पुनः पुनरनुसंधानात्मा.
આહુલાદગત ચમત્કારના બીજા નામને ધારણ કરનારી, અનુભવ જેને સાક્ષિ છે એવી છે કે જાતિવિશેષ તેનું નામ લેકેત્તરતા. કારણવાળી વસ્તુમાં વારંવાર અનુસન્ધાન રૂપ જે ભાવના વિશેષ તે કારણ કહેવાય છે. ત્યારે શું લોકોત્તર આલાદના વિષયમાં કઈ પ્રકારથી કાંઈપણ નથી કહી શકાતું ? કેઈપણ રીતિ એને સમજાવવાને નથી? વાસ્તવમાં લૈકિક અને અલૌકિક આનંદના માનસિક ભેદ તે સમજાવવાનો વિષય છે. કહેવાને વિષય નથી. અમે એના વિષયમાં કાંઈ કહેવાનું સાહસ નથી કરી શકતા. એના ઉપર વાદ વિવાદ કર એ માનસિક વિજ્ઞાનીઓનું કર્તવ્ય છે, પણ જે મનુ
થે સાકર, ગોળ, જલેબી ઇત્યાદિ ખાધી હોય અને મીઠા શબ્દનું તાત્પર્ય, “મીઠે તે સ્વાદ છે કે જે સાકર ઇત્યાદિકથી પ્રાપ્ત થાય છે” એમ કહીને સમજાવી શકાય છે એવી રીતે આ વિષયમાં કાંઈક કહી શકાય છે કે લોકેત્તર આનંદ કેવા પ્રકારના વાક્યથી પ્રાપ્ત થાય છે. અને જેમ ખાટા તથા મીઠા સ્વાદનો ભેદ આમ કહીને સમજાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
७०
કાવ્ય સાબ.
છે, કે જે ભેદ લીંબુ અને સાકરના સ્વાદમાં છે. એવી રીતે લૈકિક અને અલૈાકિક આહ્લાદમાં પણ એના કારણેાના કાંઇક ભેદ જોવામાં આવે છે. અમારે વર્ણનિય વિષયને નિમિત્ત આટલુજ આવશ્યક છે અને એને યથાશક્તિ દેખાડવાને પણ ઉદ્યાગ કરીએ છીએ.
વાકયના લૈકિક અને અલૈકિક આલ્હાદના ભેદ ઉપર નીચે લખી વાતા કહીએ છીએ.
૧ વાકયના લૈાકિક આનંદ શ્રેતાઓને કાઇ સ્વાર્થ સંબંધના કારણથી થાય છે, પણ લેાકેાત્તર આનંદ ઉપર કહેલા સબંધ વિનાનાજ હાય છે. જેમકે “ તમને ધન મળશે ” આ વાકય જેનાથી કહેવાય એને આનંદ, ધન પ્રાપ્તિની સંભાવનાથી થશે પણ--- “ટોક વારૂ મરે નજી, રાહત દ્યો વહે ન; नहि जाचक सुनि सूमलों बाहर निकसत वैन. અન્ને ( નાયક નાયિકા ) ચાહ .ભર્યાં કાંઇક કહેવાની ઇચ્છા કરે છે પણ કહી શકતાં નથી. જેમ યાચક આવ્યે સાંભળી લેાભી માણસ ઘરથી ખારણે નીકળતા નથી તેમ આ બન્નેના કંઠમાંથી ૧ચના મહાર નીકળી શકતા નથી.
આ દોહાદ્વારા આનંદ પ્રાપ્તિ થવામાં સાંભળવાવાળાના સ્વાના સંબંધમાં કાંઈ કારણ નથી. ‘તમને ધન મળશે ’ જો આ અભિપ્રાય કાઈ એવી રીતે કહી શકાય કે એનાથી સ્વાર્થ સમધી આનંદ સિવાય કહેવાના ખીજે કાંઇ આનંદ પણ પ્રાપ્ત થાય તે એ વાકય પણ કાવ્યની ગણુતીમાં છે.
""
૨ વાકયના લૌકિક આનંદ :વ્યક્તિવિશેષને તથા એના એવાજ સમધીઓને થાય છે. જેના સ્વાર્થની સિદ્ધિ એના સ્વાર્થ સાધનમાં થવામાં હોય અને અલૈાકિક આનંદ જેટલા એના સમજવાવાળા છે તે સર્વને થાય છે. જેમકે “ તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયા આ વાકયથી કેવળ એ વ્યક્તિનેજ જેવા વિષયમાં આ વાત કહી હાય તેને આનંદ પ્રાપ્ત થશે. અથવા એના અન્ય કેાઈ સખ ધીઓને આનંદ પ્રાપ્ત થાય છે. પણ ઉપર જે દોહા લખ્યા છે એનાથી સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રાચીનમતાનુસાર કાવ્યલક્ષણ. સમજવાવાળાને આનંદ પ્રાપ્ત થાય છે. કઈ વ્યક્તિવિશેષને જ થત નથી. જે કંઈ કહેશે કે “તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે” આ વાકયથી પણ જેટલા લેકેથી કહેવાય તે સર્વને આનંદ ઉત્પન્ન થશે. તે એને ઉત્તર એ છે કે જેટલા લોકથી આ વાત કહેવાશે એટલા અર્થ એના બદલાતા જશે. અર્થાત્ “તમે”નો અર્થ ભિન્ન ભિન્ન મનુષ્યના સંબંધથી ભિન્ન ભિન્ન થશે. જેમ દેવદત્તથી આ વાક્ય કહ્યું હોય તે “તમે” ને અભિપ્રાય દેવદત્ત થશે. અને જે કાળીદાસથી કહ્યું હોય તો એને અર્થ કાળીદાસ થશે, તે આવી દશામાં એમ નથી સિદ્ધ થઈ શકતું કે “તમારે ત્યાં પુત્ર ઉત્પન્ન થયે. આ એકજ વાક્ય સર્વ સમજવાવાળાઓને આનંદ આપે છે. હવે જે કોઈ કહે કે કાવ્યથી પણ તેના જેટલા સમજવાવાળા છે તે સર્વને આનંદ થતું નથી. અમુકને થાય છે, અને અમુકને નથી થતા. તે એને ઉત્તર એ છે કે કાવ્યના સબંધમાં સમજવાવાળા તેજ લેકે સમજવા જોઈએ કે જે સમજીને એને આનંદ પ્રાપ્ત કરી શકે. પણ સાધારણ એવા કે ન ગણવા કે જે અર્થ માત્ર સમજે, જેમ ગાયનના સબંધમાં એવા લેકેને સમજદાર ને સમજવા કે જે ગાવાવાળાના શબ્દોને જ માત્ર સમજી લે. આ સિવાય અમે તે એમ સમજીએ છીએ કે કાવ્યને અર્થ જે જોઈએ તે સમજી લેવાથી સર્વ લેકેને તેને ન્યૂનાધિક આનંદ પ્રાપ્ત થાય છે.
આ બે વાતે લોકિક અને અલૌકિક આલ્હાદના પૃથક કરવામાં આશા છે કે કંઈ સહાયતા દેશે. વાસ્તવમાં આ એ સૂક્ષમ વિષય છે કે કંઈ કહી શકાતું નથી. આ વાત અમે કેવળ સાહસ કરીને અ નિમિત્ત લખી દીધી છે, કે અધિક બુદ્ધિવાળા મહાશયે આ ઉપર વિચાર કરીને આના યથાર્થ હોવા ન હોવાને નિર્ણય કરે અને આ સિવાય બીજી જે જે વાતે છે તે સંબંધમાં વિચારી શકે અને નિશ્ચય કરે.
આ ઠેકાણે એટલું કહી દેવું આવશ્યક છે કે કેવળ શબ્દ ચમત્કૃતિવાળા વાકામાં રમણીયતા હવાની તથા ન હોવાની સર્વ લેકેની એક સંમતિ નથી. કેમકે ભિન્ન ભિન્ન લેકેની રૂચિ ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
ર
કાવ્ય શાસ્ત્ર.
ભિન્ન હોય છે. કેટલાએક લેાકેાના આ મત છે કે આવા વાકયેામાં પણ રમણીયતા હોય છે. અને કેટલાક લેાકેા વાક્યમાં રમણીયતાના સર્વથા અભાવ માને છે. આ બન્ને મતાને અનુસાર લક્ષને ચેાગ્ય રાખવાને નિમિત્ત અમે “ રમણીય વાય ” કાવ્યનુ લક્ષણુ કર્યું છે. સ ંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યાચાર્યોનાં લક્ષણેા અમે સવિસ્તર વાચક વર્ગની આગળ રજુ કર્યો છે. આમાંથી કેાનાં લક્ષને ગ્રહણ કરવુ' અને કેાનાં લક્ષણના ત્યાગ કરવા એ સાહસ અમે નહી ઉઠાવતાં માત્ર અમને જે પ્રિય છે તે અમેા જણાવીએ છીએ.
ઉપરનાં તમામ લક્ષણેામાંથી અમે શ્રીયુત રત્નાકરકૃત લક્ષણુના અંગીકાર કરીએ છીએ. કારણકે તમામ લક્ષણેામાં રસગંગા ધરકારનું લક્ષણ ઘણે અંશે સફૂલ નિવડયુ' છે, એ ઉપર લખાઈ ચૂકયું છે. તેમાં પણ સમયાનુસાર ચેાગ્ય ફેરફાર કરી શ્રીયુત્ રત્નાકરે જે લક્ષણુ લખ્યુ છે તે ઘણુ જ શ્રેષ્ઠ અને ગ્રહણ કરવા ચેાગ્ય છે.
॥ ૐ ।
शब्दशक्तिओ.
1
પ્રથમ નિરંજન નિરાકાર સકલસાર પરમાત્મા કેલિના વિચારથી-ઇચ્છાથી માયાને રચે છે, અને દ્રવ્ય, શુળ, મેં, સામાન્ય, વિરોજ, સમવાય તથા ગમાવ કે જે સપ્ત પદાર્થના નામથી ઓળખાય છે તેને પ્રકટ કરી વિશ્વના વિસ્તાર કરે છે.
द्रव्य વ્ય ૧ છે.
૪ હિ.
५ आकाश.
६ वायु.
આત્મા આદિ ચાર દ્રવ્ય ગુણથી રહિત છે અને આકાશ આદિ પાંચ બ્યામાં ગુણુ રહેલ છે. દ્રવ્ય અને ગુણ મળે છે ત્યારે ક
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
१ आत्मा.
૨ ∞િ.
३ मन.
७ अग्नि.
૮ ૦.
૨ પૃથ્વી.
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Araat.
७३ गुण २४ छे. १ रूप. ९ विभाग.
१७ दुःख. २ रस. १० परत्व.
१८ इच्छा. ३ गन्ध. ११ अपरत्व.
१९ द्वेष. ४ स्पर्श. १२ गुरुत्व.
२० प्रयत्न. ५ संख्या. १३ द्रवत्व.
२१ बुद्धि. ६ परिमाण. १४ स्नेह.
२२ धर्म. ७ पृथक्त्व . १५ शब्द.
२३ अधर्म. ८ संयोग. १६ मुख.
२४ संस्कार. कर्म ५ छे. १ उत्क्षेपण. २ अपक्षेपण. ३ आकुंचन. ४ प्रसारण. ५ गमन. જે જ્ઞાનને વિષય તે વિાર્થ કહેવાય છે. જે ગુણયુક્ત હોય તે દ્રવ્ય કહેવાય છે. જેમાં કત્વ જાતિ રહેલી હોય તે રાઈ અને જેમાં ગુણત્વजति मी हाय गुण वाय छे.
सामान्य लक्षण. જે નિત્ય હેય અને અનેકમાં સમવાય સબંધથી રહેલ હોય તે सामान्य उवाय छे. सेना मेले छे. १ पर. २ अपर. रेनी सत्ता अघि देश (द्रव्य, शुष, भ.)
भात खाय તે પર અને જેની સત્તા અલ્પ દેશ (દ્રવ્ય, ગુણ, કર્મ એ ત્રણમાંથી એક પદાર્થ) માં જણાતી હોય તે અપર.
જે નિત્ય દ્રવ્યમાં રહે તે વિરોષ કહેવાય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે નિત્ય દ્રવ્ય જે પરમાણું આદિ છે તે અનંત છે માટે તેને પરસ્પર ભેદ કરાવનાર પણ અનંત લેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગણા જે સબંધ નિત્ય હોય તે સમવાય કહેવાય છે. જેમકે – અવયવ, અવયવી, માટી, ઘડે, એનું, વીંટી.
જે ભાવ પદાર્થથી ભિન્ન હોય તે પ્રમાવે કહેવાય છે. તેના ચાર ભેદ છે – પાનમાવ. ૨ પથ્થરમાર, રે અત્યંતામા. ૪ સોજામાં. જેમકે-“ઘડો થશે” એ પ્રાગભાવ છે. “ઘડે ફેટી ગયે” એ પ્રäસાભાવ પ્રગટ કરેલ છે. “ઘડે છેજ નહિ” એમાં અત્યંતભાવ સમાએલ છે. “ઘટ છે એ પટ નથી અને પટ છે એ ઘટ નથી.” આમાં અ ન્યાભાવ પ્રકટ થાય છે.
તત્ર, સર્મ અને મુળ એ ત્રણેમાં જ્ઞાતિ રહેલી હોય છે અને જ્યાં જાતિ હોય ત્યાં રાજ પણ હોય છે.
સમગ્ર જગત્ જાતિગૃહ છે. કંચન, લેહ, ચતુર, મૂઢ, નર, દેવ ઈત્યાદિ. સ્વ૫ સુવર્ણ અને મહાન મેરૂ એ ઉભયની જાતિ (કનક) એકજ છે. માત્ર આકૃતિમાં ભેદ ભાસે છે; મહાદેવ અને અને ગુણગાન કરનાર ગન્ધર્વ એ ઉભયનાં અભિધાન ભિન્ન ભિન્ન છે. પણ “દેવ” જાતિ તે એકજ છે. એ જાતિને ઉચ્ચાર શબ્દ વિના થઈ શકતું નથી.
દ્રશ, કુળ અને વાર્મ એ ત્રણમાં રાષ્ટ્ર અને કાતિનું અસ્તિત્વ હોય છે. જ્યારે દ્રવ્યથી ઉત્પત્તિ પામે છે, ત્યારે જ બધું પ્રકાશમાં આવે છે.
આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી રચી આત્મા માયાના સંસર્ગ વડે જીવપણું ધારણ કરે છે. સમય, બળ અને આયુષ્યવિશેષ વાત્મા આકાશાદિ પંચ મહાભૂતમય દેહ ધારણ કરી જ્યારે દશે દિશામાં વિસ્તાર પામે છે, ત્યારે તેમાં ચોવીશ ગુણ, સમગ્ર જગત અને રાષ્ટ્રની સિદ્ધિ થાય છે.
નિર્ગુણ પરમાત્માના નિર્દેશથી માયા અપાર બળને ધારણ કરે છે અને સાતમાં આદિ ચાર દ્રવ્યને આધાર લઈ મારા.આદિ પાંચ દ્રવ્યને સાકાર બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
શબ્દ શક્તિ.
જ્ય
આકાશ વાયુ આફ્રિ ચાર દ્રવ્યને રચે છે અને એ વાયુ આદિ ચાર દ્રવ્ય પણ પાંચ તત્વને રચે છે. આકાશથી પણ પાંચતત્વ ઉપજે છે. જેમકે—
·
આકાશથી-અન્તારળ, શ્રોત્ર, યાન, વાચા, ગુરૂ વાયુથી—મન, વચા, સમાન, વાળિ, સ્પર્શ, અગ્નિથી વૃદ્ધિ, ચક્ષુ, ઉદ્દાન, વાવ, વ. જળથી—ચિત્ત, નિદ્દા, માળ, શિત્રુ, રસ, પૃથ્વીથી—માર, પ્રાળ, બાન, ગુલ, અન્ય. ૧ અન્તર્ણ—અંત:કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ૧ જ્ઞાનેન્દ્રિય-શ્રેત્ર, ત્વચા, ચક્ષુ, જીવા, ઘ્રાણુ,
૧ વાયુ—બ્યાન, સમાન, ઉદ્યાન, પ્રાણ, અપાન.
- મન્દ્રિય-વાચા, પાણિ, પાદ, શિતુ, શુદ.
૧ વિષય-શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ગન્ધ.
આકાશના ગુણ શબ્દ છે અને તેની ક્રિયા જામ, ોધ, શો, મોરૂ તથા મય છે.
વાયુના ગુણ સ્પર્શ છે અને તેની ક્રિયા વહન, વહન, પાવન, મસારળ, તથા બાસન છે.
અગ્નિના ગુણ રૂપ છે અને તેની ક્રિયા ભુષા, તૃષા, આજ, નિદ્રા તથા જાન્તિ છે.
જળના ગુણ રસ છે અને તેની ક્રિયા શુ, શોળિત, હાહા, મૂત્ર તથા શ્વેત્ છે.
પૃથ્વીના ગુણ ગન્ધ છે અને તેની ક્રિયા ગાય, માંત, ત્વચા, નાડી તથા રોમ છે.
વાયુ આદિ ચારે દ્રવ્ય પાતપેાતાનુ એક એક તત્ત્વ રાખી માકીનાં ચાર તત્ત્વ એક ખીજાને આપે છે.
આાણ નામનુ દ્રવ્ય વાયુ આદિ ચારે દ્રવ્ય આગળથી ગુણાનું ગ્રહણ કરે છે, પણ તે પેાતાના ગુણ જલ કે પૃથ્વી વગેરેને આપતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
કામ ચા.
ત્રિ ૦ . દ્રવ્ય અને કર્મના બળથી શરૂ થાય છે, તેના બે ભેદ છે. १ इच्छित. २ अनिच्छित.
વક્તા જ્યારે અર્થને વિચાર કરી શબ્દને મુખવડે પ્રગટ કરે છે ત્યારે તે શબ્દ છત કહેવાય છે.
દ્રવ્ય તથા કર્મ બન્ને એકત્ર થતાં વક્તાની ઈચ્છા વગર અર્થ રહિત જે “ખળખળ” શબ્દ થાય તે નિકિત ગણાય છે.
૧ વાયુ જેશભર ગતિ કરતે હોય તે વખતે સ્વાભાવિક શબ્દ થાય છે તે.
૨ વાયુના સંસર્ગથી વાસ આદિમાં જે સ્વાભાવિક શબ્દ થાય છે તે.
૩ વાયુના સંસર્ગથી કાંઈ પણ વગેરે પદાર્થ પડે અથવા ઉડે તેને શબ્દ થાય છે તે.
૪ ચમના પિલા પદાર્થમાં વાયુના આવાગમનથી જે શબ્દ થાય છે તે.
૫ ગમાર મનુષ્ય અર્થરહિત હાહે કરે તે.
રાજીત શબ્દ ચાર પ્રકારને છે અને તે , પત્ની , મધ્યમ તથા વૈરવી એ ચાર પ્રકારની વાણી દ્વારા ઉદ્દભવે છે. चैतन्य પરા.
ચમત્કૃતિયુક્ત. संकल्प પશ્યન્તી. વ્યંગ્યયુક્ત. प्राण મધ્યમા.
અર્થ યુક્ત. देही
ખરી. શબ્દાર્થ યુક્ત. વાં અને પત્ની ને વાસ કંઠ નીચે હોય છે અને મધ્યમાં તથા વૈરવ ને વાસ મુખમાં હેાય છે.
વૈખરીથી શબ્દ પ્રકટ થાય છે. * શબ્દ મા વિના હોઈ શકતો નથી અને ભાષા રાવ વિના હોઇ શકતી નથી. અંત:કરણના વ્યાપારને મા કહે છે અને તેનું ઉચ્ચાર રુપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
શશકિતઓ.
અવળો અને શાળા એ રીતે ઉચારના બે પ્રકાર છે.
અવળોના ઉચ્ચાર વૈવરી વાણી દ્વારા પ્રકટ થાય છે. અને વાનર ઉચાર પર, જરૂરી તથા મધ્યમ કે જેને અનુક્રમે સુક્ષ્મ, સૂક્ષ્મતર, દwતમ એવી સંજ્ઞા આપવામાં આવે છે તે દ્વારા થાય છે.
નવર્જિત અને પ્રતિ એ રીતે માવાના પણ બે ભેદ છે. વર્તમાન સમયમાં જેને પ્રચાર હોય તે પતિ અને એથી અતિરિક્ત તે ગાવત.
દરેક ભાષા સંતપૂર હોય છે. જે વ્યવહારમાં અનુકૂળ બને તે હેત કહેવાય છે. દરેક શબ્દમાં એ સંતની સ્થિતિ હોય છે.
વ્યવહારમાં જે શબ્દ પિતાના રુપથી સકેતયુક્ત અર્થ સૂચવે તેને ઘર કહે છે. જે શબ્દનું ૫ પ્રયોગ કરવામાં અાગ્ય જણાય તે પ ગણાય નહિ, પરંતુ પ્રત્યય આદિ સંસ્કારથી યોગ્યતાને પામેલો શબ્દજ પઢ સંજ્ઞા ધરી શકે છે અને વાક્યમાં ઉપયુક્ત બની શકે છે. જેમાં અન્વય કરે પડે એવા વણું પણ હું રૂપ ગણાતા નથી. જે વાક્યમાં ઉપરથી અધ્યાહાર લેવું પડે અથવા જે વર્ષો અર્થ રહિત હોય તે પણ ૧૨ સંજ્ઞાને પામતા નથી. પદના ઉચાર માત્રથી હૃદયમાં જે વસ્તુ યથાસ્થિત જણાઈ આવે તેને વાર્થ કહે છે.
યથા
“ કહે કઈ મેં મુજ ગૃહે ગુણભર બાંધી ગાય,
અખિલ ધેનુના અવયવો, એ સમયે સમજાય.”
આહીં ગાયનું નામ લેતાં તેનાં તમામ અવયનું મનમાં યથાસ્થિત ભાન થાય છે માટે તે પદ સંજ્ઞાને પામે છે.
आप्तवचन, व्यवहार भने पासिद्धपदसानिध्य मे તુઓદ્વારા શબ્દ પદને સાંકેતિક અર્થ સહજ સમજી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
2
王效畫.
પ્રકાર છે.
पद प्रकार.
આવારા. ૨ હાય.? વ્યા.
આ ત્રણ પ્રકારમાંથી આદિ જે વા પદ છે તેના ચાર
? નાતિ, ૨ ચા. રૂ મુળ. ૪ મે, जातिवाचक उदाहरण.
નવીને કરીએ અમે, પ્રીતે નિત્ય પ્રણામ; यदृच्छा वाचक उदाहरण. અવા પૂર્ણ કરે અહા, કિંકરના મનકામ;
गुणवाचक उदाहरण.
ભાવે ભજવા ચેાગ્ય છે, ગારી ગુણુભંડાર. कर्मवाचक उदाहरण.
"મધુવૈતમસંાળી, વિદિત વિશ્વ મેાઝાર,
રૂપ, રસ તથા ગન્ધ આદિ જે જે નિશ્ચલ ધર્મ છે તે બધા મુળ કહેવાય છે અને એ ગુણુથી જ્યાં શબ્દના સ ંકેત પ્રકટ થાય ત્યાં વાચ્છાયની પ્રતીતિ થાય છે.
શબ્દમાં અનેક અર્થ રહેલા છે; પણ જ્યાં એકજ અર્થ થાય ત્યાં વાત્સ્યાયે સમજવા.
શ્લેષમાં સમસ્ત અર્થ અભિધાથી જાણવામાં આવે છે તેના નીચે પ્રમાણે ભેદો છે.
૧ આંહી પાર્વતી એ પર્યંત જાતિ ઉપરથી નામ પડેલ છે.
૨ આંહી શ્રવા એ ઇચ્છાપૂર્વક નામ આપેલ છે.
૩ આંહી શૌરી એ ગારગુણ (વણું) ઉપરથી નામ પડેલ છે.
૪ આંહી મધુતમાંહારિણી એ મધુકૈટભ નામના દૈત્યને મારવારૂપીક્રિયા ઉપરથી નામ પડેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
શાદશક્તિગ. संयोगो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरणं लिङ्ग शब्दस्यान्यस्य सनिधिः।। सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिस्वरादयः । शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ।।
૧ સંગ. ૨ વિગ. ૩ સાહચર્ય અર્થાત સાથ. ૪ વિરેપિતા અર્થાત્ વેર. ૫ અર્થ અથૉત્ પ્રજન. ૬ પ્રકરણ અર્થાત્ પ્રસ્તાવ. ૭ લિંગ અર્થાત્ વ્યાપ્તિ સહિત. (જેમ અગ્નિ વિના ધૂમનું ન રહેવું એ વ્યાપ્તિ) ૮ અન્ય શબ્દની સન્નિધિ અર્થાત્ બીજા પ્રસિદ્ધ શબ્દની સમીપતા. ૯ સામર્થ્ય અથવા શક્તિ. ૧૦ ચિતી અર્થાત્ યેગ્યતા. ૧૧ દેશ અર્થાત્ સ્થાનવિશેષ. ૧૨ કાલ. ૧૩ વ્યક્તિ અર્થાત્ શબ્દની સ્ત્રીલિંગતા, પુલિંગતા અને નપુંસકલિંગતા. ૧૪ અનેકાર્થ શબ્દના અર્થને નિર્ણય ન રહે ત્યાં વિશેષાર્થ સ્મૃતિ હેતુ જાણ.
૧ વાગ્યાને જ સુજ્ઞજને મધરાત્તિ કહે છે.
એ શક્તિ કોઈ સ્થળે અનેક શબ્દના સંયોગથી એકજ અર્થને પ્રકટ કરે છે –
યથા.
शंखचक्रगदाधर देव तमारं रक्षण करो. આંહી શંખ, ચક્ર, ગદા આદિ અનેક શબ્દના સંયોગથી વિદg" એ એકજ અર્થ પ્રકટ થાય છે. - ૨ કેઈ સ્થળે અસંયોગથી [ વિયોગથી ] પણ એકજ અર્થ થાય છે:
યથા.
निधूम्र धनंजय. અહી ધૂમાડાનો સંયોગ નથી છતાં વનય નો અર્થ અગ્નિ જ સમજાય છે. નહિ તે નર એવું નામ અર્જુનનું પણ છે, પણ રિત્ર [ ધૂમ રહિત ] એ વિશેષણથી પના અગ્નિ જ ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
અથ શાસ્ત્ર,
૩ કઈ સ્થળે સાહચર્યને લીધે ઘણા અર્થને એકજ અર્થ થાય છે. જેમકે –
“રેણીમાધવ ની છે.” આહીં વેળી અને માધવ એ પદના સાહચર્યથી વેળીમાધવ તીર્થજ ગણાય. વેણી (કેશપાશ) અને માધવ (કૃષ્ણ) ગણાય નહિ. ૪ કેઈ સ્થળે વિરોધથી એકજ અર્થની પ્રતીતિ થાય છે.
“gs દિનનને શ.” આહીં રાહુ અને ચંદ્રના વિરોધથી દિગન ચંદ્રજ સમજાય. ફ્રિજરાજ બ્રાહ્મણ નહિ. ૫ કોઈ સ્થળે અર્થના પ્રકરણથી એકજ અર્થ થાય છે.
“સ્ટ , ૨૪ સM .” આહીં ખર્યા અને સર્જકર્યા એ બન્ને પ્રકરણ ઉપરથી સ્ટ પદને જુદે જુદે અર્થ થાય છે, ખરવાના વિષયમાં ૪ એટલે વૃક્ષનાં પર્ણ અને સજ કરવાના વિષયમાં ૪ એટલે સેનાઓ (ફે). ૬ કેઈ સ્થળે વાચકના બળથીજ એક અર્થ પ્રકટ થાય છે.
“વામાં વાળ જેવી છે.” અહીં જેકે વાપી એવું સરસ્વતીનું નામ છે, છતાં વાર વગના બળથી વાણી પરતી વખતે વરવહુએ પહેરવાનાં પગરખાંજ સમજાય.
૭ કઈ સ્થળે અન્ય શબ્દના બળથી એકજ અર્થ થાય છે જેમકે “વવાળે રિવી”
આહીં વાંવ શબ્દના બળથી રિવી એવું નામ મયુરનું જ સમજાય છે. જે પાંખ કહેલ ન હોય તે રિવી એટલે શિખાવાળે અગ્નિ જણાય. ૮ કેઈ સ્થળે સામને લીધે એક અર્થ પ્રકટ થાય છે.
વ્યાણી દક્ષ તો છું.” વૃક્ષ તેહવાનું સામર્થ્ય શાસ્ત્રી [હાથી ] માંજ હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
શબ્દશક્તિઓ.
સ્થી (સર્પ) માં હેતું નથી, માટે આ સ્થળે થાઓ એટલે હા. થીજ સમજ. ૯ કોઈ સ્થળે ઉચિતપણાને લીધે એક અર્થ થાય છે.
“વૃક્ષ ઉપર દિન ૪ છે” દિન શબ્દ બ્રાહ્મણ, પક્ષી, ચન્દ્ર આદિને વાચક છે, પણ અહીં વૃક્ષ ઉપર દ્વિજ એટલે પક્ષીનું જ બેસવું સંભવે છે અર્થાત ઉચિત જણાય છે. બ્રાહ્મણ કે ચન્દ્રનું નહિ. ૧૦ કોઈ સ્થળે દેશના બળથી એક અર્થ થાય છે.
“
મમાં નવન તુમ છે.” જીવન શબ્દ જળ તથા આયુષ્ય વાચક છે, પણ અહીં મથઇ [દેશવિશેષ] ના બળથી જીવન એટલે જળજ સમજાય છે. કારણ કે મારવાડમાં પાણું દુર્લભ હોય છે, પણ જીવન [ આયુધ્ય ] દુર્લભ હોતું નથી. જે આયુષ્ય દુર્લભ હેય તે ત્યાં કે વૃદ્ધ હોવાજ ન જોઈએ.
૧૧ કેઈ સ્થળે કાલ (સમય)ના બળથી એક અર્થ થાય છે જેમકે “રાત્રી પર વિર્યું”.
આહીં રાત્રી રૂપી સમયના બળથી યુથ એટલે કુમુદ (ચન્દ્ર વિકાશી કમળ)નું જ ખીલવું સમજાવે છે કારણકે સૂર્યવિકાશી કમળા દિવસે જ પ્રકુલ્લિત થાય છે. વય શબ્દ કમળ અને કુમુદ બન્નેને વાચક છે.
૧૨ કેઈ સ્થળે સ્વર-“અ-આ-ઈ-ઈ-ઉ-ઊ ” ઇત્યાદિના ફેકફારથી એક અર્થ થાય છે.
ઐશ્વર રવા તૈભવ રવા અહીં “વાહ' માં “ઉ” અને “વા” માં “એ” એક સ્વરના ફેરથી પેલા શૈશ્વરને અર્થ લવણ અને બીજા ક્ષેત્રને અર્થ અશ્વ સમજાય છે. કારણકે ખારૂં લવણજ હોય છે અને ખારે-તીખે અશ્વજ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર. ૧૩ કઈ સ્થળે અભિન્નતાને લીધે પણ એકજ અર્થ થાય છે જેમકે “ગા કપૂર અને મા પક્ષ” અહી રજૂર અને પક્ષની અભિન્નતાને લીધે પક્ષનો “પાંખ” એજ અર્થ થાય છે. પક્ષ એટલે પખવાડીયું નહિ અને જે “શુક ” હોય તે પક્ષને અર્થ પખવાડીયું થાય, પાંખ નહિ.
૧૪ અનેકાર્થ શબ્દના અર્થને નિર્ણય ન રહે ત્યાં વિશેષાર્થ સ્મૃતિહત થાય છે.
યથા
इन्द्रशत्रु. આંહી પૂર્વપદ ઈન્દ્ર શબ્દના ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરે તે “ઈન્દ્ર છે શત્રુ જેને ” આવા અર્થમાં અભિધાનું નિયમન થશે. અને ઉત્તર પદ શત્રુ શબ્દના ઉદાત્ત સ્વરથી ઉચ્ચારણ કરીએ તે “ઈન્દ્રને શત્રુ”. આ અર્થમાં વાચકતાનું નિયમન થશે.
મિ. શબ્દ ત્રણ પ્રકારના છે. વાચક, લક્ષક અને વ્યંજક સંકેત કરેલ અર્થને સાક્ષાત્ કહે એ શબ્દ વાચક છે. જેમકે સંકેત કરેલ શંખ ગ્રીવાદિ આકારવાળા અને ઘટશબ્દ સાક્ષાત્ કહે છે, એથી ઘટ શબ્દ ઉક્ત અર્થને વાચક છે, અર્થાત્ કહેવાવાળે છે. વાચક શબ્દના અર્થને વાચ્યાર્થી કહે છે. વાચકશબ્દમાં ઉક્ત અર્થને બોધ કરાવવાની શક્તિ અર્થાત્ સામર્થ્યને વૃત્તિ કહે છે. અહી વૃત્તિ અર્થાત્ વ્યાપાર સંકેત છે. સંકેત તે ઘટાદિ શબ્દોથી શંખ ગ્રીવાદિ આકારવાળા પદાર્થોનું જ્ઞાન હોવું જોઈએ એવી નામ રાખવાવાળાની ઈચ્છા છે. કારણ જેના દ્વારા કાર્ય કરે એને વ્યાપાર કહે છે. જેમકે ઘટ બનાવવામાં ઘટ તે કાર્ય છે. મૃત્તિકા કુલાલ, દંડ ચક આદિ કારણ છે. એ કારણ જમી ઇત્યાદિ દ્વારા ઘટ બનાવે છે. એથી ભ્રભી ઈત્યાદિ કારણ છે, અર્થને બેધ કાર્ય છે, અભિધા અને લક્ષણ વ્યંજના વ્યાપાર છે.
સંકેત અને અભિધા એ પર્યાય શબદ છે, ન્યાયશાસ્ત્રમાં શક્તિનું આ લક્ષણ કર્યું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
શબ્દશક્તિઓ.
૮૩
अस्मात्पदादयमर्थोबोद्धव्य इतीघरसंकेतः शक्तिः॥
આ પદથી આ અર્થ જાણવું જોઈએ એ જે ઈશ્વર કૃત સંકેત એ શક્તિ અને વાચ્યાર્થ, મુખ્યાર્થ, અભિધેયાર્થ ઈત્યાદિ પયોય છે.
યથા.
મનહરનાર મેરપિચ્છને મુકુટ માથે, હાથે બંસી હેરી દિન ગમ્મતમાં ગાજ્યા મેં; પરમ પવિત્ર ઉર્ફે તુલસીનાં દલયુક્ત, ગુંજમાલ જોઈ પુંજ પાપના:પ્રજાન્યા મેં, યમુનાને તીર શ્યામ સુંદર શરીર પર, પીળાં ચીર પેખી ત્રય તાપ તુર્ત ટાળ્યા મેં, ગેપી ગેપ સંગ ખ્યાલ કરતા કદંબ તળે,
પરમ કૃપાલ નંદલાલને નિહાળ્યા મેં. આમાં મેરપિચ્છ, મુકુટ, બંસી, તુલસી, ગુંજ, પુંજ, તીર, શ્યામ, ચીર, ગેપ, ખ્યાલ, કદંબ અને નંદલાલ વગેરે બધા શબ્દ પિતાને સાંકેતિક અર્થ જ બતાવે છે એથી મીમિયા (શબ્દના ઉચ્ચાર માત્રથી જ્યાં સહજ અર્થ સમજી શકાય તે મા શક્તિ કહેવાય છે.)
હૃક્ષાં . જ્યાં મુખ્ય અર્થને બાધ થાય છતાં મુખ્ય અર્થને સબંધ ન તૂટે ત્યાં સMા નામની શબ્દશકિત કહેવાય છે.
યથા.
મુજ ધર ગંગામાંહિ. આંહી ગંગા શબ્દને વાગ્યાથે ગંગાને પ્રવાહ છે. એમાં ઘર નહિ હોઈ શકવાથી આ વાગ્યાથને આંહી બાધ છે. અને આ વાધ્યાર્થીને તટની સાથે સબંધ પણ છે. એથી પ્રવાહ સદશ શીતલતા, પાવનતા પ્રયજનને માટે ગંગા શબ્દ તટ અર્થને દેખાડે છે. “ ધાતુથી “રક્ષા” શબ્દ બન્યા છે. “ધાતુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
ex
અન્ય શાસ્ત્ર.
અર્થ દર્શન છે. ગંગા શબ્દથી તટના આધ હોવાને માટે ગંગારૂપ લક્ષક શબ્દમાં જે વૃત્તિ છે એનુ નામ લક્ષણ છે. “ સક્ષ્યતે બના इति लक्षणा ” એથી દર્શન કરાય છે માટે એ લક્ષણા છે.
યથા.
વા૨ે તન મન ધન વેગે વનમાલ જોઇ, લૂટયાં સુખ લક્ષ લક્ષ્ય રાખી એક લાલમાં સુખપ્રદ શ્રેષ્ઠ ફળ્યાં મનનાં તમામ કામ, પ્રેમના પ્રવાહ વહે વૈકુઠના વ્હાલમાં કરી પ્રભુ રૂપપાન ભૂલી અન્યભાન હું તેા, હેમ હાર જેવા હિર હૈડે ધર્યો હાલમાં. ખાટી લાજ મૂકી કુલધર્મ બધા ચૂકી આજ, ચાટી ખીલ્યાં ચક્ષુ મારાં ગુણભર ગ્વાલમાં. આહીં “ સુખ કાંઇ નાણુ નથી કે લૂંટાય. વૃક્ષ નથી કે ફળે, “ પ્રેમ ” પાણી નથી કે તેના પ્રવાહ ચાલે. “ પ્રભુનું રૂપ ” નીર નથી કે પીવાય, તેમ “ ચક્ષુ ” પુષ્પ નથી કે ખીલે, પરંતુ આહીં હક્ષળાશત્તિ ના પ્રાબલ્યથી સુખનુ લૂંટવુ, મનકામનું ફળવુ, પ્રેમનું વહેવુ, પ્રભુના રૂપનું પાન અને ચક્ષુનુ ખીલવુંજ સમજી શકાય છે.
""
મનકામ
:(
“ એક માજી છે માળવા, અન્ય માજી મેવાડ; સજ્જ થઇને સમરમાં, મહદ મચાવે રાડ.
"9
આહીં માળવા તથા મેવાડનું રણભૂમિમાં સજ્જ થઈ રાડે મચાવવાનું સંભવતુ નથી એટલે મુખ્ય અર્થ ના ખાધ થયા. માળવા અને મેવાડમાં રહેનારા શૂરવીરો સમરમાં સજ્જ થઈ રાડ મચાવે છે એવા અ કરતાં મુખ્ય અર્થાંના સબંધ પણ ન તૂઢયે એથી
તારક્ષા.
જ્યાં મુખ્ય અર્થના ખાધ કરી ધ્વનિ પ્રકટ થાય ત્યાં મોબનવતી—ક્ષળા સમજવી જેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
શબ્દ શક્તિઓ.
સુર મુરલીને સાંભળી, દિલમાં વ્યાપે દાહ તે સમયે ન તો કઈ, કુલવધેએ કુલરાહ.
આહીં “કુલરાહ” રાહ એવું રસ્તાનું નામ છે તેને બાધ થઈ રીતિ એ અર્થ થયે. રસ્તે તે ગામમાં હોય છે. કુળમાં રીતિ સંભવે, મુરલીને સ્વર સાંભળી કુલવધૂઓને દિલમાં દહ અર્થાત્ દિલમાં દુઃખ થવા લાગ્યું કે કયારે હરિને મળીએ એ અવનિ,જેથી ખનનતિ–૪ક્ષના થઈ.
“ : યથા » જે જે સખી જઈને કરે છે ત્યાં તમારી વાત તેણે પીઠ મળતાં વિટંબનાઓ વેઠી છે. ક્રોધને વધારી પ્યારી કરે માન કથા તેનું. પાન કરી દૂતી પાછી પુરમાંહિ પેઠી છે. જ્યાં લગી કૃપાલ તમે દૂર કરશે ન સાલ; ત્યાં લગી એ બાલ સમજે ન હાથ હેઠી છે. દેષ નહી દેશે હવે કઈને કન્ડેયાલાલ.
ઘેાષ છે નદીમાં ત્યહાં રોષ ભરી બેઠી છે.
આહીં “પીઠનું મળવું” “માન કથાનું પાન ” “નદીમાં ઘષ” વગેરે વાકય મુખ્ય અર્થનો બાધ કરનારાં છે, છતાં તેનો અર્થ “વાંસે વાળી ઉભી રહે છે” “માનકથા સંભળાવે છે”
નદીને કાંઠે ઝુંપડાં છે” એમ સમજાય છે. જ્યાં સુધી તમે શાક. રૂપી સાલને દૂર કરશે નહિ ત્યાં સુધી તમે એ તમારે હાથ છે એમ સમજશો નહિ. “તમારા ઉપર એની બહુ પ્રીતિ નથી ” એ ધ્વનિ નીકળે છે માટે લોનની રક્ષા માનવતી સ્ત્રફળ ના બે ભેદ છે. ૨. શુદ્ધા૨. નળી. શુતો ના ચાર ભેદ છે. ૨. વાલન ૨, ઋસન, ૨, સોપ છે. રાવણના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૮૬
વ્ય સામ્ર
જે અન્ય ગુણના આશ્રય લિએ તેને પાવન રક્ષના કહે છે. અથવા અન્વયને માટે મુખ્યાને ખીજા અર્થમાં ઢારી જાય, છતાં મુખ્યા ને ખાધ ન લાગે એ પણ પાન ક્ષળા કહેવાય છે.
કપાવાનળામાં વાકય અથવા શબ્દ સ્વકીય મુખ્યાર્થીને સ્થિર રાખી તેની સાથે સંબંધ રાખનાર અન્ય અનુ ભાન કરાવે છે માટે તેને અનદ્યુત સ્વાથ્ય પણ કહે છે.
લક્ષણલક્ષણામાં અન્ય અર્થ નુ ભાન કરાવવા માટે મુખ્યાને તજવા પડે છે માટે તેને ના પણ કહે છે. उपादानलक्षणा उदाहरण.
"" યા
હારીના સમય જ્યારે આવે છે સમીપ ત્યારે, જાહિર ધમાલ વ્રજમાંડલમાં જાગે છે; વર અભિલાષે વૃજ ખેલે છે વિનાદ ધરી, વિવિધ પ્રકારતણાં વાજા ખૂખ વાગે છે. રંગથી ભરેલી પિચકારી એક બીજા પર, ચાલે છે અપાર તેમ લજ્જા સહુ ત્યાગે છે; ઉડે છે ગુલાલ શ્યામ વદન અને છે લાલ, લતા વૃક્ષ આદિ બધુ લાલ લાલ લાગે છે.
tr
આંહીં વૃજ–નરનારીના અર્થનુ ગ્રહણ કરે છે કારણ કે વૃજ પ્રદેશ જડ હાવાથી ખેલી શકતા નથી. વાજા વગાડનારના અને સૂચવે છે, કારણ કે વાજાં પાતાની મેળે વાગી શકતા નથી. પિચ કારીએ ચાલે છે અને ગુલાલ ઉડે છે. એ વાકયા પણ ચલાવનાર અને ઉડાવનારની અપેક્ષા રાખનારાં હાવાથી ઉપાદ્વાન રક્ષના સમજવી.
અન્ય અન્વયની સિદ્ધિને માટે જે શબ્દ પેાતાના અર્થ તજી ક્રિએ તે સક્ષા સમજવી જેમ કે:
--
(s
" યા આખા દિન આનંદ લઈને નંદલાલ સાથે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
શબ્દ શક્તિઓ. નિજ નિજ મન્દિરે સિધાવી સહુ સજની, ખાવામાં ન ખંત વાળુ કરતાં વિચારે બધી, વ્હાલા વિણ કેમ કરી વિતવાની રજની. સેજને બિછાવી દીધા દીપક બુઝાવી પણ, આંખમાં ભરી છબિ વિહંગરાજ-વજની; મુરલી મનોહરની મીઠી મુરલીને સુણી,
તેડી દીર્ઘ દ્વારા દેડી વ્હાર વામા વૃજની. આહીં કમાડરૂપી અન્વયની સિદ્ધિને માટે “દ્વાર” શબ્દ પિતાના અર્થને તજી દીએ છે. કારણ કે તેડવું કમાડનું સંભવે, દ્વારનું નહિ, વળી ધ્વનિનું સાંભળવું સંભવે પણ મુરલિનું નહિ છતાં આહીં “મુરલી સુણી” એ શબ્દથી ક્ષણ ક્ષના સિદ્ધ થાય છે.
સમાનપણું પામી અમુક અર્થની અન્ય અર્થમાં સ્થાપના કરવામાં આવે ત્યાં સાપા-ક્ષમાં સમજવી. અથવા જ્યાં આરે
માન-ઉપમાન હોય અને આખ્ય વિષય ઉપમેય પણ હેય તે સાપ જેમકે--
“ યથા ” - મુજ દ્વગપૂતળી બનેલા મનમેહનને, નેહથી નિહાળી હું તે હદવિણું હરખી. ખંત ઉરધારી ખાસ નવલ કિશોર તણી, શાન્તિપ્રદ નજર ગણું છું સુધા સરખી. કંસતણે અસ્ત કરનારની સમસ્ત છબિ, ખચિત સુખની પ્રાણ પ્રાણ સમ પરખી. મુરલીનાં તાન ભાન ઉરનું ભુલાવનાર,
કાળ સમ કાળજું અમારૂં લિએ ભરખી. અહી મનમેહન-કૃષ્ણને દ્રગની પૂતળી-કીકી. સ્થાપી, નજરને સુધા સ્થાપી, છબિને પ્રાણુ સ્થાપ્યા અને મુરલીના તાનની કાળ તરીકે સ્થાપના કરી એથી સારોપા
મનમેહન, નજર, છબિ અને તાન આરેષ્ય, ઢગપૂતળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૮૮
કાવ્ય શાસ્ત્ર.
સુધા, પ્રાણ અને મૃત્યુ આરોગ્યમાનની સાથે આરાધ્ય વિષય–આનંદ શાન્તિ, સુખ તથા દુ:ખ પણ છે.
એકની સમતા બતાવવાને માટે બીજાને મુખ્ય સ્થાન આપવામાં આવે ત્યાં સધ્ધિવસાના સમજવી, અથવા જ્યાં આરામ્યમાનઉપમાન હોય અને આરોગ્ય-વિષય ઉપમેય ન હેાય છતાં આરા વિષયને પ્રકટ કરે તે સાધ્યવસાના જેમકે—
99
- ચા
વારંવાર વિનવુ શૃંગાર સજવાની મને, ઝેર જેવી વાત મ્હેર લાવી કંઈ હે નહીં; અધ મુખ રાખી:મુંગી મરી રહે એક માજી, ભૂલ્યે પણ ખાનપાન કેરૂ નામ લે નહી; વેરણ આ વખત કરેલી સજ્જ શમ્યા પર, અગણિત અંગારા મિછાવી દુ:ખ દે નહીં; કરે છે પ્રયાણુ તણી ઇચ્છા મુજ પ્રાણ ધન; ખખર એ આજ શુ તે સાંભળેલ છે નહીં ? આંહી સખીને વેરણુ કહી, પુષ્પને અંગારા કહ્યા. સખી અને પુષ્પની સમતા બતાવવાને માટે વેરણ તથા અગારાને મુખ્ય સ્થાન આપ્યું. એટલા માટે સય્યવસાના સમજવી. આમાં વેરણુ અને અ ગારા આરાપ્યમાન છે, સખી અને પુષ્પ આરાપ્ય નથી, છતાં આરોગ્યના વિષય જે દુ:ખ તે દેખાઇ આવે છે.
હવે પ્રથમ યોજ્ઞનવતી રક્ષળા ના શુદ્ધા અને ગૌળો એવા જે એ ભેદ લખી ગયા તેમાં જ્યાં મુખ્ય અને લક્ષ્ય અર્થમાં સાદૃશ્ય વિનાના ક્રિયા સંબંધ જણાતા હાય ત્યાં ગુફ્તા અને જ્યાં ગુણવ વાચ્યું તથા લક્ષ્ય એ ઉભય અર્થાંમાં સાદૃશ્ય સંબંધ જણાતા હાય ત્યાં તોળી સમજવી.
शुद्धा उदाहरण.
યથા
“ગેાપ કૃષ્ણ મુજને સખી, મળ્યા માર્ગ મેઝાર; કરથી વીંટી કાઢીને, હોં હૃદયના હાર.
p
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
શબ્દશક્તિઓ.
૮૯ અહીં ગેપના કર્મસંબંધે કૃષ્ણને ગેપ કહો, કરથી વીંટી કાઢી ત્યાં કર તથા અંગુલિને અંગગીભાવ સંબંધ બતાવે. માટે શુદ્ધા સમજવી.
गौणी सारोपा.
યથા.
વનરાજ સમાન પરાક્રમથી સહુ સિંહ કહે બળિયા નરને, કૃતિ જોઈ શિઆળ સમી જગમાંહિ શિઆળ કહે સહુ કેયરને, શિવ તુલ્ય ગુણે નિરખી ત્રયનેત્ર કહે સહુ સન્મતિ સાગરને, મતિમંદ મહીં ગુણ અંધ સમા ગણું અંધ કહે ન લહે ડરને.
આહીં સિંહ, શિઆળ, ત્રિનેત્ર અને અંધ એ આપ્યમાન અને આરેષ્ઠ પુરૂષે સમજવા. આરોગ્ય વિષય પરાક્રમથી સિંહ, ભીરુતાથી શિઆળ, સર્વજ્ઞપણુથી શંકર અને સત્યાસત્યને નહિ જોઈ શકવાથી અંધ કહેલ છે એથી પાપ અને પરાક્રમ આદિ ગુણેના પેગથી ગૌ સમજવી.
गौणी साध्यवसाना.
યથા. મારા સુણવા પ્રમાણે માતાર્જીના મંદિરમાં, ભેળી થઈ હતી આજ બ્રાહ્મણની આખી નાત; પડવા પ્રપંચમાં હું પ્રથમથી જ નથી, કારણ કે છે નહીં પસંદ મને પક્ષપાત. ઉદ્યોગને કાજ જે યુરોપમાં જઈને આવ્યું, તેને દંડ દેવા કેણુ આગળ થયે'તે તાત ? બેલ્યા શું ગધેડા, શ્વાન ઉચર્યા શું એ સમયે,
બુદ્ધિમાન બની ત્યહાં વૃષભે કરી શી વાત? આહીં ગધેડા, શ્વાન તથા વૃષભ આપ્યમાન ઉપમાન છે અને માણસે આપ્ય-વિષય ઉપમેય તે નથી. આપ્યમાન ગધેડા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
થાન અને વૃષભ આદિના ગુણે નહિ જણાવ્યા છતાં જણાઈ આવે છે માટે મળી સાધ્યવસાના સમજવી.
रूढा लक्षणलक्षणा.
યથા. કંચુકી ઉતારી કુચમંડલથી પ્યારી ઝટ, સાડી દૂર ફેંકી કરે કલાજ ન્યારી તું; કલિત કરેંથી છોડી ગ્રન્થિ કટિવસ્ત્ર તણું, ઝટપટ લે છે ધોતી કટિપર ધારી તું. છોડવા અંબોડો હાથ ઉંચા કરે એક સાથે, ભ્રકુટિ ચઢાવીને જણાવે ભાવ ભારી તું; નદીને કિનારે વસ્ત્ર ધોવાને ગએલી ધન, 'કોનું મન બાંધે ના કછેટે બાંધનારી તું.
આમાં બધા શબ્દો રૂઢ છે એથી “રૂઢા” અને મનને બાંધવું એ સંભવતું નથી, વશ કરવું સંભવે. વશ કરવા રૂપી અન્વયની સિદ્વિઅર્થે “બાંધવું” એ શબ્દ પિતાને અર્થ તજી દીધો, માટે “લક્ષણલક્ષણ”. प्रयोजनवती लक्षणलक्षणा.
યથા. હમણાં જમીને જતાં શું ઘેર બાઈ બધાં, પહોંચ્યા બાદ ત્યાં ખુશીથી ફાવે તેમ ફરજે. જગત બધાથી જાણે આહીંની અનેખી રીત; સવે એક બીજાથી વિચારી વાત કરજે. ઘૂંઘટથી ઢાંકી મુખ તાકી માત્ર ધરા સામું ઉંચી આંખ કરતાં જરૂર દિલે ડરજે. ચૂપ ચાપ ચાલ મળીને સહુ એક સાથે, ગેકુલમાં ફેંકી ફંકી ધીમે પાય ધરજો. આમાં “ફેંકી ફંકી” એ શબ્દ વિચારની ચાલ ચાલવારૂપ અન્વયની સિદ્ધિને માટે પોતાને અર્થ તદીધો તેથી “લક્ષણલક્ષણા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
શબ્દશક્તિઓ. અને ગોકુલમાં કૃષ્ણથી બચવા જેવું છે, કારણ કે તેની પ્રીતિ સબંધી સર્વ કઈ ગપ્પા ઉડાડે છે એ વનિ નીકળતા હોવાથી “પ્રજનવતી”.
विपरीतलक्षणलक्षणा
યથા. પ્યારા તમે આજ જતાં લાગો છો બહુજ સારા, અધરમાં અંજન રૂપાળું ભરી આવ્યા છે; આજનો દિવસ માનું ધન્ય અન્ય દિવસોથી, ઠાકુરજી આપ શેભા ઠીક કરી આવ્યા છે. મારૂં મન રાજી કરવાને ગાલ માથે તાજી, પ્યારી પીકલીકને વિદે વરી આવ્યા છે; મેહનજી! હેર કરી આજ મારે મન્દિરીએ,
માળા ગુણ વગરની ઉરે ધરી આવ્યા છે. વિપરીત એટલે ઉલટું. અહીં પ્યારા એટલે દુષ્ટ, સારા એટલે નઠારા, રૂપાળું એટલે કુરૂપું, ધન્ય એટલે ધિક્કારવા ગ્ય, ભા. એટલે અશોભા અને રાજી કરવા એટલે ખેદિત કરવા એ અર્થ થાય છે, માટે વિતરક્ષા સમજવી. प्रयोजनवती उपादानलक्षणा सारोपा.
યથા. સુણી આપણું દૂરથી વાઘડંકા, ગયા દુર્ગમાં શત્રુઓ ધારી શંકા; ધરે પાય ધીરે રિપુ જોઈ જાશે,
દુનાલીતણે ઠાઠ તે મુંડી થાશે. અહીં બંદૂકને ઠાઠ સઘનતાને અર્થ સૂચવે છે, માટે પ્રયોગનવતી. બંદૂક છે એટલે સાથે તેના ઉપાડનારા પણ હોવા જેઈએ, એ ઉપરથી અર્થ નિકળે છે એથી ઉપવન રક્ષક વળી બંદૂક આવિષય અને ઠાઠ આપ્યમાન હોવાથી સાપ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
निरूढा लक्षणलक्षणा सारोपा.
યથા. કેટિપતિ બનવા કરે છે યત્ન કેઈ વળી, કોઈના હૃદયમાંહિ વસેલા હજાર છે. કેડેથી કૃપણ કઈ કેડી કેડી સંગ્રહે છે. કોઈ કોઈને તે પાઈ પૈસા પર પ્યાર છે.
જૂદા જૂદા જિગાર કરી કેટલાકને તે, તુમાંજ લક્ષપતિ લેખાવા વિચાર છે. સારૂં કરનાર સ્પષ્ટ ન્યારૂં કરનાર ન9.
મારૂં ધન સાચું નીકા નન્દના કુમાર છે. આહીં ધનને અર્થ “પાલન કરનાર, સુખ આપનાર” આદિ સિદ્ધ થાય છે, માટે રક્ષકક્ષા અને નન્દકુમાર આરોગ્ય અને ધન આપ્યમાન હોવાથી સારા થઈ, આમાં માત્ર વાચ્યાર્થ હોવાથી હદ સમજવી.
तादात्म्य लक्षण. વસ્તુતઃ એક છતાં જુદા જુદા બતાવવામાં આવે, છતાં જેમાં જરાએ ભેદ ન ભાસે તે તiાણ સબંધ કહેવાય છે.
યથા. અન્યતણું આરાધન કરવાથી કેટિ ગણી. જેની જગમાંહિ અતિ સુખપ્રદ સેવા છે; . ભાવ ભૂરિ ધારી ભજનાર જે અનન્ય ભાવે, તેની હાનિઓ તમામ તુર્ત હરે તેવા છે. શિષ્ટ ઉપદેશથી જે એકનિષ્ઠ બને તેને, આનંદે અભિષ્ટ ફળ મિષ્ટ દિએ એવા છે. મક્ષ આપનાર અપક્ષ બુદ્ધિએથી સદા, વેદ બ્રહ્મતુલ્ય યદુનાથ ધન જેવા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
શબ્દ શક્તિ.
૯૩
આંહી વેદ એજ બ્રહ્મ અને યદુનાથ એજ ધન હાવા છતાં વેદ બ્રહ્મતુલ્ય અને યદુનાથ ધન જેવા કહી વેદની અને બ્રહ્મની તેમજ યદુનાથની અને ધનની જુદાઇ બતાવી, પણ અર્થ તા અભિન્નતા પ્રતિપાદકજ થાય છે.
प्रयोजनवती लक्षण लक्षणा सारोपा.
યથા.
વ્હાલા વૃજવઠ્ઠલનાં દર્શન અમારે મન,
મહા સુખરૂપ સદા ઠરવાનુ ઠામ છે. પાપીને પવિત્ર પાત્ર બનાવી પ્રસિદ્ધ રીતે, મુક્તિ આપનારૂં માત્ર કેશવનું નામ છે. અધમ ઉધારણ દયાળુ દીનમન્ધુ તણું, શ્રદ્ધાયુક્ત સેવન એ દાસતા દામ છે. ગાન કરવાને ર્યેાગ્ય ગુણેા ગિરિધારી તણા, ધ્યાન કરવાને યોગ્ય શ્યામ અભિરામ છે.
આંહી વૃજવલ્લભનાં દર્શન એ કારણુ અને સુખ કાર્ય હાવાથી કાર્ય કારણુ સંબંધે તાદાત્મ્ય સમધની પ્રતીતિ થાય છે. વૃજવલ્લભનું દર્શન એજ સુખ છે, સ્વરૂપથી તે જુદાં નથી છતાં સુખને ખો પદાર્થ બતાવ્યા, સુખ આરેપ્યમાન અને દર્શન આરાપ્ય વિષય હાવાથી સારોપા, મુક્તિ આપનાર માત્ર કેશવનું નામ છે અર્થાત્ બીજાનું નથી એ ધ્વનિ નીકળવાથી હશળક્ષના ફળ પ્રત્યક્ષ છે જેથી મોબનવતી.
निरूढाउपादान लक्षणा साध्यवसाना.
યથા.
።
કાળા દાડે છે અને, લાલ કૂદતા જાય;
ભાલાંના માર્યા ભલા, ભડ પણ હાય પૌંડાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર
આહીં ઘેડા-આરોગ્ય વિષય નથી. આરોપ્યમાન કાળા અને લાલ કહેલ છે, એથી સાધ્યવસાના રદ શબ્દો ભાલાં, ભડ આદિ હેવાથી હા, ભાલાંના માર્યા એથી ભાલાને ધારણ કરનાર પુરૂષનું ગ્રહણ થાય છે, માટે ઉપવન માં સમજવી.
प्रयोजनवती उपादानलक्षणा साध्यवसाना.
યથા.
મારે કાજળ માર, બંસી ગાયે વનમહીં
ચારૂ ચિત્ત હરનાર, પેચ અટપટા પાઘના. આહીં આપ્યમાન કાજળ છે અને આરોગ્ય વિષય નેત્ર નથી જેથી સાધ્યવસાના. બંસી ગાતી નથી, પણ બંસીવાળે ગાય છે, કાજળ માર મારતું નથી, પણ કાજળ ભરેલાં નેત્રવાળી માર મારે છે, એથી વાલાનરક્ષમા. કાજળ માર મારે એ સંભવે નહિ, પણું મન હરે છે એવી અર્થ ઘટનાથી રટિસ પણ થઈ શકે. જેનું કાજળ માત્ર મન હરનારૂં છે તેના રૂપની શી વડાઈ કરવી ઇત્યાદિ ધ્વનિ.
निरूढा उपादान लक्षणा सारोपा गौणी.
યથા.
આલિંગન યુવતીતણું, તેમ પુરાતન પાન,
તનપર મર્દન તૈલનું, શીતમહીં સુખ માન. અહીં તૈલ શબ્દ સરસવ તથા અળસી વગેરેના તૈલનું ગ્રહણ કરે છે એથી ઉપલાન, સુખ આરોપમાન અને તૈલ આરોગ્ય વિષય હોવાથી સાપા, તલના તૈલ જેવાંજ સરસવ તથા અરસીના તેલ હોવાથી ભૌથી, અને શબ્દ રૂઢ હોવાથી રતા સણજવી. આમાં યુવતી, પાન અને તૈલ એ ત્રણે શબ્દો પિતાના મુખ્યાને પકડી રાખી
અન્ય અર્થનું ગ્રહણ કરે છે માટે રૂપાલાન ઢસા સ્પષ્ટ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
શબ્દ શક્તિએ.
प्रयोजनवती उपादान लक्षणा सारोपा गौणी.
યથા.
રાજકુમાર પછી પ્રકટ, કુમાર ખીજા થાય તે પણ સહુ તાદાત્મ્યથી, નૃપકુમાર કહેવાય.
૧
આંહીં કુમાર આરોગ્ય વિષય અને રાજકુમાર આરામ્યમાન છે એથી સરોવા, બીજા કુમાર અને યુવરાજના સાસ્ય સબંધ હાવાથી ગોળી, રાજકુમાર પેાતાના મુખ્ય અને રાખી અન્ય કુમારાના અર્થનું ગ્રહણ કરે છે, એથી ઉપાાન, અને રાજકુમાર પછી જે જે ખીજા કુમારા થાય છે તે પણ બધા રાજકુમાર કહેવાય છે. આ પદમાં એવા નિ નીકળે છે કે રાજકુમાર પછી પ્રકટ થએલા કુમારા રાજાની પઢી પામવાના નથી. માત્ર પ્રથમ પ્રકટ થએલ કુમાર રાજા બનવાના છે.
મયોગનતી હક્ષળા ના ઉક્ત આઠ ભેદ અને રત્ન તથા અનૂ વ્યંગ્ય થી સાળની સંખ્યા ધરાવે છે.
गूढ व्यंग्य.
યથા.
દ્વિતયાના દ્વિજરાજ, દેખી આપના દેઢુપર; યદુપતિ મારા આજ, હૃદયનેણ ઠંડા થયા.
આહીં નાયકા ખડિતા છે, નાયકના દેહને નખક્ષત આદિથી ખંડિત જોઇ તેનું હૃદય મળે અને આંખમાં પણ ક્રોધાગ્નિ વ્યાપે, વળી દેહ પર ખીજના ચંદ્રમાનુ` હાવું સંભવે નહિ, મહી નાયકાનુ કહેવુ એવુ છે કે તમે અન્ય નાયિકાના સંગ કરી આવ્યા છે. અને તેણે કરેલા નમક્ષત આદિ હજી દેખાય છે. ઇત્યાદિ ગૂઢ હાવાથી મૂઢ વ્યય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
अगूढ व्यंग्य.
યથા. શ્રીપતિની શોભાતણું, દ્રય સખી કરે બયાન, ઘૂંઘટ ઉંચે કરી કરે, પ્યારી કર્ણથી પાન.
આંહી પાન કરવાને અર્થ સાંભળવું, ઘૂંઘટ ઉચે કરીને અર્થાત્ બરાબર આદરપૂર્વક ધ્યાન આપીને ઈત્યાદિ વ્યંગ્ય સ્પષ્ટ જણાઈ આવે છે જેથી ગઢ . હવે પ્રજાવતીના જે સેળ ભેદ બતાવ્યા તેમાં ઘર અને મળવાથી બત્રીસ ભેદ થાય છે.
धर्मगतफल.
યથા.
ભજવા ભવપતિને તથા, તજવા યમને ત્રાસ;
સજવા સુખનેહે કરે, ગુણજન ગંગાવાસ.
આહીં ગંગામાં શીતલતા અને પવિત્રતા આદિ ધર્મ રહેલો છે તેથી ઈચ્છિતની પ્રાપ્તિ રૂપ ફળ રહેલ છે.
धर्मीगतफल.
યથા. છાયું ઘન ઘેરથી આ અંબર તમામ આજ, જામી રહી છે કતાર જ્યાં જુઓ ત્યાં બગની નેહ ઉર ધારી શેર મધુર કરે છે મેર, નિરખી નવાણે થાય સફળતા દ્રગની. મારૂં તે છે હૃદય કઠોર કાળમીંઢ જેવું, પણ રાહ જોઈ રહી પ્યારી આપ મગની, શોભા જોઈ નગની સુણને વાણું ખગની એ,
કીતિસુતા કેમ કરી રહેશે કામ અગની. દુઃખ એ ધર્મ છે અને એને જે ધારણ કરે તે ધમી સમજ. અહીં વર્ષમાં વૃજવલ્લભના વિયેગનું દુઃખ-ધર્મ, કીર્તિસુતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૯૭
શબ્દશક્તિઓ. રાધિકા કેમ સહી શકશે?” એમ સખી કૃષ્ણને કહે છે. અહીં ધમી રાધિકામાં વિગ દુ:ખરૂપી ફળ રહે છે જેથી તે ઘર છે.
વળી સખી કહે છે કે મારું હૃદય તે કાળમીંઢ પત્થર જેવું છે. અહીં સખી ધમી અને તેમાં રહેલું ધૈર્ય ફળ સમજવું. પણ ગારીનું હૃદય કમળ છે તેથી એનાથી આપના વિયેગનું દુઃખ સહન નહિ થાય માટે તુર્ત મળો ઇત્યાદિ ધ્વનિ હોવાથી प्रयोजनवती.
આગળ કહેલા રજા ના આઠ ભેદ સાથે બનાવતીના ૩૨ ભેદ મળતાં એકંદર ૪૦ થયા. એ ચાલીશે વ અને વાયકો પ્રકટ થાય છે એથી ના એંશી ભેદ થાય છે.
पदगत लक्षणा.
યથા,
ગેરસતણા વિક્રયવડે ગુજરાન જે કાયમ કરે, ગયુથમાંહિ ફરે જરાપણ અન્ધકારે ના ડરે; જેને અજબ આનંદમય શ્રી કૃષ્ણ સાથે સ્નેહ છે,
પાવન પરમ યમુના ઉપર એ ગોપીઓનાં ગેહ છે. આહીં યમુના ઉપર” એ પદમાં લક્ષણ રહેલી છે.
वाक्यगत लक्षणा.
યથા. ગણુને ભણેલી ગણેલી ભલી મેં, પ્રિયાને મનાવા તને એકલી મેં, છતાં આવી પાછી ગઈ તુર્ત તેવી,
બની તું સખી બાપના થાન જેવી. ૧ જે પદસમૂહ અન્વયયુક્ત, અર્થબોધક અને કહેવા લાયક હેય તે વાક્ય.
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શા.
રક્ષા ના એકંદર ૮૦ ભેદ સમજવાની સરલ બેંધ
રૂઢા અને પ્રજનનતીમાં ઉપાદાનલક્ષણ અને લક્ષણલક્ષણ મળવાથી ચાર ભેદ થયા અને એ ચારે સારેપ અને સાધ્યવસાનને પામી આઠ પ્રકારની થઈ જેમકે –
१ उपादानलक्षणा रूढा सारोपा. २ उपादानलक्षणा प्रयोजनवती सारोपा. ३ उपादानलक्षणा रूढा साध्यवसाना. ४ उपादानलक्षणा प्रयोजनवती साध्यवसाना. ५ लक्षणलक्षणा रूढा सारोपा. ६ लक्षणलक्षणा प्रयोजनवती सारोपा. ७ लक्षणलक्षणा रूढा साध्यवसाना. ८ लक्षणलक्षणा प्रयोजनवती साध्यवसाना.
આ આઠે ભેદમાં શ્રદ્ધા અને ભળી મળતાં સેળ ભેદ થયા, તેમાં આઠ દા ના અને આઠ પ્રજનવતીના. હવે ડાં ના આઠ ભેદ એક બાજુ રાખી બનતી ચૂકવ્યા અને ગણૂદ શ્રેય
એ બે ભેદથી સેળની સંખ્યા ધરાવે છે તેમાં ઘર ૪ અને પર એવા બે પ્રકાર મળતાં બળવતીના ૩૨ ભેદ થયા, તેમાં રહ્યા ના ૮ ભેદ મેળવતાં ચાળીશ ભેદ થયા. એ ચાલીશ વાત અને વાયર એવા ભેદથી ૮૦ ની સંખ્યા પ્રકટ કરે છે.
ચંદના.. જે વાચાર્ય અને લક્ષ્યાર્થથી અતિરિક્ત અર્થને બંધ કરાવે
૧ આ એંશી ભેદ તમારા નામના હિન્દી ગ્રન્થમાં લખેલા છે, તેમાંની સોળ લક્ષણાના ઉદાહરણે અમે આપ્યાં છે અને બાકીના પાત, ધાંગત, ગૂઢચંચ, પતિ અને વાવ ગત ભેદ પણ એજ ઉદાહરણોમાં સ્પષ્ટ રીતે આવી જાય છે. તે પણ જુદા સંક્ષેપથી આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
શબ્દશક્તિઓ.
તે શબ્દ ચંબા કહેવાય છે, વ્યંજક શબ્દથી ઉક્ત અર્થને બંધ કરાવવાવાળી જે પ્રવૃત્તિ અર્થાત્ જે વ્યાપાર તે અંજનરૂપ મનાય છે. એટલા માટે એનું નામ વ્યંજન પડેલ છે. કાવ્ય પ્રકાશગતકારિકામાં લખ્યું છે –
व्यापारो व्यञ्जनात्मकः ॥ વ્યંગ્યાથ બોધમાં જે વ્યાપાર છે એ વ્યંજનારૂપ છે. “ઠ” ધાતુથી અંજન શબ્દ થએલે છે. ઉક્ત ધાતુ વ્યકિતના અર્થમાં પ્રવર્તે છે. વ્યકિતને અર્થ પુટ અર્થાત્ ચેખું.. અસ્પષ્ટને
સ્પષ્ટ કરનારી જે વસ્તુ તે અંજન કહેવાય છે. વિ ઉપસર્ગને આંહી વિશેષ એ અર્થ થાય છે. જેથી વ્યંજનને અર્થ અંજનવિશેષ. અંજના ઘણા પ્રકારનું થાય છે. કજજલાદિ અંજન તે ઘટાદિ ૫દાર્થને સ્પષ્ટ રીતે બતાવે છે. સિદ્ધાંજના લોકાન્તર તથા દેશાન્તર આદિને સ્પષ્ટ બતાવે છે. નિણંજન પૃથ્વીમાં દાટેલા ધનને બતાવી આપે છે, પરંતુ આ અંજન અભિધા અને લક્ષણથી નહી જણાતા અર્થને સ્પષ્ટ બતાવી આપે છે. એટલા માટે આ વૃત્તિનું નામ ચંગના રાખેલું છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે – अनेकार्थस्य शब्दस्य वाचकत्वे नियन्त्रिते । संयोगाद्यैरवाच्यार्थधीकृव्यापृतिरञ्जनम् ॥ સંગ આદિથી અનેકાર્થ શબ્દની વાચતાના નિયમન થયા પછી એ અનેકાર્થ શબ્દના અવાચ્ય અર્થોની અર્થાત અભિધાથી ન જણાયેલ અર્થોની બુદ્ધિ કરાવવાળ વ્યાપાર અંજન અર્થાત વ્યંજના છે.
યંજનાથી જણાતા અર્થને ગ્રંથાર્થ, દવા, , થાથે અને કયમાનાથે ઈત્યાદિ કહે છે. અહીં વ્યંગ્યાર્થ એ વ્યંજક શબને સાક્ષાત અર્થ પણ નથી. વ્યંજક શબ્દને લીધે વાચ્યાર્થના બાધ વગેરેથી ભંગ્યાનું પ્રાગટ્ય થતું જતુથી કરતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કાવ્ય શાસ્ત્ર. અંજનન્યાયથી દૂર રહેલા અર્થને બતાવવાપણું તેમાં રહેલું હોય છે. વ્યંગ્યાથની પ્રતીતિ કરાવવાવાળી વૃત્તિને વેદવ્યાસ ભગવાન આક્ષેપરૂપ અથવા ધ્વનિરૂપ માને છે.
અગ્નિપુરાણમાં એજ કહ્યું છે –
श्रुतेरलभ्यमानोऽर्थो यस्माद्भाति सचेतनः । . स आक्षेपो ध्वनिः स्याच ध्वनिना व्यज्यते यतः ॥
શ્રવણ માત્રથી લભ્યમાન નહિ અર્થાત્ અભિધા લક્ષણાથી નહી જાણેલ અર્થ જેથી તન અર્થાત્ પ્રકાશમાન થઈને માતિ અર્થાત ભાસે છે એ માણે છે. “ગાસબંતા ક્ષિત્તેિ તે ત ગાશે ચારે તરફથી પ્રેરણાને આક્ષેપ કહે છે. અને ઇવનિથી થmતે અથતું પ્રકાશિત થાય છે, એથી એ વનિ પણ છે.
વાચ્યાર્થથી ભંગ્યાર્થનું અતિશયપણું જ્યાં જણાય ત્યાં પંડિત લેકે ધ્વનિ એવું નામ આપે છે.
વ્યંજના બે પ્રકારની છે. ૧ રાજી. ૨ ગાથ. શબ્દને આ શ્રયે રહેલી હોય તે રાત્રી અને અર્થને આશ્રયે રહેલી હોય તે ગાથ
शाब्दीना उभय भेद. ૧. ગામધામૂળ, ૨. હૃક્ષા.
શબ્દમાં રહેલા અનેકાર્થને બળે જ્યાં બીજો અર્થ થાય ત્યાં મહાપૂજા સમજવી.
યથા. શું પાન વિણ આ વખત એ કે પાયમાન થયેલ છે? કે શુષ્કતા ધારણ કરી અભિધાન માત્ર રહેલ છે? શું સ્થાન સુંદર બાગમાં એને ઉચિત નથી લાગતું? સંભળાવ હાલ રસાલના માલણ મને મહાભાગ્ય તું.
આમાં પ્રકરણ જોતાં અભિધેયાર્થે આમ્ર સંબંધી છે, છતાં વ્યંજનાએ કરીને પ્રિયતમ સંબંધી અર્થ પણ થાય છે. આમ્રપક્ષમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
શબ્દશકિતઓ..
૧૦૧ પાન એટલે પર્ણ, અને પ્રિયતમના સંબંધમાં પાન એટલે અધર પાન. આમ્ર વિષયમાં શુષ્કતા એટલે સુકાઈ જવું, અને પ્રિયતમના વિષયમાં રસરહિત થવું ઈત્યાદિ. - જ્યાં પ્રજનને લીધે લક્ષણોને આશ્રય કરા પડે અને તેને નાથી જે વ્યંગ્ય પ્રગટ થાય તે અક્ષણાત્રી કહેવાય છે. તેને બે ભેદ છે. ૨ ચૂળંથ ૨ સમૂહથ. આ બન્નેના ઉદાહરણુ લક્ષણાના વિષયમાં અપાઈ ગયાં છે.
लक्षणामूलव्यंग्य.
યથા. વ્યારા પાસ મારા નિત્ય સંદેશા લઈને સખી, વારંવાર પ્રીતથી તું ઝટપટ જાય છે. ચુકી ઘરકામ મને હારિણી તું.મારે લીધે, દોડાદોડ કરી દિનરાત દુઃખી થાય છે. મેહનનું મન મારા તરફ લગાડવાને, ખંતથી અનંત યુક્તિ કરતી જણાય છે. મિત્રતા નિભાવવી છે મુશ્કીલ હમેશાં પણ, તારા એગ્ય વર્તન વિશુદ્ધ વખણાય છે.
અહીં નાયિકા પિતાની સખીને કહે છે કે તારે મારે લીધે વારંવાર મારા પ્રિય પાસે જવું પડે છે, દુઃખ વેઠવું પડે છે, અને તું ત્યાં ગ્ય વર્તન રાખે છે ઈત્યાદિ વળ્યા છે, પરંતુ તેમાંથી તે મારા પ્રિય સાથે કામતૃપ્તિ કરેલ છે, મારા તરફ શત્રુ જેવું વર્તન રાખેલ છે ઇત્યાદિ ઝાથે નીકળે છે અને એથી તે મારા પ્રીતમને તારી સાથે આનંદ અને કામતૃપ્ત કરવા લલચાવ્યા તેથી તે મારા તરફ બેવફા બનેલા છે એ વ્યથ.પ્રકટ થાય છે.
વ્યંજકને દશ પ્રકારે અર્થ થાય છે. १ वक्ताविशेष. ૨ વોટુવ્યવિશેષ. ३ काकुविशेष. ४ वाक्यविशेष.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કબૂ રાબ,
५ वाच्यविशेष. ६ अन्यसनिधिविशेष. ७ प्रस्तावविशेष. ८ देशविशेष. ९ कालविशेष. ૨૦ રેશાવરોષ.
वक्ताविशेष व्यंग्य.
સાસુજીના હુકમથી નદીએ ગઈ'તી ત્યહાં, જીવનને જમવાનું ટાણું થયું જાણીને હું. અન્ય વાત છેડી આજ બહુજ ઉતાવળથી, આવી ઘેર ભરી હેટા ઘડામાંહિ પાછું હું. શ્રમને લીધે ચઢયે છે અનહદ શ્વાસ એથી, આ સમયે વદવા સમર્થ નથી વાણી હું. માટે રહે મન હાલ કારમાં સવાલ ઝાઝા, જેને સખી શાણી ભારે સ્વેદથી ભિંજાણું . આંહી વકતા નાયિકા પિતાની સખી પ્રત્યે જળ ભરી લાવ્યાનું બહાનું બતાવી પિતાની પરપુરૂષ જોડે ક્રીડા કરવારૂપી ક્રિયાને છુપાવે છે, એ વ્યંગ્ય નીકળે છે.
बोद्धव्यविशेष व्यंग्य.
યથા. મુજ હિતમહીં દઈ ચિત્ત સખો ! તું સકલ કુંજમહીં ફરી, થઈ છે અમિત અતિ અંગથી આ વેત બિન્દુ રહ્યાં છરી; હડીઓ ઘણું કાઢી અરેરે! બાઈ તું હાંફી રહી, તે પણ તને મુજ પ્રાણવલ્લભનો મિલાપ થયે નહીં.
અહી વિદ્ધન્ય સખી છે તેને નાયકા કહે છે કે “મારા હિતમાં ચિત્ત દઈને કુંજ કુંજમાં ફરી શ્રમિત થઈ છતાં મારા પતિને મિલાપ તને ન થયે એ વાચ્યાર્થ છે. અને લક્ષ્યાર્થ એ છે કે મારા અહિતમાં ચિત્ત દઈ મારા પ્રીતમને મળી તે સંગસુખ લીધું છે અને એથી શ્રમજન્ય ચિન્હ જણાય છે એ વ્યંગ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
શબ્દસતિએ.
३ काकुविशेष व्यंग्य.
યથા.
ચમકી રહી છે ચપળા, ડરામણા ઘન ગાજે દિનરાત; શું કરવાને હમણા, પ્યારા ! કરવી પ્રયાણની વાત. આહીં પ્રયાણુની વાત હમણા ચલાવે નહિ એ વ્યંગ્ય છે. ४ वाक्यविशेष व्यंग्य.
યથા,
એક ટંકે મુજ હારે, પ્રથમ ખાસ રૂચિપૂર્વક ખેંચાતાં; હારવાળી હું છું પણુ, હવે હું ભણી દ્રગ નથિ દેખાતાં.
૧૦૩
આહીં પ્રથમ અને હવે એ વચનાથી કાઇ નાયિકા નાયકને કહે છે કે જ્યાંસુધી મારા હારમાં સખીનું પ્રતિબિમ્બ પડતુ હતું ત્યાંસુધી તમારી નજર હાર ભણી ખેંચાણી હતી. જો કે એ હાર મે હજી પણ પહેરેલા છે છતાં સખી નહી હોવાથી હવે તમે મારાભણી શા માટે જીએ ! એ વ્યંગ્ય પ્રકટ થાય છે.
वाच्यविशेष व्यंग्य.
યથા.
વિશ્વ બધુ જે વિધિને, વિષ્ણુધ કહે છે વિનાદભર વેણે; રાહુની રમણીના, કુચની રચના કરેલ છે એણે. આહીં રાહુને હાથ ન હેાવાથી તેની સ્ત્રીના કુચની રચના નિપ્રત્યેાજન છે, એથી વિધાતાની અજ્ઞતારૂપ વ્યંગ્ય પ્રકટ થાય છે. જ્યાં એક અથમાંથી બીજો અથ નીકળે એ વાચ્યવિશેષ કહેવાય. જેમકે વિષ્ણુધમાંથી અજ્ઞ એવા અર્થે નીકળ્યેા.
अन्यसन्निधिविशेषव्यंग्य.
યથા.
એક બાજુ ઉભેલ, જ્યાતિમય હરિને જોઇ; સાને ઉંચે સ્વરે, કહે છે કામિની કાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૪
સભ્ય શાસ્ત્ર.
નેહ ધરી નોઁ તટે, આજ હું પાણી ભરતાં; ભુલી ગઇ છું હાર, યાદ આવ્યુ અર્જુ મરતાં. હમણા લઇ એ હાર હું, આર્વીશ અની ઉતાવળી; ખાઈ મારે બારણે, એસ કૃપા કરી એ ડિ. આહીં સખી સાથે વાત કરતાં સમીપમાં ઉભેલા નાયક-ડિરને જોઇ નદી કિનારાના સકેત મતાન્યે એ વ્યંગ્ય.
प्रस्तावविशेष व्यंग्य.
યથા.
પેાતાના એમાં
તરૂણી ! તારાપતિનું, સુણ્યું' આગમન આજ થવાનુ છે; માટે વિલંબ મૂકી, કાર્ય કરી લે જે કરવાનુ છે. જો પરકીયાના પ્રસંગ હોય તા ખીજી નાયકા ઉપપતિને મળવા ગઇ છે છતાં તુ કેમ :બેઠી છે. ઉપપતિના..મિલન આદિ વ્યંગ્ય અને જો સ્વકીયાના પ્રસગ હાય તા ગૃહકાજ તથા શ્રુંગાર આદિ વ્યંગ્ય સમજવા. સ્વકીયાને પતિ આવ્યા બાદ તેની સેવામાં રોકાવુ પડે તેથી એ વખતે શ્રગાર તથા ગૃહકાર્ય ખરાખર ન મની શકે અને પરકીયાને પેાતાના પતિ આવ્યા પછી ઉપતિને મળવાનું ન ખની શકે ઈત્યાદિ સમજી લેવું.
देशविशेष व्यंग्य.
યથા.
નથિ ચાલવાની શક્તિ એથી જેમ તેમ કરી અહીં, હું પુષ્પ વીણીશ પ્રેમથી આ સ્થલમહીં એકલીં રહી; માટે વિનતિ મારી સ્વીકારી તું કહીં મુખથી ભલે, વીણા સુમન જઈ વ્હાલથી સખીઓ તમે ખીજે સ્થલે.
આહીં નાયિકા પોતે જે સ્થળે પુષ્પ વીણવાની ઇચ્છા રાખે છે. એ સ્થળ રતિક્રીડાને અનુકુળ હોવાથી બીજી સખીઓને આઘી કાઢે છે. એથી નાયક સાથે એ સ્થળે અગાઉથી મળવાના સકેત કરી રાખ્યા ડાય એવા વ્યંગ્ય નીકળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
કબ્દશક્તિઓ.
कालविशेष व्यंग्य.
યથા. રકી રહી છે શિદ સખી બ્રહીં હાથથી શિરતાજને, ૪ હું જમાન હવે જવા દે આ સમય યદુરાજને, હરિ આવશે ફરી રીઝવશે તુજ હૃદય અતિ અનુરાગથી, ભા થવાની ભેટ પાછી તુરતમાં વનબાગથી.
આહીં બીજી જગેએ ભેટ થવાનું નહીં બતાવતાં વનબાગથી ભેટ થશે એમ લખ્યું એઉપરથી વસંતઋતુ વ્યંજિત થાય છે. કામદીપનને લીધે નાયક તુરતમાં તને મળશે એ વ્યંગ્ય છે.
चेष्टाविशेष व्यंग्य.
યથા. નમણી નવેલી કઈ નવી કસવાને મિષે, આશકને અંગ બધાં ઉમંગે બતાવતી, કામવશ બન ગ્રહી પિતાને કરેંથી કુચ, મુદભર જાન સાથ જાનુને મિલાવતી; લલચાતી, લજાતી, દબાતી અધર દંતે, દિલમાંહિ અનહદ ચાહને દ્રઢાવતી; કેશપર હાથ રાખી પગમાં નજર નાખી,
સૂના ઘર ભણી ચાલી ભાવે મન ભાવતી.
આ છંદમાં ઉપરના ત્રણ પદોથી નાયિકા અંગચેષ્ટા વડે પોતે કામાતુર બનેલી છે એવું બૅર્જિત થાય છે. બાદ કેશપર હાથ મૂકી નાયકને સૂચવે છે કે “અંધકાર વખતે,” પગમાં નજર નાંખી સૂચવે છે કે “તમારે પગે પડું છું,” અને સૂના ઘરભણી ચાલી સૂચવે છે કે “આ એકાંત ગ્રહ કેલિગ્ય છે.” માટે ત્યાં અવશ્ય આવવું ઈત્યાદિ ગ્ય. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬
જન્મ તા. मिश्रितविशेष व्यंग्य. પૂર્વે જે વક્તા આદિ અર્થવ્યંજક દશ પ્રકાર બતાવ્યા, તેમાંના બે અથવા ત્રણ જ્યાં એક સાથે જોવામાં આવે ત્યાં 'બિગિતારો ચંન્ને સમજવે.
યથા માતા ગઈ ગામ દાઈ જવરથી પીડાઈ રહી, ગોવિંદજી! કહો દુઃખ કેના પાસે ગાઉં હું કરમને વેગે ચકદાર પણ રાત , ઉન્નત ને શુન્ય ગૃહે એકલી મુંઝાઉં હું, હેતે હવે હારી સખીઓને સમજાવી છતાં, માને નહિ મારૂં કેમ ભયથી મુકાઉં . મારી સાથે સુવા આવે સખીઓ સમસ્ત આ કે,
એની સાથે સુવા યદુરાજ આજ જાઉં હું? આહીં વક્તા નાયિકા છે અને બદ્ધવ્ય કૃષ્ણ છે, નાયિકા રતિની ઈચ્છાથી સખીઓની હાજરી છતાં કૃષ્ણને સચવી આપે છે કે મારી મા ઘેરનથી, દાઈ પણ માંડી છે, ચેકીદાર રતાંધળે છે જેથી તમે આવશે તે પણ કોઈ જઈ શકશે નહિ. ઘર શુન્ય અને ઉન્નત છે એથી કંઈ જોઈ શકે એ સંભવ નથી. માટે આપ રાત્રિએ મારે ત્યાં અવશ્ય પધારજો, એ વ્યંગ્ય રહેલ છે.
ચથી પણ ત્રણ પ્રકારના વ્યંગ્ય પ્રગટ થાય છે. ૧ વાચાર્ય વ્યંગ્યથી. ૨ લક્ષ્યાર્થ વ્યંગ્યથી. ૩ વ્યંગ્યથી. वाच्यार्थव्यंग्यथी व्यंग्य.
યથા માતા! મને કહીંશ વળી, કે તું કરતી નથી કામ ઘરનું. લે કહે તે કરી આવું, મંદ થાય છે મુખડું દિનકરનું.
આમાં વાગ્યાથી સ્પષ્ટ છે. માતાની આજ્ઞા પુત્રીએ માનવી જોઇએ એ વ્યંગ્ય છે. અને આમાં કામને હાને નાયકા સાંજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૦૭
કાબ છે. સમય બતાવે છે, એથી તેની પરપુરૂષ સાથે રમણ કરવાની ઈચ્છા તેની માતા ન જાણે તેમ વ્યંજિત થાય છે.
लक्ष्यार्थ व्यंग्यथी व्यंग्य.
યથા
સહી દંત નખ દેહે, ધન્ય ધન્ય કરી કરણ મુજ માથે હદ હિતસ્વિની થઈને, રાખી આવી તું નેહ લાલ સાથે.
આહીં “ધન્ય ધન્ય” અને “હિતસ્વિની” એ શબ્દ પિતાના મુખ્યાર્થીને બાધ કરી “ધિક્ ધિક અને અહિત ઈચ્છનારી” એ અર્થ પ્રકટ કરે છે એ લદ્યાર્થ. અને દંત અને નખના ક્ષત શરીરે સહન કરી લાલથી સનેહ રાખી આવી અર્થાત્ સંગ કરી આવી એ વ્યંગ્ય. હવે પિતે દુઃખી થએલ છે અને દૂતીના અપરાધને જાણે છે છતાં તેને છૂપાવે છે એ બીજે વ્યંગ્ય.
व्यंग्यथी व्यंग्य.
યથા, નલિની પત્ર નિશ્ચલ છે, તે પર બક બેઠા છે તૐ ત્રાસ; જાણે મતપાત્રે, વિમળ શંખને અડગ હોય વાસ.
આહીં નલિની પત્ર નિશ્ચલ છે અને તેના ઉપર બગલે ભય તજીને બેઠા છે જેથી સ્થાન નિર્જન છે, એ વ્યંગ્ય નીકળે છે, અને પાસે રહેલા નાયકને “ ત્યાં વિહાર કરવા ચાલે” એવું સૂચવવા રૂપ બીજે વ્યંગ્ય પ્રક્ટ થાય છે.
વય મે કાવ્યના ત્રણ ભેદ છે. ૧ ઉત્તમ, ૨ મધ્યમ, અને ૩ અધમ.
उत्तम काव्यनां लक्षण. કાવ્ય પ્રકાશકાર લખે છે – इदमुत्तममतिशयिनि व्यङ्गये वाच्या निर्बुधैः कथितः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૯૮
એક પાત્ર જેમાં વાચ્યાર્થથી વ્યાગ્યાથી અધિક ચમત્કાયુક્ત હોય એ સત્તને ત્રિ કહેવાય છે, અને પંડિતે ઉત્તમ કાવ્યને ધ્વનિ કહે છે.
વથી,
ચાંદનીમાં મળી ચારૂ, ઉભયત ગાત્રની પ્રતિષ્ઠાય; એક સંગ હરિ રાધા, ચાહે ચાલ્યાં ગલીમહીં જાય.
આમાં ચાંદનીમાં મળી હરિ રાધાનું ગલીમાં ચાલવું દુર્જનના ભયને સૂચવે છે એ વ્યંગ્ય છે. વિશેષ ચમત્કાર નથી.
નિ,
યથા,
પિષ માસમાં પ્રિયતમ, વિદેશ જાવા તયાર થાય છે, કામિની કર ગ્રહી વિણા, ગુણીયલ સુણતાં મલ્હાર ગાએ છે.
અકાલ વર્ષા યાત્રાને નિષેધ કરે છે અને મલ્હાર રાગ ગાવાથી વર્ષા થાય છે. આમ સમજી નાયકાએ મલ્હાર રાગ ગાવા માંડ્યો. આમાં કરમાં વીણું ગ્રહણ કરવારૂપ ચેષ્ટાવૈશિષ્ટયથી ચમત્કારયુક્ત વ્યંગ્ય છે એ વનિ.
धनिभेद. વનિના બે ભેદ્ છે. ૨ વિધા, ૨ ૪ આને શાબ્દી અને આથી પણ કહે છે. પાન ઘનિને વિપતિ વાશે અને ત્રણ દિવનિને વિવાદ વાળ કહે છે:
लक्षणामूल ध्वनि. જ્યાં વક્તાની ઈચ્છા વિના વચનને સ્વભાવજ વ્યંગ્ય પ્રગટ કરે એ રસાઈ (અવિવક્ષિતવા) ધ્વનિ.
અવિવક્ષિતવાચના બે ભેદ છે ? ગર્થાન્ત સંમત થાય, २ अत्यंततिरस्कृतवाच्य.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
કાવ્ય છે.
'अर्थान्तरसंक्रमित वाच्य. સીધે અર્થ થતો હોય છતાં કવિ વ્યંગ્ય કાઢી ચમત્કાર પ્રગટ કરે એ ગર્થાન્તરસંબિત થાય,
યથા. મેંદી બુદ્દે બાલા, મેહનનું મન હરણ કરી લીધું; હવે કહે શા કારણ, કપટજાલ રચી મહદ મા કીધું.
મેંદીના બુન્દથી તે મેહનનું મન હરણ કર્યું એ આમાં સીધો અર્થ છે. છતાં કવિ માત્ર મેંદીના બુન્દજ મન હર્યું છે તે બીજા અલંકારેની તો વાત જ શી કરવી એમ વ્યંગ્યથી ચમત્કાર બતાવે છે.
अत्यंततिरस्कृत वाच्य. જ્યાં મુખ્યર્થને બાધ કરી રસમય અર્થ કરવામાં આવે ત્યાં अत्यंततिरस्कृत वाच्य.
યથા. કનક રંગ છબિ અંગની, લોચન લલિત ચપળતા ધરનાર; બાલ નેવેલી નિરખી, બન્યા લાલ આનદે ઉરહાર.
લાલનું હાર બનવું સંભવતું નથી એથી મુખ્યાર્થીને બાધ કરી સાથે રહેવાનો અર્થ કરવો પડે છે, માટે અત્યંતરિત વસ,
૧ અર્થાતરસંક્રમિત વાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે.
ઉપાદાન લક્ષણમાં મુખ્યાર્થીને બાધ થતું નથી માટે જ્યાં ઉપાદાનલક્ષણા પ્રજનવતી હેય ત્યાં અર્થાતરસંક્રમિત વાચ્ય અવનિ થાય છે.
૨ અત્યંત તિરસ્કૃતવાચનું સરલ લક્ષણ નીચે પ્રમાણે છે –
જ્યાં પ્રજનવતી લક્ષણલક્ષણથી વનિ પ્રકટ થાય ત્યાં અત્યંત તિરસ્કૃત વાવનિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
अभिधामूल ध्वनि. જ્યાં વક્તાની ઈચ્છાને અર્થ વ્યંગ્યયુકત પ્રકટ થાય તે ગાકાહ (વિવક્ષિતવાચ) નિ.
વિવણિત વાચના બે ભેદ છે. ૨ ગરુક્ષમ નિ૨ સંક્ષक्रंम ध्वनि.
વંદન ધ્વનિ. આ ધ્વનિ રસમાં અને ભાવમાં ત્વરાથી કમ ન જાણવામાં આવે એમ પ્રકટ થઈ સજ્જનના ચિત્તને આલ્વાદ આપે છે. રસમાં પ્રકટ થનાર ધ્વનિ અને ભાવમાં પ્રગટ થનાર માધ્યનિ કહેવાય છે.
असंलक्षक्रमरसध्वनि.
યથા. અંજન અધર ભર્યું છે, તાંબુલ ગપર અલકત છે ભાલ, રૂપ ધરી રસવતું, ભલે પધાર્યા આજ તમે લાલ. સામાં હાસ્ય રસ અંગપ્રધાન શ્રૃંગાર છે તેથી તા. असंलक्षक्रम भाववान.
યથા. દિયે વિરહ દુઃખ દારૂણ, ઉપાય એને મળે નહીં કાંઈક જતાં જીવને રેકું, પતિની વાત સંભળાવી બાઈ.
આમાં ચિંતા અને ત્રાસ સંચારી ભાવનું પ્રાધાન્ય હોવાથી भावध्वनि.
આ ધ્વનિ શબ્દશકિતથી, અર્થશકિતથી અને શદાર્થકિતથી એમ ત્રણ પ્રકારે પ્રકટ થાય છે.
રાશa. - જે શબ્દને પર્યાય શબ્દ દાખલ કરવાથી ઈષ્ટ અર્થની હાનિ થાય એ માજિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૧ शब्दशक्त्युद्भवध्वनिभेद. શબ્દ શકિતથી પ્રકટ થતી ધ્વનિ બે પ્રકારની છે, વ નિ અને અજાપર,
વસ્તુ. જ્યાં અલંકારથી ભિન્ન સીધો અર્થ પ્રકટ થાય એ જ शब्दशकिज वस्तुध्वनि.
યથા. પહાડી ગામ અમારૂં, ભવ્ય ભુવન નથી નથી ચતુર કેઈ; રસિક પથિક રહે રાત્રિ, જાહિર ગાઢ પર આ જોઈ.
આમાં એક અર્થ સીધો છે કે પધર-વાદળાં ગાઢ ચડી આવ્યાં છે. જે વર્ષાને ભય રાખતા હો તે રાત્રિ રહો. બીજા અર્થમાં નાયકા સ્વયંધ્રુતિકા સૂચવે છે કે અહીં શય્યા આદિ સામગ્રી નથી, સારાં ભુવન નથી, તેમ હું વિશેષ ચતુર પણ નથી છતાં આ ગાઢ પધરને જોઈ મારી યુવા ઉપર આસક્ત થતા હો તે અહીં રાત્રિ નિર્ગમન કરે. આમાં પાધર શબ્દને બદલે અકે વારિવાહ દાખલ કરીએ તો ઈષ્ટ અર્થની હાનિ થાય છે, માટે શબ્દશક્તિ, અને નાયકાએ પોતપોતાનું દૂતત્વ કર્યું એ વસ્તુથી વસ્તુવનિ. शब्दशक्तिज अलंकारध्वनि.
યથા. હાટ કપાટ રૂપાળા, મનહર મહિષી જોઉં છું જ્યાંહ, શેર અને ગજ સાથે, સાચવી રાખે શાહ પાતશાહ.
અર્થ-હાટ (દુકાન) અને કપાટ (સામાન રાખવાના કપાટ) રૂપાળા છે. તેમજ મનને હરણ કરે એવી મહિલી (ભેસે) જ્યાં જોઉં છું. શેર (ચાળીશ રૂપીઆભારનું વજન) અને ગજ (કપડાં માપવાનું ચવીશ આંગુલનું માપ) સાથે સાચવી રાખે છે એ શાહ (વેપારી).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
अव्य शा. હાટકપાટ (સોનાના સિંહાસને) રૂપાળાં છે તેમજ મનને હરણ કરે એવી મહિષી (રાજરાણું–બેગમ) જ્યાં જોઉં છું. શેર (सिड) मने ॥ (हाथी )२ साथे सायवी राणे छ मे पातयाई (पृथ्वीपति ). मामा ५९ डाटपाट, महिषी, शेर, 11, ने બદલે તેના પર્યાય શબ્દ મૂકીએ તે ઈષ્ટ અર્થની હાનિ થાય છે માટે શબ્દશક્તિ અને શાહ તેમજ પાતશાહની ઉપમાનેપમેય અલંકારથી અલંકાર વિનિ.
अर्थशक्ति. જ્યાં પર્યાય શબ્દ દાખલ કર્યા છતાં ઈષ્ટ અર્થની હાનિ ન थाय थे अर्थशक्ति.
અર્થશક્તિથી બાર પ્રકારના ધ્વનિ પ્રગટ થાય છે. १ स्वतः संभवीवस्तुथी वस्तु ध्वनि. २. स्वतः संभवीवस्तुथी अलंकार ध्वनि. ३ स्वनः संभवी अलंकारथी वस्तु ध्वनि. ४ स्वतः संभवी अलंकारथी अलंकार ध्वनि. ५ कविप्रौढीक्तिसिद्ध वस्तुथी वस्तु ध्वनि. ६ कविौटॉक्तिसिद्ध वस्तुथी अलंकार ध्वनि. ७ कविप्रौढोक्तिसिद्ध अलंकारथी वस्तु ध्वनि. ८ कविप्रौढोक्तिसिद्ध अलंकारथी अलंकार ध्वनि, ९ कविनिबद्धवक्तानी प्रौढोक्तियुक्त वस्तुथी वस्तु ध्वनि. १० कविनिबद्धवक्तानी पौढोक्तियुक्त वस्तुथी अलंकार ध्वनि. ११ कविनिबद्धवक्तानी प्रौढोक्तियुक्त अलंकारथी वस्तु ध्वनि. १२ कविनिबद्धधक्तानी प्रौढोक्ति अलंकारथी अलंकार ध्वनि.
स्वतः संभवी. જ્યાં જગત પ્રસિદ્ધ અર્થથી ઉંચિત ચંખ્યાર્થી પ્રગટ થાય એ स्वतः संभवी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ભેદ.
૧૧૩
स्वतः संभवीवस्तुथी वस्तुध्वनि.
યથા.
કરવા પ્રલય વરષતા, જેરે જલધર મળી એક સાથ,
સુરપતિગરવ શમાવા, ધર્યો ગિરિધરે હર્ષે ગિરિ હાથ. આમાં ઈન્ડકેપ આદિ વસ્તુથી વૃજની રક્ષારૂપ વસ્તુ વ્યંગ્ય વતઃ સંભવીથી પ્રકટ થાય છે માટે વિતા મરી પરથી बस्तुध्वनि. स्वतः संभवीवस्तुथी अलंकारध्वनि.
યથા સખી તારે પતિ સારે, દિનમાં તુજથી દૂર રહે ખાસ મુજને તે મનમેહન, ઘડી ના છેડે પડ્યા રહે પાસ.
આમાં નાયકા પિતાનું સ્વાધીનપતિકાપણ જણાવવા રૂપ વસ્તુથી વ્યતિરેક અલંકાર વ્યંગ્ય સ્વત: સંભવીથી પ્રકટ થાય છે માટે स्वतः संभवी वस्तुथी अलंकारध्वनि.
स्वतः संभवीअलंकारथी वस्तुध्वनि.
યથા,
એ આશે અટક છે, અલિ ગુલાબના વૃક્ષતણે મૂળે; ફરી વસંત રૂતુમાંહી, થશે પ્રફુલ્લિત આ ડાળો ફૂ.
આમાં અપેક્તિ અલંકાર સ્વત: સંભવીથી સત્પરૂષને સંપત્તિહીન થએલો જોઈને છેડો નથી ઈત્યાદિ વસ્તુરૂપ વ્યગ્ય પ્રકટ अरेछ भाटे स्वतः संभवी अलंकारथी वस्तुध्वनि. स्वतः संभवी अलंकारथी अलंकारध्वनि,
યથા, અરિવÈના અધની, પ્રબલ મટાડી દીધી તેં પીડા ચાવી અધર નિજ ચેપ, રણમાં લડતા શત્રુસંગ ધીરા. આમાં પિતાને અધર ચાવી અરિવધૂના અધરની પીડા મટાડી
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૧૪ એ વિરોધાભાસ સ્વતઃ સંભવથી જે સમય તું અધર ચાલે છે તેજ સમય પીડા મટાડે છે. અધર ચાવ કારણ, પીડા મટાડવી કાર્ય સાથે હોવાથી અક્રમાતિશયોક્તિ વ્યંગ્ય પ્રગટ થાય છે માટે स्वतः संभवीअलंकारथी अलंकारध्वनि.
कविप्रौढोक्तिसिक. જેમાં કવિકલ્પિત અર્થ હોય અને દુનિયાની કલ્પનાથી ભિતા દેખાય એ ગૌોજિસિદ્ધ कविप्रौढोक्तिसिद्ध वस्तुथी वस्तुध्वनि.
યથા, કઠિણ પડ પાવસની, અબળા સહીં શકવાની શી રીતે; ધીર ઘડી નથી ધરતી, ચોટી ચોગુણી ચંચલતા ચિત્તે.
આમાં-પાવસ રૂતુમાં પીડાની કઠોરતા કવિBઢક્તિસિદ્ધવસ્તુથી બીજી વાતુઓ કરતાં વર્ષોમાં કામનું આધિક્ય વસ્તુ વ્યંગ્ય डा कविप्रौढोक्तिसिद्ध वस्तुथी वस्तुध्वनि. कविप्रौढोक्तिसिद्ध वस्तुथी अलंकारध्वनि.
યથા, પૂરણ શશિ નિશિ પામી, ગરે મહીંનું વેત કરે ગાત્ર; ઉલ જગને કરતે, નૃપતિ તુજ યશ દિવસ અને રાત્ર.
આમાં કવિ પ્રેક્તિસિદ્ધ જગતને ઉજવલ બનાવવારૂપ વસ્તુથી, ચંદ્રથી નુપયશની અધિકતા, વ્યતિરેકાલંકાર વ્યંગ્ય પ્રકટ થાય છે માટે વિશૌદ્યોરિસિદ્ધ વસ્તુથી ગારિ. कविप्रौढोक्तिसिद्ध अलंकारथी वस्तुध्वनि.
યથા, ભ્રકુટિ ધનુષ દ્રગનાં શર, કેશ પાશને વેગે વિસ્તારી, યુવકતણાં મન પકડે, જેર ધરી જગમાંહિ તરૂણ નારી. આમાં ભ્રકુટિ ધનુષ્ય ઈત્યાદિ કવિ પ્રેક્તિસિદ્ધરૂપકાલંકારથી
તુ, આમાં કવિતો , નૃપતિ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
મધ ભેદ. હજારો યત્ન કર્યા છતાં નહી બચી શકાય ઈત્યાદિ વસ્તુ વ્યંગ્ય પ્રકટ થાય છે માટે વિપૌરિણિતાથી વહુનિ कविप्रौढोक्तिसिद्ध अलंकारथी अलंकारध्वनि.
યથા. પ્રબળ હદય મુજ પત્થર, નારીનાં દ્રગ છે તીક્ષણ બાણ, ફરિ ફરિ એ લાગે છે, પ્રકટે તેથી વિયેગાગ્નિ જાણુ.
આમાં હૃદય પત્થર, ઢગબાણ ઈત્યાદિ કવિ પ્રેક્તિસિદ્ધ રૂપ કાલંકારથી સમાલંકાર વ્યંગ્યોઈ વિગૌરિસિદ્ધ ગઇથી अलंकारध्वनि.
कविनिबद्धौढोक्तिं. જ્યાં શ્રોતા, વક્તા, કવિકલ્પિત બનાવવામાં આવે એ कविनिबदमौढोक्ति. कविनिबद्ध वक्तानी प्रौढोक्ति वस्तुथी वस्तुध्वनि,
યથા. મનગમતો મળવાની, કહી મેકલી વાત સખી સંગ; ફૂલી ફરે આંગણમાં, નહી સમાયે અગમાં અંગ.
આમાં કવિ-નિબદ્ધ વક્તા સખીની ઑઢાતિ, અંગમાં અંગ નથી સમાતાં એ વસ્તુથી અતિ આનંદ અને મળવાના મનોરથ વસ્તુ વ્યંગ્ય હોઈ વિનિવવાની કોજિ વસ્તુથી વસ્તુ છે. कविनिबद्धवक्तानी प्रौढोक्तिवस्तुथी अलंकारध्वनि,
યથા. મુજથી ચાતુરી ચલવે, તું નહીં ખુલ્લે કરે જરી ભેદ, પ્રકટ કરી દે છે આ, પોષ માસમાં વળેલ પ્રસ્વેદ,
આમાં કવિનિબદ્ધવક્તાની પ્રેક્તિ પ્રસ્વેદના કહી દેવા રૂપ વસ્તુથી પ્રસ્વેદવિષે ચુગલને આરેપ રૂપકતિશયોકિત અલંકાર હોઈ कविनिबद्धवक्तानी प्रौढोक्तिवस्तुथी अलंकारध्वनि,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૧૬ कविनिबद्धवक्तानी प्रौढोक्ति अंलकारथी वस्तुध्वनि.
યથા. જાણે બિરદ પકામનાં, પઢે કુંજમાં મોર; ઘનસિપાહીં જાહિર કરે, માન કામને ચેર.
આમાં કવિનિબદ્ધવક્તાની પ્રેઢોકિત મોરનું બીરદ બલવું ઈત્યાદિ ઉભેક્ષાલંકારથી કામની ફેજ આવે છે એ વસ્તુ વ્યંગ્ય (ઈ कविनिबद्धवक्तानी प्रौढोक्तिअलंकारयी वस्तुध्वनि. कविनिबद्धवक्तानी प्रौढोक्तिअलंकारथी अलंकारध्वनि,
યથા. મેનબાણ સમ દ્રગ છે, ભ્રકુટિ વાંકી કમાન સમ જાણ મુખ શશિસમ છે જેનું. તેને વશ છે પ્યારી તુજ પ્રાણ.
આમાં મેનબાણ ઇત્યાદિ કવિનિબદ્ધવક્તાની પ્રોઢકિત ઉપમાલંકારથી પ્રાણનું વશ થવું કાવ્યલિંગ અલંકાર વ્યંગ્ય હાઈ कविनिबद्धवक्तानी अलंकारथी अलंकारध्वनि.
उभय शक्त्यु भव. જ્યાં શબ્દ અને અર્થશકિતથી વ્યંગ્ય પ્રગટ થાય તે ઉભય શકયુભવ કહેવાય છે.
उभय शक्तयुद्भव ध्वनि.
યથા.
સુન્દર અને સુવાસયુત, અરૂણ વરણ સુવિશાલ
નીરભર્યા કુમળાય કાં, લોચન તારાં બાલ
આહીં “સુવાસ, ને અર્થ સુંદર વસ્ત્ર અને સુગધ, સુવાસને બદલે સુગંધ પદ રાખીએ તે ઈષ્ટ અર્થની હાનિ થાય માટે શબ્દશક્તિ, બીજા પદેને બદલે તેના પર્યાય શબ્દો મૂકીએ તેપણ ઈષ્ટ અર્થની હાનિ થતી નથી તેથી અર્થશકિત છે.
આમાં શબ્દાર્થ શકિતથી કમલ વ્યંગ્ય પ્રકટ થાય છે તેથી उभय शक्त्युभवध्वनि.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ભેદ.
मध्यम काव्य लक्षण.
કાવ્યપ્રકાશકાર લખે છેઃ—
अतादृशि गुणीभूतव्यंग्यं व्यङ्गये तु मध्यमम्
વ્યંગ્ય પ્રત્તાદાશ અર્થાત પહેલા કહ્યા એવા ન હાય, મતલઞ જ્યાં વ્યંગ્યા વાચ્યા થી અધિક ચમત્કારયુક્ત ન હેાય એ મધ્યમ વ્ છે. મધ્યમ કાવ્યને તુીમૂત જાન્ય પણ કહે છે.
આ કાવ્યના આઠ ભેદ છે. ? તાંગ. ૨ અનુચ્ છે સંગ. ४ तुल्य प्राधान्य. ५ वाच्य सिध्यंग. ६ अस्फुट. ७ काकाक्षिप्त. ८ अगूढ.
ફતાં.
જ્યાં વિરોધી રસથી વ્યંગ્ય પ્રકટ થાય તે સરળ.
યથા
નેણુ મેનશર જેવાં, નિરખી શાને લલચાયે પ્રાણી; કનક વરણ તન ઉપર, મેાહિત થામાં લે નશ્વર જાણી.
આમાં શ્રૃંગાર રસના વિરાધી શાન્ત રસથી વ્યંગ્ય હાઈ કૃતજ્ઞળ.
असुन्दर.
જ્યાં ધ્વનિથી વાસ્થ્યની સુદરતા વધારે ડાય તે અનુત્ત્વ.
૧૭
થા
નવી જીવાની તારી, તુજ પતિને તન કામ વિલાસ કરે; પૂર્ણ ચન્દ્ર મધુયામિની, વધશે મળતાં અતિ આનદ અરે ! આના સીધા વાચ્યા એવા છે કે પછીથી અંધારી રાત્રિ - વશે અને આવા આનદ નહી મળે. વ્યંગ્યા એવા નીકળે છે કે વૃદ્ધ થયા પછી આવા આનદ નહી થાય. આ ધ્વનિમાં ડૅાઇ પ્રકારની સુન્દરતા નથી માટે અનુત્ત્વ.
સતિષ.
જ્યાં ધ્વનિમાં સ ંદેહ રહે એ સન્નિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧
વ્યાસ.
યથા
અહિ' સખીયા નિરખે છે, જુઆ આમથી આવે અલિરામ; શું હરિ જોઇ લલચા, જાઉંછું. હું' તા સુને ધામ. આમાં સ ંકેત વ્યક્ત થતુ નથી, “સુને ધામ ” એટલે પેાતાનુ રઢું ઘર કે નાયકાનું ઘર કે નિકુંજભુવન આમાં એકેને ખુલાસા થતા નથી માટે મંત્રિ.
तुल्य प्राधान्य.
જ્યાં વાચ્ય અને વ્યંગ્ય સરખાં પ્રકટ થાય તે તુલ્ય માયાન્ય.
યથા
ઠીક કર્યું ઠકરાણી, વિના વિલંબે પતિ મનાવી લીધા; તારા કલહ સદાના, સખ્ત ! તેં સપત્નિને અરપણ કીધે. આમાં વાચ્ય અને વ્યંગ્ય ખન્ને સરખાં છે તેથી તુલ્ય માત્રાન. वाच्य सिध्यंग.
જ્યાં અર્થસિદ્ધિમાં ધ્વનિ અંગ અને તે વાાજ્ય શિષ્યન
ચા
કરે પ્રકાશિત સહુ દિશિ, જાહિર જબરી જાગી જ્યોતિ અતિ; વૈરી વંશપર તારા, છે પ્રતાપ નિત્ય દાવાગ્નિ નૃપતિ.
આમાં વંશ શબ્દ અનેકા છે. વાંસ અને સતાનને વશ કહે ગ્ય, શબ્દથી પ્રતાપમાં દાવાગ્નિપણ સ્થાપન કર્યું. તેથી વાચ્ચ. માંહી અસિદ્ધિમાટે વ્યંગ્ય વંશ અંગ (સાધક) થયા તેથી वाच्य सिध्यग.
છે તેથી
अस्फुट.
જ્યાં વ્યંગ્યને કવિ ઘણી મહેનતે સમજી શકે અગર બતાવ્યા વિના ન સમજી શકે તે વટ.
મથા
ડર દુરજન ગુરૂજનના, જ્યાં જાઉં ત્યાં અહેનિશ અકલા; વિષ્ણુ દેખ્યુ દુ:ખ્ત થાઉં, ખીને પણ દૈવ દુ:ખ્ત થાઉં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
આમાં સરલતાથી વ્યંગ્ય સમજી શકાય તેમ નથી. નાયકા પિતાનું વિરહદુઃખ નિવેદન કરતાં ગુપ્તસંકેતની માગણી કરે છે એ વ્યંગ્ય.
વેક્ષિત. જ્યાં સ્વર ભેદથી ધનિ પ્રકટ થાય તે મક્ષિત.
યથા જહાં રમે મન નિશદિન, તહાં રહે માનીને નિજ ગેહ, એમાં રીંસ ન મારે, સત્ય કહું છું પ્રાણપતિ એહ. આમાં–એમાં મારે રસ છે એવું સ્વરભેદ (કાકુ) થી કહે છે.
પૂઢ. જ્યાં વિના યત્ન નિ જેવામાં આવે એ ગઢ.
યથા.
બંધુ બંધ આ તારા, અવિલોકી ઉર એમ લઉં માની; વિશ્વ વિષે આ વસુધા, જરુર તારી સંગે જાવાની. આમાં પૃથ્વી કઈ સાથે ગઈ નથી એ સ્કુટ વ્યંગ્ય દેખાય છે.
अधमकाव्य लक्षण. કાવ્ય પ્રકાશકાર લખે છે –
शब्दचित्रं वाच्यचित्रमव्यङ्गयंत्ववरं स्मृतम् . વ્યંગ્યરહિત શબ્દચિત્ર અને વાચ્યાર્થચિત્ર માત્ર જ્યાં હોય એ બધા કાવ્ય કહેવાય છે. તેના બે ભેદ છે. ? રાત્રિ २ अर्थचित्र.
રજ્વરિત્ર, જ્યાં શબ્દરચનાને ચમત્કાર વિશેષ હોય એ સાત્રિ .
યથા. ઈન્દુકુન્દ કપૂરનું, દૂર કરે મગરૂરપણું ગાળી; પાપતાપ હર મારે, ગંગ અભંગ તરંગ અંગવાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આમાં વ્યંગ્ય નીકળે છે પણ અનુપ્રાસને ચમત્કાર પ્રાધાન્ય હોવાથી રાજ,
રિત્ર. જ્યાં અર્થચમત્કાર પ્રાધાન્ય હાય એ મર્યાદિ.
યથા. હાર મણિ મુક્તાના, શંખ પાણિમાં વાસ વસી છાજે; સદાય વિષ્ણુ સરીખે, આ રત્નાકર રસવતે રાજે.
વિશુપક્ષે–મણિ મુકતાના હાર, પાણિ (હાથ) માં શંખ, રસવ (ગાર આદિ રસવાળે.)
સમુદ્રપક્ષે-મણિમુકતાના હાર (સમુહ), પાણી (જળ), રસવતે (જળવાળે). આમાં શબ્દચમત્કારથી અર્થચમત્કાર વિશેષ હેઈ ગઈવર છે.
चित्रकाव्यनुं दिग्दर्शन. શ્રીમાન કાશીરાજ ચિત્રચંદ્રિકામાં લખે છે – ચિત્રના ત્રણ ભેદ છે. શાસ્ત્ર, શનિ અને સંપત્તિન.
શબ્દચિત્રમાં વરિત્ર, ચારિત્ર, પવિત્ર, ગારિત્ર, પવિત્ર અને પ્રતિજિન આ છ ભેદો છે.
વચિત્રમાં પ્રવર્ગ, રિવર્ગ, શિક્ષણ, સુર્ય, કાવા, સાર્થ અને , , મ, ૧, ૨, ૫,ની, આ સાત વર્ષનું એક ચિત્ર બને છે.
જ્યાં એકજ અક્ષરને છંદ બનાવવામાં આવે એ વરિત્ર.
ત્યાં અરધો છંદ એક અક્ષરમાં અને અરધે છંદ બીજા અને ક્ષરમાં બનાવવામાં આવે એ દિવMવિત્ર.
ત્યાં ત્રણ વર્ણને નિયમ જાળવી છંદ બનાવવામાં આવે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ભેદ,
૧૨. જે છંદમાં પ્રથમ ચરણ એકજ અક્ષરનું, બીજુ બીજા અક્ષરનું એ પ્રમાણે ચારે ચરણ ભિન્ન ભિન્ન અક્ષરના બનાવવામાં આવે એ વાળવિત્ર.
જ્યાં એકજ છંદમાં સર્વ વર્ણ અને માત્રાઓ ગેઠવવામાં આવે એ सर्वमात्रा सर्ववर्णचित्र.
જ્યાં સ-રી–ગમ-પ-ધ-ની- આ સાત વર્ષથી છંદ બનાવવામાં આવે એ સ્વર વ્યંગર ચિત્ર
स्थान चित्र भां, निष्कंठ्य. निष्तालव्य, निमूर्धन्य, निर्देत्य અને નિરક, આ પાંચ ત્યાગ ભેદ છે. વાસ્થાની, તાત્રુથાની, મૃથાની, સંતસ્થાની, અને ગાઈરથાની આ પાંચ ગ્રહણ ભેદ છે.
જ્યાં અ, હ, અને ક વર્ગને ત્યાગ કરી તેમજ સર્વ માત્રાઓને છેડી ઈ ઉ, રૂએ ત્રણ સ્વર વ્યંજનથી લગાવી છંદ બનાવવામાં આવે એ નિશ્ચારિત્ર
જ્યાં ઈ–શ-ચ અને ચ વર્ગને ત્યાગ કરી છંદ બનાવવામાં આવે એ નિતારવ્યાત્રા
જ્યાં રૂ ષ–૨ અને ટ વર્ગને છોડી છંદ રચાય એ નિમૂર્ધન્યવિત્ર,
જ્યાં લૂ-સ– અને ત વર્ગને છેડી છંદ રચાય એ નિત્પારિત્ર,
જ્યાં ઉ–વ અને ૫ વર્ગને ત્યાગ કરી છંદ રચાય એ નિરોણ વિત્ર,
નિષ્કમાં ત્યાગ કરેલા અક્ષરેથીજ છંદ રચાય એ कंठस्थानी चित्र.
નિષ્ઠાલવ્યમાં છેડેલા અક્ષરેજ ગ્રહણ કરી છંદ રચાય એ तालुस्थानी चित्र.
નિર્મૂર્ધન્યમાં ત્યાગ કરેલા અક્ષરેથીજ છંદ રચાય એ मुर्धस्थानी चित्र.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૨૨
કાવ્ય શારા, નિદૈત્યમાં છોડી દીધેલા અક્ષરેથીજ છંદ રચાયએરંતસ્થાની વિગ. નિષમાં ત્યાગ કરેલા અક્ષરોથીજ છંદ રચાય એ ओष्ठस्थानी चित्र..
स्वरचित्रभा सर्व गुरु स्वर, सर्व लघु स्वर भने निर्मात्रिक આ ત્રણ ભેદ છે.
જ્યાં તમામ ગુરૂ સ્વરથી જ કવિતા બનાવવામાં આવે એ सर्वगुरुस्वरचित्र.
જ્યાં સર્વ લઘુ સ્વરથીજ છંદ રચાય એ સર્વશુરવીવિત્ર,
જ્યાં અકારયુક્ત છુટા છુટા અક્ષરેથી છંદ રચાય એ निर्मात्रिक चित्र.
સાવિત્રમાં જેટલા ભેદ બંધના છે તેટલાજ આકારના છે. માત્ર કુદરતથી જે પ્રમાણે વૃક્ષાદિ ઉત્પન્ન થાય તે જ પ્રમાણે કવિ અક્ષરે ગોઠવે છે, જેમ કમલમાં પ્રથમ કેશ અને પછી પત્ર થાય છે. માટે કેશથી માંડી પત્ર સુધી અક્ષરે ગોઠવવા.
નિર્વધવિત્રમાં ઉપરનો કમ ન જાળવતાં કવિ પિતાના બુદ્ધિબળથી અક્ષરે ગઠવે છે.
આકારબંધ ચિત્રમાં જુગવંદ નામને ભેદ છે. જ્યાં કવિ પુષ્પ ફલાદિકનું ચિત્ર બનાવી કવિતા ગોઠવે એ ગાર વિત્ર અને
જ્યાં કવિ ચિત્ર નહી બનાવતાં ભાષા બંધ કરે અથવા જેમ કામધેનુ જે માગીએ તે આપે છે તેમ એક છંદ બનાવીને તેમાંથી જે છંદ માગીએ તે નીકળે, આને જુવંય કહે છે
આકારબંધચિત્રમાં વાપરવંધવામાપવંધવાયુaकारबंध. कमठाकारबंध. त्रिपदीबंध. एकाक्षरत्रिपदीबंध. द्विअक्षर त्रिपदीबंध. गोमु निकाकारबंध. कपाटबंध. चटाइबंध. अग्निकुंडबंध. पर्वताकारबंध. चक्रबंध. छत्रबंध. द्विश्रंगाटकबंध. पताकाबंध.ध्वजाપંપ પદબંધ. મુજનવિંધ. પરંપ. રવવિધ માહ્યાવંધ, मयूरबंध.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ભેદ,
૧૨૩ शुशुमधमा नामैकगुणवंध. भाषाछलगुणबंध. कल्पवृक्ष गुणबंध, मने शतधेनुगुणबंध.
गतियित्रमा व्यस्त. समस्त. गतागत अने. अश्वगति. આ ચાર ભેદ પ્રાધાન્ય છે.
स्यां मम शय उवाय से व्यस्त. न्यां संपूर्ण व्य वाय से समस्त. ઉપરના બનેની સાથે ગતાગત મળે છે
तागतम पादानुपादगतागत. अर्धगतागत, तदक्षरतदर्थ गतागत. भिन्नपदार्थगतागत. प्रतिलोमगतागत, अनुलोमगतागत. भाषान्तरगतागत. व्यस्तगतागत. समस्तगतागत. स्वस्तिकगति. डमरुगति. सर्वतोभद्रगति. रथगति भने अश्वगति वगेरे लेहो छ.
अर्थयित्रमा एकाक्षर अर्थचित्र, द्विअक्षर अर्थचित्र, व्यक्षर अर्थचित्र, चतुरक्षर अर्थचित्र, प्रहेलिका अर्थचित्र, द्रष्टकूट प्रहेलिका अर्थचित्र. शास्त्रोक्त प्रहेलिका अर्थचित्र. सनाम प्रहेलिका अर्थचित्र मने वर्ण प्रहेलिका अर्थचित्र मानव हो छ. .. ___ अर्थयित्रमा एकाक्षरअर्थचित्र, द्विअक्षरअर्थचित्र, व्यक्षर अर्थचित्र, चतुरक्षरअर्थचित्र भने प्रहेलिकाअर्थचित्र.
.. व्यथित्रमा सूक्ष्मालंकार अर्थचित्र, बहिरापिका : अर्थचित्र, अन्तापिका अर्थचित्र, गूढोत्तर अर्थचित्र, शासनोत्तर अर्थचित्र, एकानेकउत्तरआयंतचरणअर्थचित्र, अपह्नति अर्थचित्र अने श्लेष अर्थचित्र.
જ્યાં બીજા અક્ષરની સહાયતા વિના એકજ અક્ષરથી અર્થ ॥थाय सेवा अक्षरोथी ४०य स्याय ये एकाक्षर अर्थचित्र.
જ્યાં ત્રીજા અક્ષરની સહાયતા વિના બે અક્ષરથી જ અર્થ थाय सेवा अक्षरोथी ४०य स्थाय से द्विअक्षर अर्थचित्र, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૨૪
મન્ય શાસ્ત્ર.
જ્યાં ચાથા અક્ષરની સહાયતા વિના ત્રણ અક્ષરથીજ અ થાય એ અક્ષર
ચિત્ર
જ્યાં ચાર અક્ષરથીજ અ થાય એ
चतुरक्षर अर्थचित्र. જ્યાં કાઈ વાતનુ છુપાવીને વર્ણન કરીએ એ મહેહિા
ચિત્ર.
જ્યાં સીધી વાતનુ' ફેરફારથી વર્ણન કરીએ એ વૃદા अर्थचित्र.
જ્યાં ઇંગિતથી, નામચેષ્ટાથી અથવા આકારથી અંતઃકરણના ભાવ (આશય) જાણી લેવાય એ સૂક્ષ્મજંદાર ગચિત્ર.
જ્યાં ઉત્તર પદમાંથી નહીં નીકળતાં માહેરથી નીકળે એ बहिर्लापिका अर्थ चित्र.
જ્યાં પ્રશ્નના ઉત્તર અંતિમ પદમાંથી નીકળે એ અન્તવિજ્ઞા
અવિત્ર.
જ્યાં ઉત્તર અત્યંત :છુપાવીને આપીએ એ ોત્તર -
મૅચિત્ર.
જ્યાં અનેક પ્રશ્નના ઉત્તર એકજ: ઉત્તરમાં દેવાય એ शासनोत्तर अर्थचित्र.
જ્યાં વ્યસ્ત (ટુકડે ટુકર ) થી કરી અનેક અર્થ નીકળે અને સમસ્તથી એક ઉત્તર નીકળે તેમજ આદિ અંતના અક્ષરાને ક્રમથી મેળવતાં એ છે અક્ષરના ઉત્તર નીકળે એ एकानेकर सरआद्यंतचरणअर्थचित्र.
જ્યાં મનની વાત છુપાવીને ફેરફારથી બીજી વાતનું આરોપણુ કરવુ' એ અપસ્ક્રુતિ ગચિત્ર.
જ્યાં એક શબ્દના બે અર્થ કે એથી વિશેષ અર્થ કરવામાં આવે એ દ્વેષ ગષત્ર, આના ગમન અને સમંગ એ બે ભેદ છે. જ્યાં શબ્દચિત્ર અને અચિત્રનું ન્યૂનાધિકતા સિવાય સમ વર્ણન એક સાથે કરવામાં આવે એ સંત મિત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દેષ.
૧૨૫ જ્યાં કવિની પ્રીતિ શબ્દરચનામાં હેય એ ફળ્યાનાર વિલ અને જ્યાં કવિની પ્રીતિ અર્થરચનામાં હોય એ થાંકર ત્રિ તેમજ જ્યાં કવિની પ્રીતિ શબ્દ અર્થમાં સમ હેય એ સંશા કરુંરવિત્ર છે.
સરસ્વતિ કંઠાભરણમાં ચમકને ચિત્ર ગણેલ નથી, પણ મમ્મટાચાર્ય કાવ્યપ્રકાશમાં ચમકને ચિત્ર ગણે છે; કારણકે યમકમાં શબ્દ અને અર્થને સમ ચમત્કાર રહે છે તેથી તેને લંકાર ગણેલ છે.
યમકના બે ભેદ છે. જ્ઞાત્રિ અને અર્થયમ વિર. આ બને સંપેત અને ગતિ ભેદથી મળી છે ભેદ થાય છે.
જેમાં શબ્દની પુનરૂક્તિ હોય એ ફકરામજ રિત્ર અને જેમાં અર્થની પુનરૂક્તિ હોય એ અર્થ ત્રિ.
જે શબ્દમાં અન્ય શબ્દને અંતર હોય એ લડ્યા અને જે શબ્દમાં અન્ય શબ્દને અંતર ન હોય એ રાત,
રાહ્ય રોષ. રસરહસ્યકાર લખે છે-જે શબ્દાર્થમાં પ્રકટ થઈ રસને સમજવા ન દે એ ઢોષ.
કવિ વલ્લુભકાર લખે છે-જે આનંદ સ્વરૂપ રસને દેષિત કરે
त दोष..
દૂષણ ઉલ્લાસકાર લખે છે કે જે મુખ્યાને ન્યૂન બનાવે તે રો.
મુખ્યાર્થમાં રસ, રસના આશ્રયથી વાચ્ય અને એ બન્નેના ઉપયોગીપણાથી શબ્દ તેમજ શબ્દના વર્ણ પણ મુખ્યાર્થ ગણાય છે, મનુષ્યના શરીર વિષયક પંગ્યાદિ દેષ અને આત્માવિષયક કૃપ
તાદિ દોષ છે, તેમ કાવ્યમાં કૃતિકટવાદિ શબ્દ દેષ અને અપુષ્ટાથે આદિ અર્થ દેષ છે, એ દેશે પાંચ પ્રકારના છે. ૧ પદોષ, ૨ ૫દાંશદેષ, ૩ વાયદષ, ૪ અર્થદેષ અને ૫ રસદેષ. આમાંથી પદાંશદેષ પ્રાકૃત ભાષામાં નીકળી શકતા નથી, તેથી લખવામાં આવ્યા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
पददोष. श्रुतिकटु, संस्कारहत, अप्रयुक्त, असमर्थ, निहितार्थ, निઅર્થ, કચ્છી, અનુચિતાર્થ, વાર, ગ્રામ્ય, ગાતીત, સંદિપ, नेयार्थ, क्लिष्ट, अविमृष्टविधेयांश, विरुद्धमतिकृत.
श्रुतिकटु. રસન્ન મનુષ્યને જેનું શ્રવણ ઉત્કટ (કઠેર) લાગે તે શ્રતિ૬. શ્રેતાઓને ઉદ્વેગ થાય એ આ દેષનું કારણ આ દોષ અનિત્ય છે.
યથા. પતિ પરદેશ સિધા, પડી ત્યારથી બનીને બેહાલ પ્રતિદિન પતિ પતિ કહીંને, બહુ બરાડા મારે છે બાલ. આમાં “બરાડા” શબ્દ ઉત્કટ (કઠેર) છે.
संस्कारहत. શબ્દની અશુદ્ધતાથી અર્થની પ્રતીતિ ન થાય તે સંહિત છે. શાસ્ત્રની અજ્ઞાનતા આ દેષનું કારણ છે. આ દેષ નિત્ય છે.
યથા. કરે શાણપણું શાને, સમજાવાને સખી શાણું સંગે, ફૂલ સમું ન છુપાયે, પતિ આગમને ફૂલેલી અંગે.
પતિ આગમને ફૂલેલી અંગે” ને બદલે “પતિ આગમને ફૂલેલું અંગ” જોઈએ, આમાં વ્યાકરણ શાસ્ત્રના નિયમને ભંગ હેવાથી સંરત જ છે.
પ્રાચીન કવીશ્વરેએ કરેલા પ્રયોગ જે પદમાં ન હોય તે મકરસંકેતને નિષેધ આ દેષનું કારણ. આ દેષ અનિત્ય કહેવાય છે.
યથા, કનકકુસુમસમ કાન્તિ, કલિત કાયાની ગણું સદા ગારી;
મેદ મર્કટ કેરી, તુજ ચક્ષુએ ચંચલતા ચેરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દાષ.
૧૨૭
ધતુરાના પુષ્પ સમાન શરીરની કાન્તિ અને 'મટની ચાંચલતા સમાન આંખાની ચંચલતા કહી. આવા પ્રયાગ પ્રાચીન કવિઓએ કરેલા નથી તેથી અમયુત્ત
असमर्थ.
પ્રસિદ્ધાર્થ રહિત પદનુ કથન એ ગવર્થે, યથાયાગ્ય અર્થની અપ્રાપ્તિ એ આ દોષનુ કારણ છે. આ દોષ નિત્ય છે.
યથા.
ક્ષીણ કટિ દ્રગ સુંદર, વિહરે દેવાંગના તણે વેશે; ઝીણા પટ પહેરીને, ઝૂલે જલમાંહી ખુલ્લે કેશે. આમાં “ ઝુલવું ” પદ ન્હાવાના અખતાવવાને અસમર્થ હાવાથી અસમર્થ દોષ છે.
निहितार्थ.
ઉભયા વાચકનું અપ્રસિદ્ધાર્થ માં કથન એ નિહિતાર્થ, વિલખથી થતી અથ પ્રાપ્તિ આ દોષનુ કારણ. આ દોષ અનિત્ય છે.
યથા.
ઉન્નત ઉભય ઉરાન્ત, શાતકુમ્ભના કુ ંભ સદેશ શાલે; રજનીવરણી ત્રપપર, કામાતુર મન કુમ્ભતણુ લેાલે.
cr
""
""
“ શાંતકુમ્ભ ” વૃક્ષ અથવા સુવર્ણ, રજની રાત્રિ અથવા હળદર પ લાજ અથવા વેશ્યા ( કુલટા ) “ કુમ્ભ ઘટ અથવા વેશ્યાપતિ ( વૈશિક ). આમાં આ તમામ પદ્માના એ અ છતાં અપ્રસિદ્ધાર્થ વેશ્યા પક્ષે ઘટાવ્યા છે એથી નિહિત થતોષ છે.
निरर्थक.
માત્ર પૂર્ણતાના પ્રત્યેાજન માટે પદનું કથન એ નિયંદ, પ્રયાજનના અભાવ આ દોષનુ કારણ છે. આ દોષ નિત્ય છે.
યથા.
વિકાશ વિધવિધ કરતી, ફરતી ફૂલ સમાન કુલી ફાલી; ગિરિધારી ગાવિંદને, મળવા ચતુરાં ચતુર ખની ચાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૨૯
કાવ્ય શાસ્ત્ર.
આમાં ક્રૂતી, કાલી, ગાવિંદ, ચતુર વગેરે પદો પદ્મપૂર્ણતા માટે નિરર્થક રાખ્યાં છે, માટે નિરર્થેજ રોષ,
ઊમ્તીહ.
શ્રવણ કરનારને અપ્રિય થાય તે અહિ, લાજ, ગ્લાનિ અને અમગલ આ દોષનાં કારણ. આ દોષ અનિત્ય ગણાય છે. આના ત્રણ ભેદ્ર છે.
लज्जा अश्लील.
યથા.
ગિની ભાવ ધરીને, સુભગ શ્યામને અનાવ ઉહાર; કેમ કરાંહીં કરાંડી વૃથા મરે છે કર જયજયકાર. કરાંહી કરાંહી” અને “જય જયકાર ” આ પદો લજ્જા વ્યક્ત કરનાર હેાવાથી છત્તા અજીજ છે. ग्लानि अश्लील.
આમાં “ ગિની ” “ સુભગ 79 66
યથા.
શત્રુસ ંગ સમરમાં. જીત મેળવી ઘર આવે સુખથી;
એક વખત આન દે, જે નર ગ્રહનુ નામ લહે મુખથી. આમાં “ A ” ( કાર્તિકેય) નામ ગ્લાનિ વ્યક્ત કરે છે, માટે ગૃહ” ન્હાનિ અશ્વીન રોષ છે.
अमंगल अश्लील.
યથા.
માનિની મરી જવાની, અલમ વિષ્ણુ બહુ તલફે બાલ; ચિતા સમાન શયાપર, સળગે સૂતી હાય હાય હાલ. આમાં “ મરી જવાની ” “ ચિતા ” “ સળગે ” અને “ હાય ” એ પદો અમંગલ સૂચક હાવાથી અમંગળ પક્ષી તોષ છે.
હાય
अनुचितार्थ.
ઉચિત અર્થના તિરસ્કાર કરીને અનુચિત અર્થ સહિત પદનું કથન એ અનુચિતાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દેષ.
૧૨૯ વિવક્ષિત અર્થને ત્યાગ આ દેષનું કારણ આ દેષ નિત્ય કહેવાય છે.
યથા.
વૈદ્ય વૃથા શ્રમ લે છે, કરી શીતલ ઉપચારે શ્યામાને, વિરહદરદ ઝટ વણસે, આવી મળે જે પતિ વૈદ્ય આને.
આમાં નાયકને વૈદ્ય ઠરાવવાથી નિન્દા વ્યક્ત થાય છે માટે મરિતાર્થ દેષ છે.
अवाचक. કહેવા યોગ્ય અર્થવાળું પદ ન કહે તે ગવાવ. વિપરીત અર્થને બોધ આ દેષનું કારણ આ દેષ નિત્ય છે.
યથા. વિરહે દેહ સુકાણું, રહી જ્યારથી રસિક પ્રેમ રાહે; વર્ષો થતાં વધારે, જળ જવાસા જેમ જગતમાંહે,
આમાં “સુકાણું” પદ બળવા વાચક નથી તેમ “રહી” પદ ગમનવાચક નથી તેથી ગવાવા લોપ છે.
પ્રાક્ય ગ્રામ્યવચનથી રસને અપકર્ષ થાય એ શાળ. શ્રેતાઓની વિમુખતા આ દેષનું કારણ આ દેષ અનિત્ય છે.
. યથા, સદા ખાટલે ખુંચે, બને ખોરડાં ખવીશ સામ સજની, ઘરવાળા વિણ ઘાયલ, રેજ વિતાવું ધલવલતાં રજની.
આમાં ખાટલ (શયા), ખેરડાં” (ગ્રહ), “ખવીશ” (પ્રેત), “ઘરવાળે” (ઘરધણું), “ધલવલતાં” (બેચેનીમાં) આ તમામ શબ્દો ગ્રામ્ય (ગામડીઆ) છે, તેથી પ્રાપ્ત થયે.
સતત. જેને કેવળ શાસ્ત્રાન્તરમાં કે દેશાન્તરમાં જ પ્રસિદ્ધ સંકેત છે. તેનું કથન એ માતીત.
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૩૦
માત્ર શાસ્ત્ર,
બહુ શાસ્ત્ર અને બહુ દેશ ન જેએલાઓને અર્થની અપ્રાપ્તિ આ દેષનું કારણ છે. આ દેષ અનિત્ય છે.
યથા. ભૂધરની ભકિતથી, દિવ્યાનંદ ભલે નિત્ય દરશાયે, એ શંકા ઉરમાં છે, કેમ નપુંસક જ્ઞાન પ્રગટ થાયે.
“જ્ઞાનશબ્દ” નપુંસક લિંગ છે એ માત્ર વ્યાકરણ શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ છે તેથી ગમતી થયે.
જેમાં અર્થને નિશ્ચય ન થઈ શકે એવા પદનું કથન એ સંધિ . કહેવા ગ્ય અર્થને અભાવ આ દેષનું કારણું. આ દોષ અનિત્ય છે.
યથી.
સુઈ શકું નહીં સુખથી, વાસરમાં આરામ નથી હાલી; રહું કામવશ કાયમ, એથી તેને નહીં મળી શકું આલી.
કામવશ એટલે ઘરકામને વશ કે કામદેવને વશ, આમાંથી એકે અર્થને નિશ્ચય થતો નથી તેથી સંધિ છે.
નેવાર્થ. રૂઢી અને પ્રજનવતી શકિતના પ્રકાશ વિના જ્યાં લક્ષ્યાર્થ કરવામાં આવે ત્યાં રેવાર્ય
લક્ષણા જ્ઞાન રહિત ને અર્થની અપ્રાપ્તિ એ આ દેષનું કારણ આ દેષ અનિત્ય છે.
યથા. આનનકાન્તિ ઉમંગે, શશિ ઉપર પગે ધરી કરી ચાલે, દાસ કરી મૃગ-દ્રગને, મનહરણનાં ઉભય દ્રગે મહાલે.
આમાં શશિ ઉપર પગ ધરવાને અર્થ મુખકાન્તિ શશિકાતિને જીતે છે એ થાય છે. અને મૃગનાં દ્રગને દાસ બનાવવાને
અર્થ મૃગનાં દ્રગ કરતાં મનહરના દ્રગ વધારે ચંચલ છે એ અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
ઢાવ્ય દોષ.
૧૩૧
થાય છે. આમાં રૂઢી કે પ્રયેાજન કાંઈ નથી. માત્ર મુખ્ય અના આધ હોવાથી નેવાયતોષ છે.
શિe.
જ્યાં તુ અર્થ–પ્રતીતિ ન થાય ત્યાં મિટ્ટ, વ્યવધાનથી અથ પ્રાપ્તિ આ દોષનું કારણ, આ ઢોષ અનિત્ય છે.
યથા.
શૈલપુતાપતિસુતના, વાહનઅરિના અરિ આજે ખેલે; શ્યામ વિનાનું સજની, દિલડું મારૂંવિરહ દુ:ખે ડાલે. આમાં માર ખાલવારૂપ અ`પ્રતીતિ વ્યવધાનથી થાય છે; માટે વિશેષ.
अविमृष्टविधेयांश.
વગર વિચારે વિધેયનું કથન ( વિધેય સ્પષ્ટ ન હોય ) એ अविमृष्टविधेयांश.
વિધેયાની વિલંબથી પ્રાપ્તિ આ દોષનું કારણ. આ દોષ
નિત્ય છે.
યથા.
છે નૃપ બીજો મન્મથ, ખીજી રતિ રચી નારી રસિક ભારી; છઠ્ઠું માણુ મદનનું, નારીના નયનાને યે ધારી.
“ બીજો ” આ પદના કામથી સમાસ કરી વિશેષણ તરીકે ઉપયાગ કર્યો એ નહી જોઈએ. “ બીજો ” નિર્દેશ છે, પણ ખીએ કામ પ્રસિદ્ધ નથી. તેમજ “ શ્રીજી રતિ ” “ કામનું છઠ્ઠું ખાણુ “ નારીનાં નયના ” આમાં નિર્દેશ પ્રથમ અને વિધેય પછી હાવાથી
""
"
વિવિધેયાંશ હોય છે.
विरुद्धमतिकृत.
વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરનારા પદનું કથન એ વિદ્ધાંતસ્તૃત. વિરૂદ્ધ અર્થની પ્રાપ્તિ આ દોષનુ કારણ છે, આ દોષ નિત્ય
ગણાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩ર
.
કાવ્ય શાસ્ત્ર,
યથા. રૂદ્રાણીવલ નૃપ, સદા તમારું શુભ કલ્યાણ કરે; અંબારમણ ઉમંગે, જ્ઞાનધનથી ઉર ભંડાર ભરે.
આમાં રૂદ્રાણ” એટલે રૂદ્રની સ્ત્રી કહા છતાં “વલ્લભ” પદ ઉમેરવાથી કે બીજા પતિનું ભાન થાય છે. અને “અંબા” એટલે ભવાની અથવા માતા કહી તેને રમણ (પતિ) કહેવાથી પણ વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન થાય છે માટે વિદ્ધમતિક છે.
વવચલો. તિરુવર્ણ, વૃત્તિ , જૂનપર, પws, ચિત્તા, पतत्मकर्ष, समालपुनरात्त, अधोतरेचकवाचक, अभिनवमतयोग, अनभिहितवाच्य, अस्थानस्थपद, अस्थानस्थसमास, संकीर्ण, गर्भित, प्रसिद्धहत, भग्नोपक्रम, अक्रम, अमतपरार्थ.
પ્રતિકા . અન્યવૃત્તિના વર્ણનું અન્ય વૃત્તિમાં કથન એ તિરુવ.
યથા. ઠીઠી કરી ઠકુરાણી, દિયે ઉડાવી વચન સર્વ મારા ઢમ ઢમ ઢાલ બજાવી, પ્રકટ કરે છે ટેડાં દ્રગ તારાં.
આમાં “ટ” “ઠ” “ડ” “ઢ” વગેરે અક્ષરેજ ગુણને ઉપકાર કરનારી પરષાવૃત્તિનાં છે. એ અંગારને ઉપકાર કરનારી ઉપનાગરિકવૃત્તિથી વિરૂદ્ધ છે માટે પ્રતિરુવલોપ થયે.
તિત. ભંગને વૃત્તિત કહે છે એના કરારત અને વર્ગરહિત એવા બે પ્રકાર છે.
मात्रावृत्तिहत.
યથા. મનહરનારી આ મુરલી, વાજે વેરણ બની દિવસ રજની, કામ નહી સુઝે કાંઈ, સૂતાં પણ સુખ લેશ નથી સજની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩૩
કાવ્ય દોષ. મનહરનારી આ મુરલી” આમાં “આ” અક્ષર હસ્વ જોઈએ અને “કામ નહી સુઝે કાંઈ”આમાં “3” અક્ષર હસ્વ જોઈએ તેને બદલે દીર્ઘ છે તેથી માત્રારિતોષ થયે.
वर्णवृत्तिहत.
યથા
સદા સર્પના ભૂષણે અંગ સાજે, શિરે જાનવી નીર ગંભીર ગાજે; હિમાંશુ જટાજૂટ ઉપર બિરાજે,
ભૂરિ ભક્તને નેહ ધારી નિવાજે. આમાં ત્રીજી ટુકમાં અક્ષર વધારે છે તેથી વરિત જ
થયે.
न्यूनपद. જે પદ વિના અર્થ બની શકે નહી એ પદને અભાવ હોય ત્યાં न्यूनपद.
યથા ચંગ ઉપંગ બજાવી, ગેરી સંગે ગાળી ગાઉં છું; રંગે અંગ ભિંજાવી, ગાલ લાલ ગુલાલ લગાઉં હું.
આમાં ગોપાલને ગાલે ગુલાલ લગાઉં કહેવું જોઈએ તે નથી તેથી પૂનપત્ર રોષ થયો.
अधिकपद.
જે પદ ન હોય તે કાંઈ અપૂર્ણતા દેખાય નહી એવા પદનું કથન એ પાપ
યથા ૌર શરીર ચંપક સમ, ઈન્દુ સમાન રૂપાળું મુખ લેખું;
ચંચલ મૃગ ખંજનશા, દારા તારાં ઉભય નયન દેખું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કાવ્ય શાસ્ત્ર, આમાં ગેર, રૂપાળું, અને ચંચલ આ પદે અધિક છે, કારણ કે શરીર ચંપકસમ, મુખ ઈદુસમ, મૃગખંજન સમ નયન, કહેવાથી પણ અર્થ પૂર્ણ થાય છે માટે આધાપતોષ,
થત પલ કહેવાઈ ગએલા પદનું ફરી કથન એ શથિત લોપ
યથા તુજ મુખશશિને જોતાં, મંદ મરીચિ સખા શશિના લાગે, સખી તુજ મુખશશિકેરી, ઘુંઘટ પટમાં જ્યોતિ ઘણું જાગે.
આમાં મુખશશિ, સખી, તુજ વગેરે પદે એક વખત કહેવાઈ ફરી કહ્યાં છે માટે કથિત લોપ થયે.
તિસ્ત્રવર્ષ. આરંભમાં જે રચનાને અંગીકાર કરે તેને અંત સુધી ન નિભાવી શકે એ ઘરમા.
યથા પ્રીત વિત્તથી વધતાં, ચિત્ત શુદ્ધતા ખચિત એવાના સંગ ન આવે કેડી, આવ્યા એમજ પાછા જાવાના.
આમાં પૂર્વાર્ધમાં જેવી અક્ષર સગાઈ નિભાવી શકે છે તેવી ઉત્તરાર્ધમાં નથી નિભાવી શકાણ એથી ઉતા રોજ થયે.
રતનપુરા , વાક્યની સમાપ્તિ કર્યા પછી ફરી તેનું ગ્રહણ એ સનાત પુનર જાણવો.
યથા તું વસી પતિના મનમાં, પ્રિયા વચન લાગે તારા પ્યારાં, મજા કરે મળી દે, ગજપતિનયન વિશાલ અતિ તારાં.
આમાં પ્રથમના ત્રણ ચરણમાં જ પૂર્ણતા દેખાય છે, છતાં ચોથા ચરણમાં ફરી અર્થ ગ્રહણ કર્યો તેથી સમાપ્ત પુનરાશ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દેષ.
૧૩૫
अर्धांतरेचकवाचक. ઉત્તરાર્ધના પદનું પૂર્વાર્ધમાં કથન એ ગતવવાર સમજ.
યથા
વિષ્ણુનું વક્ષસ્થલ, કસ્તુભાકથી શેભે ત્રિપુરારિ, જટાજૂટમાં હિમકર, એહ ઉભય હે સહુને સુખકારી.
આમાં ત્રિપુરારિ પદ ઉત્તરાર્ધમાં જોઈએ તે પૂવધિમાં છે તેથી ગતવવાર તો થયે.
મિનવમતયોગ. કવિના હૃદયને અર્થ પ્રગટ નહીં થાય એવાં નવિન (નહી વપરાએલ) પદને યોગ કર એ રામનવમતોગ જાણ.
યથા ગજનું ભૂષણ ભાળી, વિજયલક્ષ્મી રતિપતિની વખણયે, એ સુંદર વિણુ મનડું, વ્યાકુલ છે આ વખત ગઈ કયાં એ.
આમાં નવિનપદ પ્રાગ હોવાથી કવિના હૃદયને અર્થ પ્રગટ થતું નથી. માટે ગામનવતર પ થયે.
અનામિાહતા. જ્યાં વાચને અર્થ કહેવાને માટે અર્થઘાતક પદ ન હોય એ अनभिहितवाच्य.
યથા જેમાં રહે ગુણ છેડે, માન દિયે છે તેને સહુ કેય, લેશ દેષ નહીં રાખે, પૂજનીય.એ જગતમહીં હોય.
જેમાં છેડે ગુણ રહે તેને સર્વ કઈ માને છે. આમાં “પણ” અર્થઘાતક પદ નહી હોવાથી એવું સમજાય છે કે જેમાં થોડે ગુણ છે તેને સર્વ કઈ માને છે. અને વધારે ગુણવાળાને માનતા નથી. ઉત્તરાર્ધમાં “લેશ દેષ નહી જેમાં આમાં પણ “પણ” અર્થઘાતક પદ નહી હોવાથી વધારે દેષવાળા પૂજનીય થાય છે. ખરી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કાવ્ય શાસ્ત્ર.
થડે પણ ગુણ અને લેશ પણ દેષ આમ હોવું જોઈએ એ નથી તેથી અનામિહિત લોપ થયે.
અસ્થાનથ. જ્યાં જે પદ જોઈએ ત્યાં તેને અભાવ એ સ્થાન પર તોષ થયે.
યથા
પીત તને પટ શોભે, મૃદુ મુખથી થાયે વંસીનાદ; સુણ છે સખી થાયે, અંતરમાંહી અતનને ઉન્માદ.
આમાં તને (શરીરે) પીત પટ શેભે, અને મુખથી મૃદુ વંસીનાદ થાય એમ જોઈએ, તે નથી. માટે જે સ્થાને જે પદ જોઈએ તેના અભાવથી થાનસ્થપોપ થયે.
થાનમાર, જ્યાં સમાસ કર ઘટે ત્યાં નહી કરાય એ સ્થાનધ્ય સભા
યથા કોણ ક્ષત્રિ છે એવે, લડે સમરમાં મુજથી ધરી હામ, કઠિણ કુઠારની ધારા, એમ વદીને વિકતા રામ.
આમાં પરશુરામની ઉક્તિમાં સમાસ કરવા જોઈએ એ નથી તેથી ગ્રસ્થાનસ્થમા થયે.
વિકાળો. અન્ય વાક્યનું પદ અન્ય વાકયમાં કહેવું એ સંજીર્ણ.
યથા હરે નેહ પંકજમુખી, કરે માન આગળ બેઠે કંત; મુજ વિનતિ યે લૉં, જુએ જામીએ વસંત ધરી ખંત.
આમાં હરે:૫દ માન આગળ હોવું જોઈએ અને કરે પદ નેહ આગળ હોવું જોઈએ અને એમ ન હોવાથી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૭
કાવ્ય દોષ.
નર્મિત. અન્ય વાક્યમાં અન્ય વાક્ય મળે એ ગમત.
યથા દુષ્ટ બુદ્ધિ દુર્જનની, સંગતિ તુર્ત પમાડે છે ત્રાસ; હિતવચને કહું તુજને, કદી ન એને કરજે વિશ્વાસ.
આમાં “હિત વચને કહું તુજને ” એ શબ્દો વાયને અંતે જોઈએ તેને બદલે બીજા વાક્યના મધ્યમાં છે તેથી જર્ષિત તો થયે.
प्रसिद्धहत. કવિઓના સંકેતથી રહિત પદ જેમાં હોય એ રિહર.
યથા.
ગરજે વલય વિશેષ, તુરત થાય નૂપુરના ટંકાર; ઘેર ધ્વનિ વિંછિયાની, શેર મેખલાતણું જોરદાર.
આમાં ગરજે, ટંકાર, ઘરધ્વનિ, અને શેર આવાં પદને પ્રએગ વીરરસમાં કરે જોઈએ તેને અંગારમાં કવિસંકેતરહિત પ્રગ કર્યો તેથી પિત્ત રોજ થયો.
भग्नोपक्रम. જ્યાં પ્રસ્તાવ કમ નહિ જાળવી શકાય ત્યાં મને દમ તોપ થાય છે.
યથા અસ્ત થયે શશિ જાણી, સંગે અસ્ત થઈ ગઈ છે રજની, નાથ સાથ તન ત્યાગે, એ નારી સહુથી ઉત્તમ સજની.
આમાં ચંદ્ર અસ્ત થયે જાણે રાત્રિ અસ્ત થઈ, આમ કહેવું જોઈએ તે ન કહેતાં પ્રસ્તાવક્રમને ભંગ થય માટે મોપદમ તોષ થયા. * ૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૩૮
કાવ્ય શાસ્ત્ર,
કરમ, ક્રમને અભાવ એ ગોમ લો.
યથા પદ ભુજ કુચ આનન ઢગ, એના એ શૃંગાર સદા શેભે, અંજન નુપુર રોળી, બીડું બાજુ જોઈ ચિત લેશે
આમાં નપુર, બાજુ, ચોળી, બીડું અને અંજન આમ જોઈએ એમ નહી હોવાથી ગરમ રોજ થયે.
अमतपरार्थ. પ્રકર્ણ વિરૂદ્ધ અન્ય અર્થને ઉદ્ભવ એ ગમતપરાર્થ.
યથા. રામ કામના શર થકી, વ્યથિત નિશાચરી ખાસ; રૂધિર મલયજા ગંધ ભરી, ચાલી પ્રિયની પાસ.
આમાં તાડિક બિભત્સ રસનું પ્રધાન આલંબન છે તેનું શૃંગારમાં વર્ણન કર્યું. શ્રૃંગાર બિભત્સ વિરોધી રસ હેવાથી ગતિપાર્થ લેપ થયે.
અથવો. અર્થ પ્રતીતિ થયા પછી જે દોષને બંધ થાય તે મર્થ. એ તેવીશ પ્રકારના છે.
ગgષાર્થ, #ણા, ચળ, અપાઈ, ચાફત, અર્થપુનરિ, સુગ, , સંદિગ્ધ, નિર્દેતુ, સિદ્ધિ , નવિન, નિયમ, अनियम, विशेष, अविशेष, साकांक्ष, अपदमुक्त, सहचरभिन्न, प्रकाशविरुद्ध, विधिअनुवादविरुद्ध, त्यक्तपुनःस्वीकृत, अर्थअश्लील.
પુષ્ટાર્થ. ઘણાં પદે જ્યાં અર્થને પુષ્ટ ન કરી શકે એ ગાર્ય.
યથા. લાંબા કેશ દશનમિસી, નથી કરતી અભિસાર કહે શાને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૩
કાવ્ય દોષ. જોતાં રાહ રસિકવર, વખત વિચારી જુવતી ઝટ જાને.
આમાં લાંબા કેશ અને દાંત ઉપર લગાવેલી મિસી અભિસારના અર્થને પુષ્ટ કરતા નથી માટે ગgષ્ટાથે લેપ થયે.
Eાર્થ. કવિના હૃદયને અર્થ સારી રીતે પ્રાપ્ત ન થાય અને કષ્ટથી અર્થ કરે પડે એ વણાર્થ.
યથા. સેવિત ગિનિઓથી, હરદમ છે હરિણીનો જ્યાં વાસ, શિખિપત્રેથી શોભે, કષ્ટહરણ આ કાનન કઈલાસ.
હરિણું નામ સુંદર સ્ત્રીનું પણ છે, પત્ર પાંખે અને વૃક્ષના પાન. આમાં પાર્વતીની પ્રતીતિ કષ્ટથી થાય છે. માટે જણાર્થે તોષ થયે.
વ્યર્થ. એક પ્રબંધમાં આગલો પાછલે અર્થ જ્યાં મળતું ન હોય से व्यर्थार्थ.
યથા. શત્રુ સબલ સંહારે, ચાહે કરમાં ચઢાવીને ચાપ; સહુજન કહે છે સાધુ, આ અવનિમાં અજાતરિપ આપ.
આમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્થના અર્થમાં વિરૂદ્ધતા લેવાથી વ્યથોથે થયે.
• કપાયે. મદોન્મત્ત જેવા વચને હોય અને જેને અર્થ સમજવામાં ન આવે એ સાથે.
યથા. નૃસિંહને પી જાયે, છે એ અતિશય સર્વર દેહ ઐરાવત હરિ ગમતે, નયને મેં નિરખ્ય ગતિ મેહ.
આ અર્થ સમજાય તેવું નથી માટે પાથે રોજ થો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૪૦
કાવ્ય શાસ્ત્ર.
व्याहत. પ્રથમ જે વસ્તુની નિન્દા કરી હોય તેને ફરી ગ્રહણ કરીએ એ ચાહત જાણો.
યથા. જડ સુરતરૂથી સુંદર, તુજ યુગ કર કલ્પદ્રુમ કહેવાયે, જેને જોતાંવેંતજ, દુષ્ટ વિત્તને લોભ દૂર જાયે.
આમાં પ્રથમ સુરતરૂની નિન્દા કરી અને પાછળથી કરને કલ૫દ્રુમની ઉપમા આપી તેને ઉત્કર્ષ કર્યો તેથી થત લેર થયે.
ચર્થપુનરિ. એક અર્થને સંભ્રમથી બીજીવાર અર્થ કરે એનું નામ अर्थपुनरुक्ति.
યથા.
મેઘ દશે દિશિ ડે, મઘવા ઘન ઉપર થઈ આરૂઢ કઠિણ કેપથી ચડીયે, આજે વ્રજ ઉપરે ઈન્દ્ર મૂહ.
આમાં મેઘ, મઘવા, ઘન, ઈન્દ્ર વગેરેને એકજ અર્થ છે છતાં બ્રમથી બીજીવાર અર્થ કરવો પડે છે. તેથી અર્થપુનાિો થયો.
પ્રસિદ્ધ ક્રમથી વિરૂદ્ધ હોય તે તુમ,
યથા
દયે લાખ ધન મુજને, કે કરોડ ધન કૃપા કરી આપે દૌયે અશ્વ આનંદે, કે ગજ આપી કષ્ટ સરવે કાપે.
આમાં કરેડ પછી લાખ અને ગજ પછી અશ્વ કહેવા જોઈએ એમ યોગ્ય કમ નથી જળવા તેથી તુરામ રોષ થયે.
યથા
રસિક પુરૂષને જે અર્થ અપ્રિય લાગે તે પ્રાણ, ભાવે બહું ભિંજાવી, કોરા ઘટની જબરી જળધારે,
ટાટી જવાસા કેરી, દુઃખદ ઉહાળે ધરે સહુ દ્વારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દેષ.
૧૪૧ આમાં ગુલાબના જળને બદલે કેરા ઘડાનું પાણી, ઉશીરને બદલે જવાસાની ટાટી અને ગ્રીષ્મને બદલે “ઉહાળે” કહ્યો એથી પ્રાગ્ય તોપ થયે.
संदिग्ध.
પ્રકર્ણ વિના જ્યાં અર્થને નિશ્ચય ન થાય ત્યાં સંવિધ રોષ જાણ.
યથા
વડા વિદિત સહુ જગમાં, અચલ પ્રકૃતિ જેની કહેવાયે, વિવિધ ગુણોની ખાણી, સહનશીલ સજજનને સુખદાયે.
આમાં પર્વતની પ્રશંસા છે કે પંડિતની છે એ સંદેહ રહે છે માટે સંવિધ પ થ.
निर्हेतु. કારણ કહ્યા વિના અર્થ કરે એ નિત.
યથા વૃંદાવન અતિ શોભિત, અહનિશ જ્યાં યમુના જલ અભિરામ, એવું વ્રજ તજી સજની, ચાલો વસિયે જઈ અવર ગામ.
આમાં કુલવધૂનો ધર્મ કૃષ્ણ રહેવા દેતા નથી એ અગર વ્રજમાં કઈ અસુરને મહાન ઉપદ્રવ થયે છે એ હેતુ (કારણ) બતાવેલ નથી માટે નિતુ લોપ થયે.
પ્રવિદ્ર વિરુદ્ધ. પ્રસિદ્ધથી વિરૂદ્ધ અર્થ થાય તે પ્રસિદ્ધ વિદ્ધ. આના નીચે પ્રમાણે ભેદ છે.
लोकविरुद्ध, शास्त्रविरुद्ध, कावसंप्रदायाविरुद्ध, अवस्था विरुद्ध, क्रियाविरुद्ध, देशविरुद्ध, कालविरुद्ध.
ચોવવિ.
યથા કંચુકી ભગિની સંગે, મસ્તક મણિ ધરી રસ બહુ બનિયા; વિજ્ઞ અતિ અહિ મહિપતિ, જેના ડરથી ડરે બધી દુનિયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૨
કાવ્ય શાસ્ત્ર
આમાં રાજાપક્ષે ખરાખર છે પણ સર્પની રસજ્ઞતા તેમજ અતિ વિજ્ઞતા લાકવિરૂદ્ધ હોવાથી હોવિદ્ધ રોષ થયા. शास्त्रविरुद्ध.
યથા.
ભાગેા લક્ષ્મણ મખથી, જુઓ સરવની થડકે છે છાતી; પરશુરામ આવે છે, ત્વરિત ગ્રહી તરવાર કરે તાતી. આમાં પરશુરામનું તરવાર ગ્રહણ કરવું શાસ્ત્રથી વિરૂદ્ધ છે માટે વિદ્ધ રોષ થયા.
कविसंप्रदायविरुद्ध.
યથા.
અધર મધુર માખણ સમ, કપિ સમાન ચંચલ છે હ્રય નેણુ; સુખ દ્યુતિ વિસમ દેખ, માર સરીખાં માનુ મૃદુ વેણુ. અધરને માખણની, નયનને કપિની, મુખદ્યુતિને વિની અને વચનને મારની ઉપમા કોઇ કવિએએ આપી નથી તે આમાં હાવાથી વિ સંગતાવિરુદ્ધ રોષ થયા.
अवस्थाविरुद्ध.
યથા.
ઝળકી દ્યુતિ યાવનની, અગાઅંગ અનગ-કળા ઝળકી; ઉરજ ઉત્તુંગ નિહાળી, ક્ષણુ ક્ષણ વારે જાયે શ્યામ છકી, મુગ્ધા સ્ત્રીના ઉરાજનુ ઉત્તુંગપણું અત્રસ્થાવિરૂદ્ધ હોવાથી અનન્યાવિદ્ધ રોષ થયા.
क्रियाविरुद्ध,
યથા.
અધનમુક્ત થયેલા, બધાં જનાને રાખે છે ખાંધી; મુનિએ મેાદ્ય ધરીને, મારે મૃગને સદા બાણુ સાંધી.
આમાં બંધનથી મુક્ત થએલ માંધે છે અને મુનિએ મૃગને મારે છે; આવી વિપરીત ક્રિયા હોવાથી ક્રિયાવિરુદ્ધ દ્વેષ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દોષ.
૧૪૩ देशविरुद्ध.
યથા. મોટાં મરુસ્થલ માંહી, જળ ભરેલાં સરવર બહુ શોભે; વારિજ વૃન્દની ઉપર, ગુંજે મધુકર જોઈ ચિત્ત લેશે.
મરૂસ્થલ (મારવાડ) માં મેટાં સરેવરનું વર્ણન વિરૂદ્ધ હવાથી વેરાવલદ્ધ રેપ થયે.
कालविरुद्ध.
યથા. ફૂલ્યાં જહાં કદંબે, ફૂલ્યાં ગહરાં ગુલાબનાં વૃક્ષ,
સત્વર ચાલી શ્યામા, એ શોભાને અવિલેકે અક્ષ.
કદંબ વૃક્ષ વર્ષોમાં ફૂલે છે અને ગુલાબ વસંતમાં કૂલે છે છતાં અહીં એક જ સમયમાં ફૂલ્યાં કહ્યાં જેથી વિદ્ધ થયે.
અવત, અનેક પદોને એકજ ભાવાર્થ હોય અને નવિન ભાવાર્થ બિલકુલ જેવામાં નહીં આવે એ મનવીશ,
યથા. સદા ન પીઅર પરેણુ, સદા ન રહેવાના કાળા કેશ; સદા ન સંગ સહેલી, સદા ન રહેવાને બાળો વેશ.
આમાં “સદા” પદ ઘણુ વખત આવ્યા છતાં એકજ ભાવાર્થ રહ્યો છે અને નવિન અર્થ કઈ નીકળતું નથી. તેથી મનવીર વષ થયે.
નિયમ. જ્યાં નિયમની ચાહના કરીએ ત્યાં અનિયમને નિર્વાહ એ नियम.
યથા, ચિન્તામણિ આભાસે, પત્થરને મણિ કર્યો ચિત્તચાહે,
જૂદા કર્યો જણાશે, પ્રસિદ્ધ પત્થરપણું પલકમાંહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કાવ્ય શાસ્ત્ર, આમાં આભાસથી કરી મણિ બના એ નિયમ જોઈએ ત્યાં અનિયમ હોવાથી નિયમ લોપ થયે.
એનિયન, અનિયમને ઠેકાણે નિયમની સ્થાપના એ નિયમ.
યથા. સરસભંગની શોભા, રસથી વશ ગોવિન્દ કર્યા ગેપી; હાવભાવ લાવણ્ય, ચપલ ચતુરનું ચિત્ત લીધું ચેરી.
આમાં અનિયમ અંગશેભા કહી. ફરી હાવભાવ નિયમની સ્થાપના હોવાથી ગામલોપ થયે.
વિરોષ, વિશેષમાં અવિશેષનું કથન એ વિશેષ.
યથા. સઘન કુંજ મધુ ગુંજે, ઉપમા જેની જણાય નહીં જોતાં, સહ વૃન્દાવન સુન્દર, ર્જીવન પ્રાણુ ગણી રસિક મુદેહેતા.
આમાં સઘનકુંજ, મધુગુંજ, વિશેષ કહીને “સહુ વૃન્દાવન સુંદર” અવિશેષનું કથન અનુચિત્ત હેવાથી વિશેષ ઉર થયે.
। अविशेष दोष. અવિશેષમાં વિશેષનું કથન એ વિશેષ,
યથા. મથુરા મંડળ મુદપ્રદ, સહુ સુખમાં સંયુક્ત સરવ કહે છે. સુઘટ ઘાટની રચના, ચતુરજનેનાં ચિત્ત ચારી લે છે.
આમાં “સહુ સુખમાં સંયુક્ત મથુરાં મંડલ”, અવિશેષ કહી “સુઘટ ઘાટની રચના” વિશેષનું કથન ઉચિત નથી તેથી ગારિો લેપ થયે.
જે અર્થ વિશેષ અર્થની આકાંક્ષા રાખે તે સાક્ષ લેપ જાણો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દોષ.
યથા.
આ કટક ચલાવી, ભૂમિ તજી નહીં ભાગી શક કેઈ; અવાસની ગઈ આશા, સરવ શત્રુઓ ડર્યા દિલે જોઈ.
“આનાથી કેવી રીતે જીવ બચે” આટલા અર્થની આકાંક્ષા રહે છે માટે તાલ રોષ થયે.
अपदमुक्त જ્યાં અર્થ પૂર્ણ કરે જઈએ, ત્યાં નહીં કરતાં અન્ય જગાએ પૂર્ણ કરાય એ આપો .
યથા,
શરદ ચાંદની પ્રગટી, તાપ હરે છે ત્રિવિધિ પવન ચાલી, સખી કહે પતિની સંગે, કર વિહાર દઈ હિતમાં ચિત્ત આલી.
આમાં “કર વિહાર” આ જગાએ વાક્યર્થ પૂર્ણ કર જોઈએ તેને બદલે જ હિતમાં ચિત્ત આલી” અહીં પૂર્ણ કર્યો તેથી ગવતપુરા તોપ થયે.
सहचरभिन्न ઉત્તમ સંગે અધમની ચેજના એ સામિન.
યથા. નભ શોભે ચંહેથી, શેભે છે વિવાથી બ્રિજરાજ, કુલવ શોભે લાજે, ગણિકા શેભે ત્યાગ કરી લાજ.
આમાં કુલવાન સ્ત્રીની સંગે ગણિકાની સહચરતા અનુચિત હેવાથી સહમ તેર થયે.
प्रकाशविरुद्ध વિરૂદ્ધ અર્થને પ્રકાશ થાય એ પ્રારા વિરુદ્ધ
યથા. તુથી બચેલી લક્ષ્મી, દાસ તણે ઘર રહી નિવાસ કરી રાજા તુજ સુત રાજે, છત્ર છાંયમાં નિત્યે નેહ ધરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૬
કાવ્ય શાસ્ત્ર, આમાં પૂર્વાર્ધનો અર્થ એ થાય છે કે,–“તમારે ત્યાગ કરી લમી જતી રહી ” અને ઉત્તરાર્ધમાં “રાજા જીવતાં કુમાર છત્રછાયા નીચે રાજે” આ વિરૂદ્ધ અર્થ થવાથી પ વિલેપ થયે.
__विधि अनुवाद विरुध. વિધિ અનુવાદ રહિત અયુક્ત અનુવાદ એગિનુવાદ્ધિ
યથા. પ્રવીણ કેક કલાના, રસભર રામાઓથી રિઝનારા; પ્રેમ ધરીને પ્રભુજી, મોટાં પાપે પ્રજાળજે મારાં.
આમાં પાપે પ્રજાળવાના વિધિનું કેકકલા પ્રવીણ અને રામાઓથી રીઝનારા વિશેષણ અયુક્ત હોવાથી વિધિ અનુવાદ વિરુદ્ધ લોપ થયે.
त्यक्त पुनः स्विकृत. ત્યાગ કરેલ અર્થને ફરી ગ્રહણ કરવો એ સ્થાનિત.
યથા. જે ભલ ભાગ્ય ન હોય, તે છે શું કામનું કહો રૂપ; વડા થયા છે વિવે, ભારે ગુણ શીલથી રિઝવી ભૂપ.
આમાં “પ્રારબ્ધ વિના રૂપ નકામું છે. “આ જગેએ અર્થ પૂર્ણ કરી ફરી ગુણ શીલથી રાજાને રીઝવી મોટા થયા છે.” આ અર્થ અંગીકાર કર્યો તેથી ત્યagઃ તિર રોજ થયે.
યર્થ ચીર, અર્થમાં લજજા, અમંગલ અને ગ્લાનિ પ્રકટ થાય એ રશ્મીર
અર્થ ૪ સ્ટીસ્ટ અથા. વાંસળ તણી જગાએ, વરવામાના અધર શ્યામ રાખે; કેડે રસ ક્રીડાને, ચતુર શિરોમણિ ચાહ ધરી ચાખે.
આ સખીની ઉક્તિમાં લાજ પ્રગટ કરે છે માટે ગર્વ ગીતોષ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દેષ.
૧૪૭
अर्थ अमंगल अश्लील.-यथा. ચાલો ચિત્ત વપુ છોડી, પતિ પરદેશ વસે છે ત્યાં પ્યારે; સહશો અહીં ઉપાધિ, ત્યારે ફરી સુખ મેળવશે કયારે.
આમાં અમંગલ પ્રકટ છે માટે વર્ષ ગાંઠ મસ્જીદ તો થ.
अर्थ ग्लानि अश्लील.-यथा. નખક્ષત રૂધિર ઉરેજે, શેભે જાણે કુમકુમને રંગ;
છે શ્રમજલબિન્દુ, ભામાં આપનું ભીંજાયે અંગ.
આમાં નખક્ષત રૂધિર અને પસીને અંગનું ભીંજાવું ગ્લાનિ પ્રકટ કરે છે. માટે ગર્થ સાનિ ગજ્જા લોપ થ.
રવિ નામ. रसनामधारण, संचारीनामधारण, स्थाइनामधारण, कष्टथीअनुभावप्रतीति, कष्टथी स्भिावप्रतीति, प्रतिकुल विभावादिग्रहण.
૨ નામધાર-થથા. પ્રકટ રસ સહુ રીતે, મળ્યાં વિરહ તર્જી પતિ પત્ની જ્યારે ગહરી કુંજગલીમાં, ઉદ્દભવી શૃંગાર અધિક પ્યારે.
આમાં રસ અને શૃંગારનું સ્કુટનામ આપવામાં આવ્યું છે. તેથી નામધાર થયે.
संचारी स्थाइनामधारण, જ્યાં સંચારી કે સ્થાઈ ભામાંથી કોઈનું નામ સટ આવે ત્યાં संचारी स्थाइनामधारण
યુ
.
પતિમુખ ચુંબન કરતાં, લલના અંગે લાજ વધી ભારી પ્રીતિ થઈ રસ રીતે, વિલસે બેઉ ઉર ઉમંગ ધારી.
આમાં લજજા સંચારીનું સ્કુટ નામ છે તેમજ પ્રીતિ સ્થાઈનું પણ નામ હોવાથી સંચાર થારૂનામધાર લે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ભાષ શાસ્ત્ર कष्टथी अनुभावप्रतीति. જ્યાં અનુભાવની પ્રતીતિ કઈથી થાય, ત્યાં છગનુમાવતીતિ
યથા પુષ્પ ગુચ્છને ફેકે, સુરતિ હાસ્ય સંયુક્ત નાથ નિરખી; વક દ્રષ્ટિયુત દ્રગ છે, નતમ નારી કામવધુ સરખી.
આમાં નાયકા વિભાવથી પુષ્પગુચ્છ ફેંકવા અને વક્રદ્રષ્ટિ અને નુભાવની કઈથી પ્રતીતિ થાય છે. માટે રાષ્ટ્રથી અનુમાવજતતિ
કે, સુતિ કરી કામવધુ વાષ્ટિએ
प्रतिकुल विभावादि ग्रहण. જ્યાં પ્રતિકુલ વિભાવ ગ્રહણ કરવામાં આવે, ત્યાં તિર विभावादि ग्रहण.
યથા. પતિ અતિ વિનતિ કરતે, જે આકાશે મેહ ચડયે ભારી, તનને નથી ભરૂ, નાહક માન કરે છે કાં નારી.
અહીં શૃંગારમાં શાંતને વિભાવ પ્રતિકુલ હેવાથી પતિ વિભાવારિ ઘા તોષ થયો.
રસને પુષ્ટ કરે તે વિભાવ. આમાં “તનને નથી ભરૂ” એ ભંગારમાં શાંતને વિભાવ પ્રતિકુલ છે અને એ વિભાવથી નિર્વેદ સંચારી થયે, આ પણ શૃંગારમાં પ્રતિકુલ છે.
ઘવધ વિષ નાર. . ગવાર કથન, છે, વિસ્તાર, અતિ વિપर्यय छेद.
अकाण्ड प्रथन. અકાફડને અર્થ અપ્રકરણ, કાડનું (પ્રકરણનું) અન્ય રીતે વર્ણન કરવામાં આવે ત્યાં ગઇe કથન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દોષ.
૧૪૯ જેમ વેણુસંહાર નાટકના દ્વિતીય અંકમાં અનક”ને સંહાર કર્યા પછી દુર્યોધનને ભાનુમતિ સાથે વિહાર વર્ણન કરેલ છે.
એવા છે જ્યાં ચાલતા વર્ણનને નહી છોડવાની જગાએ છેડી અન્ય વર્ણન શરૂ કરે એ ગોrug છેજેમકે “વીરચરિત્ર” નાટકમાં શ્રી રામચંદ્રજીનું યુદ્ધ પરશુરામ સાથે થાય છે ત્યાં શ્રી રામ કહે છે કે હું કંકણ છેડવા જાઉં છું.
વિસ્તાર.. જ્યાં અંગીને વિશેષ નહીં કરતાં માત્ર અપ્રધાન અંગનું વર્ણન કરવામાં આવે, ત્યાં આ વિસ્તાર, જેમ રાજાના પ્રસંગમાં રાજાનું અલ્પ વર્ણન કરી ખવાસ પાશવાન વગેરેનું વર્ણન વિસ્તારથી કરે.
प्रकृतिविपर्यय. પ્રકૃતિ (રસને આલંબન ભાવ) નું અન્ય રીતે વર્ણન કરવામાં આવે, ત્યાં પ્રકૃતિવિપર્યયંદેષ થાય છે.
પ્રકૃતિ ત્રણ પ્રકારની છે. દિવ્ય, અદિવ્ય અને દિવ્યાદિવ્ય. તેમાં ઈન્દ્રાદિ દિવ્ય, મનુષ્યાદિ અદિવ્ય, અને અર્જુન આદિ દિવ્યાદિવ્ય. ધીરેદાર વિરપ્રધાન, ધીરેદ્રત રૌદ્ર પ્રધાન, ધીરલલિત શ્રે. ગાર પ્રધાન, અને ધીરપ્રશાન્ત શાન્તપ્રધાન છે. તેનું પોતપોતાની પ્રકૃતિથી વિરૂદ્ધ વર્ણન કરવામાં આવે ત્યાં દોષ થાય. જેમકે “કુમારસંભવ મહાકાવ્ય” ના આઠમા સર્ગમાં શિવપાર્વતીનું રતિનું વર્ણન કરવામાં આવ્યું છે એ દોષ.
છે. ચાલતા વર્ણનને પૂર્ણ ન કરે ત્યાં છેઃ દેષ થાય છે. જેમકે રસિક પ્રિયામાં વિભાવ, અનુભાવ, સાત્વિક અને સંચારીનાં લક્ષણ આપી ઉદાહરણ ન આપ્યાં.
अलंकार दोष नाम. १ उपमामां जातिन्यूनता दोष. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૫૦
व्य पात्र. २ उपमामा प्रमाणन्यूनता दोष. ३ उपमामा जातिअधिकता दोष. ४ उपमामा प्रमाणअधिकता दोष. ५ असंभवथी उपमा दोष. ६ असादृश्यथी उपमा दोष. ७ भिन्नलिंगथी उपमा दोष. ८ भिन्न वचनथी उपमा दोष. ९ उत्प्रेक्षामा अवाचकता दोष. १० यमकभंग दोष. ११. उपमामा अधिकपद दोष. १२ उपमामां न्यूनपद दोष. १३ उपमामां कालभेद दोष. १४ विफल अनुपासथी अपुष्टार्थ दोष. १५ समासोक्तिमां अर्थपुनरुक्ति दोष. १६ अनुपासमां प्रसिद्ध विरुद्ध दोष.
उपमामां जातिन्यूनता-यथा. ધરી બાણ ધનુ કરમાં, કમરપરે કાળી કૃપાણ બાંધી,
શત્રુ સમરે હણત, નૃપ ચંડાલ સમાન બાણ સાંધી. * આમાં રાજાની સ્તુતિ કરતાં તેને અધમ જાતિ ચાંડાલની ઉપમા भाषा तथा उपमामां जातिन्यूनता दोष थयो.
उपमामां प्रमाणन्यूनता-यथा. રવિ પંખા સમ પેખે, વિધુ કપૂરના સૂર્ણ તણે વૃન્દ; શયા કમલદલવાળી, ગણે ધરાને સતા સુખકન્દ.
भामा ५मा उपमेयमा प्रमाणुनी न्यूनता वाथी उपमामां प्रमाणन्यूनता दोष थयो.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
કાવ્ય દોષ.
उपमामां जातिअधिकता --यथा.
મુજ ઉરમાં ભ્રમ એવા, દિગ્ગજ જેવા જણાય તું રાજા; તુજ ઉર અવનિ સરખું, વર વિશાલ છે ક્ષત્રિતણી માજા. આમાં ઉપમા ઉપમેયની જાતિ અધિકતા હોવાથી જીપમામાં નાતિ ષિતા તોષ થયેા.
उपमामां प्रमाण अधिकता --यथा.
આ દ્વારાનાં દશના, સ્ફટિક અદ્રિનાં શિખર સર્દેશ શાલે; મેરૂ શ્રગ સમ મ્હોટા, ઉભય ઉરાજો જોઈ મન લેાલે. આમાં ઉપમા ઉપમેયમાં પ્રમાણની અધિકતા હાવાથી ૩૫મામાં મમાળ ષિજતા રોષ થયા.
असंभव अने असादृश्यथी उपमा -यथा. પ્રકાશ તુજ ખિ કેરા, ખળતા જળની ધાર સમેા ધારૂ'; અષ્ટઘટ સમ આંખા, નિરખી થાયે માહિત મત માર્
""
આહીં પૂર્વાર્ધમાં ઉપમાન “ ખળતા જળની ધાર અસભ’ વિત હાવાથી બસમવથી ઉપમા દ્વેષ થયા અને ઉત્તરા માં “ અ ઘ ઘટ ” ઉપમા અસાદૃશ્ય હાવાથી અસાદશ્યથી ૩૫મા રોષ થયા. भिन्नलिंग तथा भिन्न वचनथी उपमा -यथा.
૧૫૧
કલ્પલતા સમ તુજ પતિ, તુ તરૂણી છે સુરતના સરખી; દ્રગ ઇન્દીવર જેવું, નિત્ય નિહાળું હૃદય મહીં હરખી. આહીં પૂર્વા માં ઉપમા ઉપમેયના લિંગ જુદા હોવાથી મિત્ર હિંગથી ૩૫માતોષ થયો. અને ઉત્તરા માં ઉપમેય બહુ વચનને બદલે એક વચન હાવાથી મિત્ર વચનથી ઉપમા રોષ થયા.
उत्प्रेक्षामा अवाचकता--यथा.
મૂર્ત્તિમાન શ્ર ંગાર જ્યમ, સ્રીસઁગ કરે વિહાર; સુખદાયક શ્રાવણુ મહીં, ચાલ પ્રિયા કર પ્યાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫ર
કાવ્ય શાસ્ત્ર આમાં “જ્યમ” ઉપમાવાચક ન હોવા છતાં ઉક્ષાવાચક બનાવ્યું અને ઉઍક્ષિત અર્થનું અર્થાન્તર ન્યાસથી સમર્થન કર્યું. તેથી કક્ષામાં ગવાવતા પ થયે.
- યમર્મજ્યથા. ભજ ગેપાલે કહ્યું તું, મેં નહીં કહ્યું હતું કે ગેપાલ મેં ન કહ્યું તે કરીયું, તેથી તારા બુરા થયા હાલ.
આમાં ગોપાલ એટલે કૃષ્ણ અને ઇન્દ્રિયનું પાલન કર એ બે અર્થ છે. આવી શબ્દજના યમક કહેવાય છે. એ પૂર્વાર્ધમાં છે પણ ઉત્તરાર્ધમાં નથી નભી શકી માટે યમરામ લેપ થયે.
उपमामां अधिकपद-यथा. નગદુહિતા સહ શેલે, શંકર ધરીને ભૂતિત અંગે,
શરદજલદ વિદ્યુત ચુત, જેમ વિરાજે ઈન્દ્રધનુષ સંગે. આમાં “ઈન્દ્રધનુષ” અધિક પદ છે. કારણકે ઉપમા તે “શરદ જલદ વિદ્યુતચુત વિરાજે આ જગેએજ પૂર્ણ થયેલ છે માટે ઉપમામાં ગાજિપર રોજ થયે.
૩પનામાં જૂન-વથા. ધરી પતિ પટ અંગે, રસિક વિહારી રાધાયુત રાજે; મર્કતમણિ કુન્દનમાં, જેમ જડેલ છટા ભર્યો છાજે.
આમાં રાધા કૃષ્ણ” “અને કુન્દન મર્કતમણિ” ઉપમા ઉપમેય છે, પણ પીતપટની ઉપમા બાકી રહી ગએલી હોવાથી ઉપનામાં જૂનપર તોપ થયે.
- उपमामां काल भेद-यथा. વિબુધ સમાજ સહિત અતિ, ભીષ્મ ભૂપ શેભે છે અહીં આજ; અંબરમાં ઉડુગણયુત, જે શેભે પૂરણ બ્રિજરાજ
આમાં જયારે પૂર્ણ ચન્દ્ર હોય છે, ત્યારે ઉડુગણ નથી દેખાતા. કારણકે ચન્દ્રના પૂર્ણ પ્રકાશકાલમાં તારાઓના પ્રકાશને અભાવ હોય છે, માટે વપરામાં રાખે, લોપ થયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
દુષણોદ્ધાર
૧૫૩ विफल अनुप्रासथी अपुष्टार्थ दोष-यथा. સાહ સરસ સંચારી, પહેરી લે ગહેર રંગે અંગ; રસવશ રસ રાખીને, બનાવવા ગેરી તજ ગ્રહ સંગ.
આમાં સાડી, સરસ, સંચારી, પહેરી અને ગહેરે વગેરે વિપુલ અનુપ્રાસેથી અર્થ ચમત્કાર પુષ્ટ થતું નથી. માટે વિBર ગરબાસથી મપુટાર્થ તો થયે.
समासोक्तिमा अर्थपुनरुक्ति दोष--यथा. સુમન તણે રસ લેવા, આ અલિપૂરણ પ્રવીણ રેખાયે, મધુપ સદા મધુ લોભી, જ્યાં સુવાસ ત્યાં જેર ધરી જાયે.
આમાં પ્રસ્તુત વર્ણન ભ્રમરનું છે, તેમાં અપ્રસ્તુત નાયકનું વર્ણન કુરે છે તેથી સમાસક્તિ, અને અલિ કહી ફરી મધુપ કહ્યો તેથી સમાજમાં ચર્થ પુન િવષ થયે.
अनुप्रासमा प्रसिद्धविरुद्धदोष-यथा. નાશ વ્યાસને થાયે, નિરખી નિશાકર તણે ભવ્ય ભાસ; હાસ્ય વિલાસ હુંલ્લાસે, રમે ગર્વથી ગણેશજી રાસ
આમાં ગણેશજીનું રાસ રમવું કહ્યું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે માટે ગgબાણમાં સિદ્ધિ રોષ થયે.
ટૂષોદ્વાર. કયાંઈક દેષ દોષજ રહે છે. કયાંઈક દેષ ગુણ બને છે અને કયાંઈક દેષ દેષ પણ રહેતું નથી તેમ ગુણ પણ બનતું નથી.
શુતિવા . જયાં કઈ વક્તા ઉદ્ધત વાક્યમાં રૌદ્રાદિક રસનું વર્ણન કરે, ત્યાં શૂર્તિ થાય છે.
२०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કાવ્ય શાસ્ત્ર.
श्रुतिकटुगुण--यथा.
લક જાળી જોરેથી, હર્ષી કન્યાદ અવજ્ય કર્મ કીધાં; ગાઢ ગઈ હનુમતે, ગર્ભ થકી અર્ભક પાડી દીધાં. આમાં ક કટુ શબ્દો આવ્યા છતાં રૌદ્રરસનું વર્ણન હાવાથી શ્રુતિ મુળ થયા.
નથી.
યથા.
ઘર ઘર શકર ગર્જે, ગવન કરે ગહેકતા ભૃગરાજ; ઝપિટ લપિટ પાંખોથી, બહુ પક્ષીના પ્રાણ હરે ખાજ. આમાં કાઇ પણ રસ નહીં હોવાથી ગુણ નથી તેમ દોષ પણ
अप्रयुक्त अने निहितार्थ गुण.
અપ્રયુક્ત અને નિહિતા ઢાષા શ્લેષાદ્ધિના સંબંધથી ગુણ
થાય છે.
अप्रयुक्त गुण - यथा.
માધવી પતિની પાસે, માધી વશ ની માકલતી નારી; કૈરવ વનમાં કૈરવ, શ્રવણ કરે ઉત્સવ ઉત્સવ ધારી. આમાં માધવી–સખી અને મદિરા, કૈરવ, કમળ અને અનેક પ્રકારના શબ્દ ઉત્સવ-આનંદ અને કાપ આવા અપ્રયુક્ત શબ્દો આવ્યા છતાં શ્લેષના સખંધથી ગમયુરૂ શુળ થયા.
निहितार्थ गुण--यथा.
શેાલે કાક કરમાં, વિરહિણી વિકલ અને નયને નિરખી; અમૃત અહાર વિજય પ્રિય, જે આવે છે દક શ્યામ સખી. આમાં કાક એટલે ખાણ અનેવેણુ, અમૃત-પિયૂષ અને ગારસ. તેમાંથી પ્રસિદ્ધ અર્થ છેાડી વેણુ અને ગોરસ અથ ગ્રહણ કર્યો તેથી નિહિતાર્થ દોષ શ્લેષ પ્રાધાન્ય હોવાથી નિહિતાયે મુળ થયા. लज्जा अश्लील गुण.
પુરૂષની ઉક્તિમાં લજ્જા અÖલીલ ગુણુ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
દુષણોદ્ધાર
૧૫૫
યથા. નહીં તૂટે તારાથી, કઠિન અતિ પંગીકલ છે પ્યારી, કામ તેડવા કેરું, નિત્ય અમારું માની લે નારી.
આમાં પુરૂષ કહે છે તેથી સ્ત્રજ્ઞા ગચ્છી રોગ મટી ગુણ થાય છે.
ग्लानि अश्लील गुण. શાંત રસમાં ગ્લાનિ અલીલ ગુણ થાય છે.
યથા. નાસા ઉદરમહીં મલ, માંસગ્રન્થિ કુચ મુખમાં લાળ વહે મેહિત થાય મૂરખનર, નર્ક કુન્ડ નારીને સુકવિ કહે. આમાં શાન્તરસ હોવાથી પાનિ શ્રી થયે.
संदिग्ध गुण. વ્યાજસ્તુતિ અલંકારમાં સંદિગ્ધ દેષ ગુણ થાય છે.
યથા. રંચ કનક જ્યાં ન મળે, જ્યાં ત્યાં અતિશય વિતિ દ્રગ દેખું; લાખના આ ભૂષણ, તુજ મુજ ઘર એકજ સરખાં લેખું.
આમાં જરા પણ કનક જ્યાં નથી, એટલે એક અર્થમાં બીલકુલ કનક નથી અને બીજા અર્થમાં રંચ કનક નથી પણ ઘણું છે. “વિભૂતિ” એક અર્થમાં ભસ્મ અને બીજા અર્થમાં સમૃદ્ધિ.
લાખોના ભૂષણ” એક અર્થમાં લાખના અને બીજા અર્થમાં લાખ રૂપિઆના. આવા બે અર્થ હોવાથી રાજાનું વર્ણન છે કે ભિસુકનું છે એ નિશ્ચય થતું નથી તેથી સંદિગ્ધ છે પણ રાજાની સ્તુતિ અને ભિક્ષુકની નિન્દાની વ્યાજ સ્તુતિ હોવાથી સંધિ શુ થયે.
अप्रतीत अने ग्राम्य गुण. જ્યાં અર્થ તુર્ત સમજવામાં આવે, ત્યાં અપ્રતીત દેષ ગુણ થાય છે તેમજ ગ્રામિક મનુષ્યની ઉક્તિમાં ગ્રામ્ય દેષ ગુણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૬
કાવ્ય શાસ્ત્ર,
યથા.
કહી હતી મેં તમને, તે દિન બેસી નદી પરે વાત, રાબ રાંધી લઈ જાઉં, પરણ્યા સારૂ ભાવ ધરી ભાત.
અહીં પૂર્વાર્ધમાં નદી પ્રવાહને કહે છે, તે ઉપર બેસવું અસં. ભવિત છે. માત્ર લક્ષણશક્તિથી અર્થ થાય છે છતાં તુરત સમજાતે હોવાથી ગમતીત થયે અને ઉત્તરાર્ધમાં રાબ (જુવારથી બનતી ખેરાકી) પરણ્યા માટે (ઘરધણી માટે) ભાત (ભાતું-ના
સ્તો). આ શબ્દો ગ્રામ્ય છે, છતાં ગામડીયાની ઉકિત હોવાથી ચાલુ થયે.
न्यूनपदगुण. હર્ષ કે શોક વશ બેલનારની-ઉક્તિમાં ન્યૂનપદ દોષ ગુણ થાય છે.
યથા.
સમેટીને સુખ સર્વે, આનંદનું નહીં રાખ્યું એંધાણ ગયા ગયા તૐ આલી, નથી નિકળી જાતાં પાપી પ્રાણુ.
આમાં પતિપદ ન્યૂન છે, છતાં શેકવશ વિરહિણું બેલે છે માટે પૂનાવા થયે.
अधिकपदगुण. કેટલીએક જ બે અધિકાદ દોષ ગુણ થાય છે.
યથા. ચિખું ચિત્ત રાખીને, કઠિણ અમિત છે નિભાવે નેહ, નહીં નહીં જાણે જરીએ, ફક્ત રસિકજન જાણે છે એહ.
આમાં જાણે છે એ પદ બે વાર (અધિક પદ) આવેલ છે. છતાં “નહીં” મતલબ જે રસિક નથી તે જાણતા નથી અને જે રસિક છે તે જાણે છે. આમ સકારણ અધિકપદ હોવાથી માધાપર થયે.
पुनरुक्ति गुण. વિહિત કથનમાં, વિષાદમાં, લાટાનુપ્રાસમાં, વિસ્મયમાં, કો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
દુષણોદ્ધાર
૧૫૭ ધમાં, દીનતામાં, દયામાં, અર્થાન્તરસંક્રમિતવામાં, પ્રસાદનમાં હર્ષમાં અને નિશ્ચયમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
विहितकथनमा अने विषादमा पुनरुक्ति गुण.
ઉદ્દેશ્યમાં વિધેયનું ફરી કથન કરાય ત્યાં, અને વિષાદમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
યથા. અરૂણ સૂર્ય છે ઉગતાં, આથમતાં પણ અરૂણ સદા ભાળું, જાઓ જાઓ પતિ જાએ, અંતરમાં દઈ સ્થાન વિરહવાળું.
આહીં પૂર્વાર્ધમાં સૂર્ય ઉદિશ્ય અને અરૂણ વિધેયનું ફરી કથન કર્યું તેથી વિતિ થનમાં પુનશિ મુખ થયે. અને ઉત્તરાર્ધમાં વિષાદયુક્ત વામાએ જાઓ જાઓ એમ વારંવાર કહ્યું તેથી વિષાઢમાં ગુના િમુખ થયે.
लाटानुप्रासमा पुनरुक्तिगुण. લાટાનુપ્રાસ અલંકારમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
યથા,
નાથ નિકટ સખો જેને, ગ્રીષ્મ ચાંદની અમૂલ્ય છે એને નાથ નિકટ નથીં જેને, ગ્રીષ્મ ચાંદની ત્વરિત બને તેને.
આમાં નાથ, નિકટ, ગ્રીષ્મ, ચાંદની વગેરે શબ્દો વારંવાર આવ્યા છતાં લાટાનું પ્રાસમાં હોવાથી રાજુમાસમાં પુના
ગુખ થયે.
विस्मयमा पुनरुक्तिंगुण. વિસ્મય યુક્ત વાક્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા. કળા અલૈકિક આ તે, બાલપણની છે જે હરખું; આજ કાલની માંહી, ઉર ઉફસેલાં નારીનાં નિરખું.
આહીં “જેઈ જેઈ” બે વાર આવ્યું છતાં વિસ્મયયુક્ત વાક્ય હોવાથી વિમયમાં પુનરિ ન થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૫૮
કાવ્ય શાસ્ત્ર.
क्रोधमां पुनरुक्ति गुण.
કોષયુક્ત કથનમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
મારા મારા અનેિ, ચક્ર સહિત ચાંપેથી કલિમાંહી; નવા નવા હર સરજો, હાર તમે જરી જોવાના નાહીં. આમાં “ મારા મારી” અને “નવા નવા
'
""
શબ્દો વિશેષ
વખત આવ્યા છતાં ક્રોધાવેશમાં કહેલ હાવાથી જોધમાં પુનત્તિ મુળ થયા.
दीनतामां पुनरुक्ति गुण.
દીનતામાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
થાકી સખી હવે હું, ચપલ કાન્ડને લખી લખીને ચીઠ્ઠી; નહીં નહીં ન્યાળે તાયે, માહન મુજને કરી નજર મીઠી.
આમાં “ લખી લખી ” અને “ નહીં નહીં ” શબ્દો અધિક વખત આવ્યા છતાં દીનતા હૈાવાથી ટ્રાનતામાં પુનત્તિ ગુ થયા. दयामां पुनरुक्ति गुण.
દયા પ્રાધાન્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
જા ઘર પથિક નવિન છે, ઘણી ત્વરાથી જા ઘર તુ ખાઈ; કરી ન જીવતાં જોઇશ, પછી કરૌંશ શું વિચારી જો કાંઇ. આમાં જા ઘર, જા ઘર ” બે વખત આવ્યા છતાં યાના પ્રાધાન્યપણાથી ચામાં પુનરુત્તિષ્ઠ મુળ થયા. अर्थान्तरसंक्रमितवच्यमां पुनरुक्ति गुण. અર્થાન્તરસ'ક્રમિતવાસ્થ્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
એ કેકી કહી કેકી, સુણી ગર્જના ઘનની સ્વર ખાલે; કેાકિલ છે કેાકિલ તવ, ઋતુ વસંતમાં મળ ધારી ખાલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
દુષણે દ્વાર
૧૫૯
''
આમાં “કેકી ” અને “કાલિ ” અબ્બે વાર આવ્યા છતાં અર્થાન્તરસ'ક્રુમિતવાત્મ્યમાં હાવાથી મોન્તરસંમિતવાન્યમાં પુના મુળ થયે..
प्रसादनमां पुनरुक्ति गुण.
પ્રસાદનમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
""
વાર વાર કૐ વિનતિ, ધાર ધાર ધરણીધર તું ધ્યાને; તાર તાર ત્રિભુવનપતિ, ઠાર ઠાર મુજ અંતર ખળતાને. આમાં “ વારવાર, ધારધાર, તારતાર, કારઠાર શબ્દો પુન રૂક્તિવાળા હોવા છતાં પ્રસાદનમાં હાવાથી મસાનમાં પુનધિ મુળ થયા.
हर्षमां अने निश्चयमां पुनरुक्ति गुण. હે માં તેમજ નિશ્ચયમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
આવ્યા આવ્યા મુજ પતિ, હેરિ હેરિ હરખાઉં; એ આ આ એ આજ છે, વ્હાલે વારી જાઉં.
આમાં પૂર્વા માં “ આવ્યે ” હેરિ હેરિ” પદાખખ્ખવાર હાવા છતાં હર્ષીમાં હાવાથી દૂર્ષમાં પુનત્તિ ઝુળ અને ઉત્તરાÖમાં “ એ આ આ એ આજ છે ” આમ વારવાર આવ્યા છતાં નિશ્ચયમાં હાવાથી નિશ્ચયમાં પુનાહ મુળ થયા.
नित्य दोष.
કવિના વિવક્ષિત અર્થની પ્રતીતિ નહી કરાવનાર, ગત સ’સ્કૃત, અસમ, અવાચક, નિરર્થક વગેરે નિત્ય દોષો છે.
કાઇ કવિએ નાયકાની સ્તુતિ કરતાં “ભલી” ને બદલે “ભલે” કહ્યા. એમાં નાયકાની સ્તુતિ વિવક્ષિત છે અને “ ભલા ” પુરૂષવાચી શબ્દ હેાવાથી નાયકાની સ્તુતિ પ્રતીત શકતા એમજ અસમર્થ દોષ કવિના વિવક્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરાવનાર નથી અની ચલનમાં ૬ ઝૂલે
,
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૬૦
કાવ્ય શાસ્ત્ર, આદિ શબ્દ હીંચવાનું ભાન કરાવે છે. અવાચક દેષ અને નિરર્થક ચરણ પૂણર્થ કવિના વિવક્ષિત અર્થને તિરસ્કાર કરાવી પછીથી અર્થની પ્રતીતિ કરાવે છે માટે વિરૂદ્ધમતિ કૃત સિવાય બીજા નિત્ય દે ગુણ બનતા નથી.
| વિક્રમસિત ગુણ. સ્ત્રી પુરૂષ અથવા સખી નાયકના પરિહાસમાં વિરૂદ્ધમતિકૃત દેષ ગુણ થાય છે.
યથા. વિજ્ઞ વધૂને ય, તેને જે પ્રેમ ધરી પાસ, સમાધિમાંહિ સમાધિ, કરતાં જેમાં પ્રગટ પરિહાસ.
આમાં “વિજ્ઞ” સર્વ શાસ્ત્ર જાણનાર, બીજા અર્થમાં સર્વ કામસાસ્ત્ર જાણનાર “સમાધિ” સરખી બુદ્ધિ, બીજા અર્થમાં રતિ ઈચ્છાવાળી સરખી બુદ્ધિ. સમાધિ-વેગ સબંધી કિયા, બીજા અર્થમાં વિપરીત રતિ. આમાં સીધો અર્થ યજ્ઞ પક્ષે વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરે છે તેથી વિરુદ્ધમતિતતોષ છે પણ પરિહાસમાં લેવાથી વિરુદ્ધ મતિ જુન થાય છે.
न्यूनपद गुण. આનંદમગ્રાદિમાં ન્યૂનપદ ગુણ થાય છે.
યથા.
એ તે સહ ભ્રમમાંહિ, પતિ મેં આપની બાંહ નથી ઝાલી, પડછાયાથી પૂછું, શિદ સંકચિત તમેં બને ખાલી.
આમાં તમને નથી કહેતી એ ઉપરથી સમજાય છે, માટે ન્યૂનપદ દેષ થયે, પણ આનંદમાં હવાથી ચૂપ ગુણ થાય છે.
पतत्प्रकर्ष गुण. જ્યાં પૂજ્યના ક્રોધ વચનને ઉત્તર વિનયમાં અપાય ત્યાં પતત્રકષ ગુણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
પણોદ્ધાર '
યથા પરશુરામ–દંડ દઉં હું એને, જેણે આ કેદંડ ધર્યું તેડી, શ્રીરામ–તમથી જીતે હારું, માટે નમન કરૂં છું કરજેડી.
આમાં પૂર્વાર્ધમાં સકેપ વચન છે અને ઉત્તરાર્ધમાં વિનય વાક્ય છે તેથી પત...કર્ષ દેષ થયે પણ પૂજ્ય પરશુરામને બ્રહ્મણ્ય જાણે શ્રીરામનાં વિનય વાકય હોવાથી તબલા થાય છે.
समाप्तपुनरात्त गुण. જ્યાં સમાપ્ત કર્યા પછી વિશેષણ નહી લગાવતાં અન્યપદ હેય ત્યાં સમાપ્ત પુનરાત્ત ગુણ થાય છે.
યથા. લંક પ્રજાળી રાખ કરી, કર્યો દનુજ સંહાર
અહાહરાને આપીયે, હરના ઉરને હાર. આમાં પૂર્વાર્ધમાંજ સમાપ્તિ દેખાય છે છતાં ઉત્તરાર્ધ ઉમેર્યું તેથી સમાપ્ત પુનરાત દેષ થયે પણ વિશેષણ ઉમેરેલ નહીં હોવાથી સપાત નિવાર મુખ થયે.
निर्हेतु गुण. પ્રસિદ્ધાર્થમાં નિહેતુ દોષ ગુણ થાય છે.
યથા. ગયાં ચાલતાં ચાલી, સંગે સુખ સહુ જરા જઈ કહેજે, ગ્રીષ્મદિવસ શિશિરનિશા, આવે ત્યારે પતિ સંગે રહેજે,
આમાં ગ્રીષ્મના દિવસો અને શિશિરની રાત્રિ મેટાં છે એ હેતુ કો નથી તેથી નિહેતુ દોષ છે, પણ ગ્રીષ્મના દિવસે અને શિશિરની રાત્રિ મેટાં છે એ લેકપ્રસિદ્ધ હેવાથી નિત ગુણ થયે.
रस दूषणोद्धार. જ્યાં રસ, સંચારી અને સ્થાઈનું નામ આપ્યા વિના નહી સમજી શકાય ત્યાં દેષ નથી ગણતો અને કારણ કાર્ય સાથે હોય ત્યાં પણ દેાષ નથી થતા.
૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૧
અન્ય શાસ્ત્ર.
યથા.
દેહધારી રસપતિ છે, શુદ્ધ લાજનુ :સ્વરૂપ આ શાલે; પતિ શ્રંગારની મૂર્તિ, રામા રતિને જોઈ ચિત્ત લેાલે. આમાં રસસ્તું, રસવાચક શ્રંગારનું, લાજ સ’ચારીનુ અને રતિ, શ્રગારના સ્થાઈ નામ આપ્યા.વિના અર્થ પ્રતીતિ થતી નથી માટે ઢોષ નથી.
યથા.
વક્રદ્રષ્ટિ વામાતણી, મળી લાજ ભય સંગ; ભર્યો માહ ઉન્માદ ઉર, જવર સમ પીડે અંગ.
આંહી’ પશુ નામ આપ્યા વિના સંચારી સમજવામાં આવે તેમ નથી:માટે દોષ નથી.
યથા.
ઉત્સુક્તા અમળાની, પૂરણ ચંચલતાને પ્રગટાવે, લાજ મની અરિ તેમાં,હરિ વિલેાકતાં નિત્ય આડી આવે.
આમાં ઉત્સુક્તા કારણ અને ચંચલતા કાર્ય છે. તેમજ લાજ પામવાનુ કારણ દુ નના ડર છે માટે લાજ, ઉત્સુકતા, ચંચલતા આદિ નામ આપ્યા છતાં દોષ નથી થતા.
યથા.
કુચ ગ્રહતા જે કરથકી, દેતા જાવક પાય; મુજ ગ અજન આંજતા, સુવા પડયા એ હાય.
આમાં કરૂણા રસમાં શ્રંગારનું સ્મરણ રસ વિરૂદ્ધ છે, છતાં શ્રંગાર કરૂણાના વૃદ્ધિ કરનાર હોવાથી દોષ નથી.
काव्य गुण.
યશવત યશાભૂષણકાર લખે છે:—
ગુણ શબ્દના અર્થ લેાકેાને પાતા તરફ લાવવાં. “ ચિન્તામણિ કાષકાર ” લખે છે:—
-
"" आमन्त्रणे गुण દયને પેાતા તરફ ખેંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
. કાવ્યના પ્રસાદ આદિ ગુણા પણ સહુમનુષ્યમાં ઉદારતા આદિ ગુણા છે તેમ
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણ
૧૬૩ કાવ્યમાં માધુર્યાદિ ગુણ છે. કાવ્યમાં ગુણની આવશ્યક્તા માટે વ્યાસ ભગવાન અગ્નિ પુરાણમાં નીચે પ્રમાણે લખે છે –
अलंकृतमपि प्रीत्यै न काव्यं निर्गुणं भवेत् । वपुष्यललिते स्त्रीणां हारो भारायते परम् ।।
અર્થ—અલંકારયુક્ત પણ નિર્ગુણ કાવ્ય પ્રીતિ ઉપજાવનારૂં બનતું નથી. જેમ સ્ત્રીઓના બેડેળ (કુરૂપ) શરીર ઉપર હાર ભાર કરનાર થાય છે. એ ગુણે મુખ્ય ત્રણ છે, માધુર્ય, એજ અને પ્રસાદ,
કાવ્ય નિર્ણયકાર લખે છે-જેમ વીર પુરૂષના હૃદયમાં શૂર તાદિ ગુણે વિરાજે છે, તેમ વિદગ્ધ પુરૂષના અંત:કરણમાં દશવિધિ ગુણ સહજ શેભે છે.
રાવણેશ્વર કલ્પતરૂકાર લખે છે:–“જેમ ભેગી પોતાના હૃદયમાં ગસાધન કર્યા કરે છે તેમ કવિ કેવિદ દશ ગુણેને પિતાના હૃદયમાં રાખે છે. એ ગુણે નીચે પ્રમાણે છે –
સમતા, કાન્તિ, ઉદારતા, અર્થવ્યક્ત, સમાધિ,લેષ અને પુનરૂક્તિપ્રતિકાશ. આ સાતે ગુણેને ઉપર બતાવેલ માધુર્યાદિ ગુમાં સમાવેશ થઈ જાય છે.
માધુર્ય, જેમાં ટ, ઠ, ડ, ઢ, અક્ષરે ન આવે, સ્વલ્પ સમાસ, અનુસ્વારવાળા વિશેષ વર્ણ અને તમામ અક્ષર મૃદુ તેમજ બિન્દુયુક્ત આવે એ ભાષા, આ ગુણ ચિત્તમાં દ્રવીભાવ પ્રગટાવી આલ્હાદક બને છે અને શૃંગારરસમાં વધારે શોભે છે.
યથા. નંદનનંદ તણા સખી, દિવ્ય સુખે વૃજને છે દેનારા; મોર મુકુટ ધરી માથે, લલિત વસી કર કંજે લેનારા.
શોષ યુ. જેમાં ઉદ્ધત શબ્દ, દીર્ઘ સમાસ, સ, ક અને ટ વર્ગ વિશેષ તેમજ સંગી વણે આવે એ યોગ ગુઆ ગુણ ચિત્તની દી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૬૪
કાવ્ય સા. પ્તિને વિસ્તાર કરે છે. વીર, બિભત્સ અને રો રસમાં ઉત્તરોત્તર અધિક જાણ.
યથા. પ્રચંડ આ ભુજ દંડે, ધર કોદંડ કરું ખંડ અરિના; મા કેસરી કોધે, જેમ વિદારે કઠિણ કુમ્ભ કરિના.
પ્રવો , જેમાં મધુર, રેચક અને સરલ વર્ણ, જોઈએ એટલા જ સમાસ અથવા નહી, ગંભીર અર્થશક્તિ અને શિથિલ શરીર (બંધારણ) હેય એ પતિ છે. આ ગુણ અર્થને શીધ્ર પ્રકાશ કરી ચિત્તને પ્રસન્ન કરે છે.
યથા,
યથા.
નહીં કદિ દષ્ટિ લાવી, મોહિત થઈ શ્રી મેહનમાં કાંઈક પરમ સુભગતા નિરખી, ધર્મ સાચો કહે કે બાઈ.
* વસતા ગુણ જેમાં પ્રાચીનની રીતિથી ભિન્નતા દેખાય અને દૂષણ રહિત વર્ણન હેય એ સમતા જુગ.
મુજ કય દ્રગકુવલયને, આ નિશિ આપે અપૂર્વ આનંદ, સદા રહે વૃજ ઉપર, ઉદિત ઉમંગે ભર્યો કૃષ્ણચંદ.
कान्ति गुण. જેમાં મનને રૂચે એવાં મધુર વચન હય, ગ્રામ્યપદ ન હોય તેમજ અર્થ ગુપ્ત પણ ન હોય અને પ્રકટ પણ ન હોય એ ત્તિ ગુજ,
યથા. શું જાહાર ગળામાં, વર વનમાળા વક્ષ:સ્થળ માથે; ભાલ તિલક લકુટીકર, જે સખી આવે શ્યામ ગ્વાલ સાથે.
ઉલtતા ગુણ.. જેને અન્વય બળથીજ બુદ્ધિમાન બોલી શકે છે અને રસિક સિવાય અન્યને સમજી શકતા નથી એ વારતા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણ.
૧૬૫ યથા. કદન અમિત વિદનેના, એક રદન ગજવદન શ્રી ગણરાય, વન્દનયુત કરૂં વન્દન, પવિત્ર પુષ્કર શા પુષ્કર પાય.
અર્થવ્યો છે. જેમાં અર્થ પ્રકટ, સરલ વાતે, સમાસનું અધિકપણું નહીં અને સહજ સ્વભાવે વર્ણન કરવામાં આવે એ અર્થવ ગુજ.
યથા. હરિ રાધાને નિરખે, રાધા નિરખે હરિને અનિમેષ; ઈન્દુ બન્યાં દ્રય આનન, ચારે ચક્ષુ ચકર બન્યાં બેશ.
સમાધિ ગળ. જેમાં આરોહ અવરેહવાળું, રૂચિર અને કમસહિત તેમજ પરિપૂર્ણ ભૂષણયુક્ત વર્ણન કરવામાં આવે એ સમાધિ કુળ.
યથા. વર તરૂણનાં.વચને, સુણ શર્કશ ચકિત બની જાય; ઇક્ષુ દ્રાક્ષ દુઃખ માને, સુધાસભય બની ઝટ સંકેચાય.
સ્ટેપ . જેમાં ઘણું શબ્દને એકજ સાથે સમાસ કરવામાં આવે એ છે ગુખ તેના ગુરૂ સમાસ, મધ્યમસમાસ અને લઘુતમાસ એવા ત્રણ ભેદ છે.
गुरुसमासश्लेष गुण-यथा. રઘુકુલ વિપુલ સરસરૂહ, સુખદ ભાનુ પદ ચારૂ ધરી ચિત્ત કામ ક્રોધ મદમત્સર, મહદ મેહ અરિતણું કરૂં જીત.
__ मध्यमसमासश्लेष गुण-यथा. દીનતણું દુઃખભંજન, યદુકુલ રંજન અમિત હર્ષ આણું,
કૃપા વારિધર વેગે, કરે કૃપા નિજ દાસ મને જાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૩૬
કાવ્ય ક્ષાત્ર
लघु समासश्लेष गुण - यथा.
કમલનયની સખી કાર્ડ, નિરખે ઇન્હુઆનન ઘનશ્યામ; વિદ્યુત્ હાસ ખિમ્માધર, દારિમ દશન અહેનિશ અભિરામ. पुनरुक्तिप्रतिकाश लक्षण.
જેમાં એક શબ્દ વધારે વખત આવે છતાં રૂચિર અ થાય એ पुनरुक्ति प्रतिकाश गुण.
યથા.
મણિ અણુિ ચાલી ખાલા, ગણિ ગણુ પગલાં ધરે ધરામાર્થ; ધન્ય ધન્ય ઢંગ રિખિ, ક્ષણ ક્ષણ નિરખે સખલ સ્નેહ સાથે. માધુર્ય, એજ અને પ્રસાદ ગુણને તમામ ગુણેા આધીન છે એથી સમ્મઢ કવિરાજે એ ત્રણને જ ગુણ ગણેલ છે.
સાહિત્યસારકાર લખે છે:—
માધુર્યાદિ ગુણા શબ્દ અને અર્થ એ બન્નેમાં ગૌણીભૂત છે, અને રસમાં પ્રધાનભૂત છે, શબ્દ અને અર્થ (અને) ત્રણ પ્રકારની રીતિ, વૃત્તિ અને લક્ષણવડે માધુર્ય વગેરે ગુણ્ણાને પ્રકટ કરે છે. જે શબ્દથી રીતિ અને વૃાત્તવડે માધુર્યાદિ ગુણ્ણાની વ્યક્તિ થાય, તે શબ્દમાંજ તેઓ ખાદ્યગુણુરૂપ ગણાય. વળી જે અથથી લક્ષણવડે તે ગુણાની વ્યક્તિ થાય તે અમાં તે આંતર ગુણ કહેવાય છે. माधुर्यादौ च दोषाणामभावेऽलंकृतौ ध्वनौ । जरतरमता अंतर्भूताः श्लेषादयो गुणाः ॥
જરત્તા ( પ્રાચીના ) એ માનેલ શ્લેષાદિ ગુણેાના માધુર્ય વગેરેમાં, દાષાના અભાવમાં, અલ’કૃતિમાં અને ધ્વનિમાં અંતર્ભાવ થાય છે.
श्लेष प्रसादोदारत्वौजः समाधय आजारी । दोषाभावे तु समता कान्तिश्च सुकुमारता ||
આજ ને વિષે શ્લેષ, પ્રસાદ, ઉદારત્વ, એજ અને સમાધિ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૬૭
કાવ્ય ગુણ. વગેરે ગુણેને અન્તર્ભાવ થાય છે, અને દેષાભાવમાં સમતા, કાન્તિ અને સુકુમારતા અન્તર્ભાવ પામે છે. माधुर्य एव माधुर्यमर्थव्यक्तिः प्रसादके । प्रकाशादिमतेनांतर्भूताः श्लेषादयोगिरः॥
માધુર્યગુણમાં મધુરતાને અને પ્રસાદકમાં અર્થવ્યક્તિને અન્તર્ભાવ થાય છે. આ પ્રમાણે કાવ્યપ્રકાશ ઈત્યાદિકના મતમાં એ શબ્દગુણેને અન્તર્ભાવ થાય છે.
માર્થિક કુળો. ओजःप्रसादसमतामाधुर्यसुकुमारताः। उदारत्वं च दोषाणामभावेऽतर्भवन्त्यमी॥ काव्यरूपे समाधिश्च तथा कान्ती रसध्ननौ । अर्थव्यक्ति स्तथा श्लषोऽलंकार इति चार्थिकाः॥
દેના અભાવમાં જ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા અને ઉદારતાને, કાવ્યરૂપમાં સમાધિને, રસવિનિમાં કાન્તિને, અલકૃતિમાં અર્થવ્યક્તિ અને ભલેષને અન્તર્ભાવ થાય છે. पुराणसंख्यं निज्ञेयं लक्षणं त्वार्थतो गुणान् । आंतरान्वयं जयचंद्रालोकाभरणसारतः ।।
ચન્દ્રાલેક અને સરસ્વતી કંઠાભરણને અનુસરીને એ આતરિક આર્થિક ગુણે અષ્ટાદશ પ્રકારના બતાવ્યા છે.
द्राक्षापाकस्तथा प्रेयो माधुर्य सुकुमारता ।। श्लेषः सौक्ष्म्यं च माधुर्य व्यनक्ति मधुरार्थतः ।। દ્રાક્ષાપાક, મેય, માધુર્ય, સુકુમારતા, કૈલેષ અને સૈશ્ય એ છએ ગુણે માધુર્યને પ્રકટ કરે છે.
द्राक्षापाक
द्राक्षापाकः सबाह्यांतस्तत्समप्रस्फुरद्रसः। દ્રાક્ષની માફક અંદર અને બાહિર રસયુક્ત જે ગુણ તે દ્રાક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ભવ્ય .
યથા. रघुवीरगुरोः पादपांसवो मुक्तिकुंकुमम् । શ્રી રામચન્દ્રજીના ગુરૂની ચરણરજ એ મુક્તિના સભાગ્યનું કુંકુમ છે.
આમાં કુંકુમ પદથી ગુરૂના ચરણકમળનું અલૈકિક આરણ્ય મનાય છે.
સ્ત્રીઓને જેમ કુંકુમમાં સૈભાગ્ય સર્વસ્વ રહેલું છે, તેમ આ મુક્તિરૂપી સ્ત્રીને ગુરૂના ચરણની રજરૂપી કુંકુમ રહેલું છે. માટે સભાગ્ય સર્વસ્વ ગુરૂને આધીન રહેલું છે, તેથી કરીને મુકિત એ તે ગુરૂની કિકરી છે. માટે ગુરૂની સેવાથી જ મુક્તિ મળે છે.
છેઃ प्रायः सहृदय स्वांतकर्षकं प्रेय उच्यते । સહૃદય મનુષ્યનાં અંતઃકરણનું આકર્ષણ કરનારે જે રસ તે શ્રેય ગુણ કહેવાય છે.
યથા
कैवल्यमपि वैकल्यं याति कान्ताद्रगंततः। કાન્તાના નેત્રાન્તથી કૈવલ્ય પણ વિકલતાને પ્રાપ્ત થાય છે.
માધુર્ય. माधुर्य वर्णनं नत्याः क्रोधादेरपिसूचने । કેધાદિને સૂચવતાં જે વિનયનું વર્ણન તે માધુ.
યથા स्मितचन्द्रिकया राधा हाश सन्ध्यां तिरोदधे
ખંડિત થવાથી રાધાએ પિતાની દ્રષ્ટિમાં થયેલ જે રક્તવર્ણ તેને હાસ્યરૂપી ચન્દ્રિકાથી ઢાંકી દીધો.
આમાં કયા શબ્દથી દ્રષ્ટિમાં રહેલા ક્રોધનું સૂચન થાય છે. અને મિત ચન્દ્રિકાવડેએ ક્રોધને દૂર કરવાથી પ્રકૃતિનું વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણ.
सुकुमारता. अतिकोमलतार्थस्य सौकुमार्यमुदीरितम् જેમાં અર્થની અતિ કેમલતા હોય તેનું નામ અમારતાં.
યથા यास्यामि मथुरामेवं श्रुत्वा राधाऽगमद्धराम् ।
હું મથુરા જઈશ એમ કૃષ્ણનું વચન સાંભળીને રાધાજી પૃથ્વી ઉપર પડી ગયાં.
આમાં કૃષ્ણના વચનનું શ્રવણ થયું તે જ ક્ષણે થએલ રાધિકાનો મૂછ લક્ષણવાળ કમળ અર્થ જણાવેલ છે.
સ્ટે. श्लेषस्त्वर्थस्य रचनाचातुरीसूत्राचित्रता. અર્થની રચનાનું જે ચાતુર્ય તે પ.
उमाकपोलं सोऽचुंबच्छंभुगंगास्यविनात
મહાદેવે ગંગાના મુખને જેવાના છળથી પાર્વતીના કપિલનું ચુંબન કર્યું.
યથી
दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा देकस्या नयने पिधाय विहितक्रीडानुबन्धच्छलः । ईषद्वक्रितकंधरः सपुलक प्रेमोल्लसन्मानसा, मन्तहाँसलसत्कपोलफलकां धूर्तोऽपरांचुम्बति ॥
એક આસન ઉપર બેઠેલી બે પ્રિયતમાઓને જોઈને પાછળથી આવીને આદર સહિત એક જણીનાં નેત્રને રમતના ન્હાનાથી ઢાંકી દઈને જરા ડેક નમાવીને ધૂર્ત નાયક રે માંચ સહિત પ્રેમથી મન જેનું ઉદ્ઘાસ પામેલું છે એવી અને ઉરમાં ઉભરાતા હાસ્યથી જેને કપોલ ભાગ પ્રકૃદ્વિત છે એવી બીજી નાયકાને ચુમ્બન કરે છે. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૭૦
કાવ્ય શાસ્ત્ર, આમાં ચાતુરી સ્પષ્ટ જ છે તેથી છે :
સૌફ.
सौम्यं त्वर्थस्य सूक्ष्मत्वं અર્થની જે સૂક્ષ્મતા તેનું નામ સૌ.
યથા.
पीयूषांशोर्मरीचिवत् । सीतपेक्षिरघूत्तंसो वंचयित्वा मनोपि च ।।
સીતાએ મનને છેતરી ચન્દ્રમાના કિરણની માફક સુશોભિત એવા રામચન્દ્રજીને જોયા.
ધનુષ ભાંગ્યા પહેલાં જે સમયે સખીઓએ વર્ણવેલા રામને જેવાને સીતાએ સંકલ્પ કર્યો તે જ વખતે અત્યંત લજજા અને કામથી થએલ સાત્વિકાનુભાવને લીધે મન સ્તબ્ધ થવાથી સંકલ્પ માત્રથી પ્રેરાએલાં એવાં નેત્રથી રામચન્દ્રજીને સીતાજીએ જોયા. માટે આમાં મનને વ્યાપાર નહીં હોવાથી સંકલ્પ માત્રની જ પ્રેરણા હેવાથી મનનું વચનસિદ્ધ છે. આમાં અર્થની સૂક્ષમતા હોવાથી સૌભ્ય,
व्यनत्योजो नालिकेरीपाकः शोभा च विस्तरः । गंभीरत्वमुदारत्वरीतिश्च परुषार्थतः।
नालिकेरीपाक, शोभा, विस्तर, गंभीरत्व, उदारत्व તથા નીતિ એ છ ગુણે હિષા નામની વૃત્તિને અનુકૂલ જે અર્થએ અર્થદ્વારા ઓજસ ગુણને પ્રકટ કરે છે.
नालिकेरीपाक. ___ स नालिकेरीपाको यः स्वान्तढरसो दृढः
જેની અંદર ગૂઢ રસ રહેલ છે, અને જેઢ છે તે નાઈજિરીવા. કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણ.
૧૭૧
યથા. धिग्भ्रम गतुंगाक्षी गुर्वपांगेंऽगरंगिणि । મારા શરીરને વિષે સંચરતા એવા ગુરૂના કૃપાકટાક્ષ છે ત્યાં ચંચલ એવા ભ્રમરાની માફક ઉન્નત નેત્રવાળી રમણને ધિક્ છે.
આમાં ગુરૂના કૃપાકટાક્ષના સંચારથી રમણના તિરસ્કારને વિષે ત્યાગવીરને ગૂઢ ભાવ છે અને રચના દઢ છે. તેથી नालिकेरीपाक.
શોમા. शोभा प्रमितदोषोऽपि गुणोत्कर्षेण बाध्यते । નિર્ણય કરેલ દોષને અધિક ગુણેથી જે બાધ થાય તેનું નામ મા.
યથા. निंदन्ति रमणीं भ्रान्ताथूडाला किं न मुक्तये । વિરાગીઓ બ્રાન્ત થઈને રમણીઓને નિર્જે છે પણ શું સ્ત્રીઓ મુક્તિને વાતે નથી?
આમાં સ્ત્રીને વિષે નિર્ણય કરેલા દોષને મુક્તિરૂપી ગુણાકર્ષ થી બાધ કર્યો છે માટે મા.
विस्तर. भंगीवैपुल्यतो यत्राकृतं व्यक्तं सविस्तरः ભંગીની વિપુલતાથી જેમાં અભિપ્રાય સ્પષ્ટ હેય તે વિસ્તર
યથા. येन वृन्दावने रेणुर्भवेयं तत्तपःकमे તેવું મારું તપ ક્યાં કે જે તપવડે વૃન્દાવનમાં હું રણ થાઉં?
આમાં વૃન્દાવનને વિષે રેણુ થવા રૂપી ભંગીની વિપુલતા બતાવે છે તેથી વિસ્તર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૭૨
અન્ય શાસ્ત્ર.
गाम्भीर्य
ध्वनिः प्रतिपदं दिव्यो यदि गाम्भीर्य मीर्यते ॥ જ્યાં દરેક પદે દિવ્ય એવા ધ્વનિ હેાય તે શમ્મીથે કહેવાય છે.
યથા.
अभीमोऽप्यभवोपीशोऽस्म्यनुमापतिरप्यहम् ||
હું અભીમ, અભવ, તથા અનુમાપતિ ... છતાં ઇશ્વર છું. અહીં “દું” એ શબ્દથી અહંકારીપલક્ષિત કૂટસ્થ પ્રત્યક્ ચિદાત્મા જાણવા.
,,
4 થીમ ” એ શબ્દથી અહિંસાપ્રધાન સન્યાસાન્ત નિત્યા નિત્ય વસ્તુ વિવેક વગેરે ચાર સાધનાની સંપત્તિ રૂપી પરિપાક સૂચવેલા છે.
૮ ફેરા ” શબ્દથી જગતના જન્મ ઇત્યાદિક કારણ સૂચવાય છે. ', अनुमापति શબ્દથી અનુમાનરૂપ બુદ્ધિના પ્રકાશક
44
કહેવાય છે.
આમાં દરેક પદે દિવ્ય ધ્વનિ રહેલ છે તેથી નામ્મીવે.
उदारख.
ऐश्वर्योत्कर्षशालित्वमुदारत्वमुदीर्यते ॥
જ્યાં ઐશ્વર્યના ઉત્કર્ષ બતાવાય તે ઉદ્દારહ્ય.
યથા.
गुरुप नखदीप्त्यक्त रेणू श्री शारदे खलु ।
લક્ષ્મી અને સરસ્વતિ એ અને ગુરૂના ચરણુ નખની કાન્તિ
વાળી રજ છે.
આમાં ઐશ્વર્યનો ઉત્કર્ષ તા મતાવી છે, તેથી ઉતારત્વ.
રીતિ. उपक्रमादिषलिंगानुग्रहो रीतिरीरिता.
ઉપક્રમ તથા ઉપસ’હાર, અભ્યાસ, અપૂર્વતા, ફૂલ, અવાદ અને ઉપપત્તિ એ છ ની જેમાં અનુકૂલતા હોય તે રતિ જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણુ.
યથા.
भार्गवे भग्नभूभृद्धे भार्गे कः प्रतिभूर्भवेत्.
કાવી વગેરે રાજાએાના પ્રભાવને નષ્ટ કરનાર એવા ભૃગુકુળને વિષે ઉત્પન્ન થએલા પરશુરામને વિષે કાણુ પ્રતિપક્ષી હાય ? આમાં ભાવ-ભૃગુવંશમાં ઉત્પન્ન થએલ, એ પ્રમાણે વંશનુ કીત’ન કરી ઉપક્રમ અતાવેલા છે અને પ્રતિપક્ષી કાણુ હાય એ ઉપસ'હાર મતાન્યા છે.
ક્ષત્રિયાના ક્ષય એ અભ્યાસ મતાવેલ છે, લેાકેાત્તર હાવાથી અપૂર્વતા છે. પિતૃઋણમાંથી મુક્ત એ ફૂલ જાણવું,
ભાર્ગવ એટલે મહાદેવના શિષ્ય એમ કહેવાથી ઉપપત્તિ અને અનેક ઇતિહાસમાં પ્રસિદ્ધ હાવાથી અવાદ જાણવા. सहकाराभपाकाक्षरसहंति समाधयः ।
૧૭૩
संमितत्त्वोक्तिसमताः प्रौढार्थेन प्रसादकाः || સહારામા, અક્ષરસંતિ, સમાધિ, સંમિતત્ત્વ, ઉત્તિ અને સમતા એ બધા પ્રોઢાથી પ્રસાદક છે
सहकाराभपाक. सहकाराभपाकस्तु गूढागूढार्थगुम्फनम् । ગૂઢાગઢ અની જે રચના તે સારામવા
યથા.
स्तनौन्नत्यतापि त्वं भ्रुवौ ते नोन्नते कुतः ।
હું પ્રિયે ! તું સ્તનની ઉન્નતિથી નમી ગએલી છે. પશુ તારી ભ્રકુટિ કેમ ઉંચી થતી નથી ?
આ ઉદાહરણમાં ભ્રકુટિ ઉંચી કેમ નથી એ કહેવાથી ઉધ્વ ષ્ટિ કરવી એવા ગૂઢ અર્થ નીકળે છે તેથી સારામપાર્જ. अक्षरसंहति.
शब्दाल्पत्वेऽपि भूर्यर्थरचनाक्षरसंहतिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૪
માત્ર શાસ્ત્ર,
છેડા શબ્દમાં ઘણા અર્થની રચના તે
સંવિ.
धनुस्तृड्यातुवाल्यब्धि तत्पजिजानकीपतिः ।
થ-મહાદેવનું ધનુષ, રાજ્ય તૃષ્ણા, ચ-રાક્ષસ વણિી-રાક્ષસનું નામ છે, અશ્વિ-સમુદ્ર અને તત્પના તેને પતિ જે રાવણ તેને જીતનારા જાનકીપતિ છે.
ધનુષ બાલકાંડ સૂચવે છે, ત્ અધ્યાકાંડ સૂચવે છે, પણ અરયકાંડ સૂચવે છે, વળી કિષ્કિન્ધાકાંડ સૂચવે છે, સદ સુન્દરકાંડ અને તનત યુદ્ધકાંડ તથા નાનીપતિ એ શબ્દથી ઉત્તરકાંડ બતાવે છે.
આમાં થોડા શબ્દોમાં ઘણું અર્થની રચના છે તેથી अक्षरसंहति.
તા . उक्तिं विनैवयच्छ समाधिः सोऽभिधीयते । ઉક્તિવિના જે છા, તે સમાધિ કહેવાય છે.
યથા. सिंहावलोकनं चक्रे राधाकंडूयनच्छलात् ॥ રાધાએ ખંજેળવાના મિષથી સિંહાલેકન કર્યું.
આહીં ખળવાના બહાનાથી સિંહાવકન કર્યું એમ જે બતાવેલ છે, એમાં સિંહાવલોકન શા માટે કર્યું એ કાંઈ સંબંધ બતાવ્યું નથી એથી સમાધિ.
संमितत्त्व. संमितत्वं तु यत्रार्थों समान तुलिताविव । જેમાં બને અર્થે સમાન રીતે તળાય તે સંમિતા,
યથા. दृक्तुलापात्रतोराधानुरागौ समतोलयत् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
કાવ્ય ગુણ
૧૫
દષ્ટિરૂપી તુલાપાત્રથી રાધાએ બે અનુરાગને તેન્યા.
આમાં કૃષ્ણમાં રહેલા પોતાને અનુરાગ અને પિતાને વિષે રહેલ કૃષ્ણ સંબંધી અનુરાગને દષ્ટિથી ન્યા. તેમાં એ અનુરાગરૂપી પદાર્થોની સમતાથી સંપિતા ગુણ રહેલે છે.
૩ િ. उक्तियुक्तिवशेनार्थः स्विष्टश्चेत्पुष्टतामियात् । યુતિને લીધે પિતાના ધારેલા અર્થની પુષ્ટિ થાય એ nિ કહેવાય છે.
યથા. द्रष्टः कुत्रापि संपूर्णो माधवो राधया विना, કયાંઈ રાધા વિનાના માધવને સંતુષ્ટ જોયા?
આહીં કે એક સ્ત્રી પોતાની સખીને કહે છે જે સહસ ગોપીઓને સંગ કરીને પણ મારી સખી રાધિકાના આસ્વાદન વિના સ્વપ્નમાં પણ તૃપ્તિને પામેલા માધવને જોયા? તાત્પર્ય કે એના ચરણ પૂજવાને વાસ્તે શ્રીકૃષ્ણ ફરીને આવે છે, આવાં વિનેદ લક્ષણવાળે લિછા છે એથી ઉત્તિ,
क्रमवद्विषमार्थत्वशुन्यत्वं समता मता । ક્રમવાળાને જે સમ અથે તેનું નામ સતા.
યથા. हेमंतेऽहो वसंते ते बदराम्रौपमौ कुचौ । હે પ્રિયે! તારા કુચ હેમન્ત ઋતુમાં અને વસન્ત ઋતુમાં બદરીફળ તથા આમ્રફળનાં જેવાં છે.
આમાં હેમન્ત અને વસન્ત ઋતુનાં ક્રમથી જે સ્તનને બદરી તથા આમ્રફળની ઉપમા આપી છે એથી સમતા.
રીતિ. સાહિત્યદર્પણકાર લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૭૬
अव्य शास्त्र.
पदसङ्कटना रीतिरङ्गसंस्थाविशेषवत् । उपकत्रीं रसादीनाम् सा पुनः स्याच्चतुर्विधा ||
શ્રૃંગાર આદિ નવ રસ તથા ભાવ અને રસાભાસ ઈત્યાદિકનુ પાષણ કરનારી શરીરના અવયવેાની માફક પદોને જેમાં યથાસ્થાન વિન્યાસ કરેલ હાય તે રીતિ કહેવાય છે; તેના ચાર પ્રકાર છે. वैदर्भी चाथगौडीच पाञ्चाली लाटिका तथा १ वैहली, २ गौडी, 3 पांयासी, ४ साटिओ. वैदर्भी.
माधुर्यव्यञ्जकैर्वणैरचना ललितात्मिका । अवृत्ति रल्पवृत्तिर्वा वैदर्भी रीतिरिष्यते || સમાસ રહિત અથવા થેાડા સમાસવાળી માધુને પ્રકટ १२नार वेवाणी ने सक्षित रथना ते वैदर्भी रीति.
गौडी.
ओजः प्रकाशकैर्वणैर्बन्धः आडम्बर पुनः | समास बहुला गौडी.
ઘણા સમાસવાળી આજગુણને પ્રકટ કરનારા વર્ણયુક્ત જે सुन्दरस्यना ते गौडी रीति.
पाञ्चाली. वर्णैः शेषैः पुनर्द्वयोः ।
समस्तपञ्चषपदोः बन्धः पाञ्चालिकामतः ॥
જેમાં પાંચ કે છ પદો સમાસવાળાં હોય અને ઓજસ તથા
માધુ ગુણને પ્રકટ કરનારા વગે સિવાયના વર્ણો વાળી જે રચા તે पाञ्चाली.
लाटी.
लाटी तु रीतिर्वैदर्भीपाञ्चाल्योरन्तरास्थिता
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
કાવ્ય રીતિ.
૧૯૭
વૈદભી તથા પાંચાલી અને રીતિના ધર્મવાળી જે રચના તે
હાદિ રીતિ કહેવાય છે.
સાહિત્યસરસીકાર લખે છેઃ—
ચૈત્રમાં.
कम समास कि समास नहि, अच्छर सानुस्वार; बिन वर्ग लघु रेफतें वैदर्भी सरदार.
સમાસ વિનાની અથવા ઘેાડા સમાસવાળી માધુર્યને પ્રકટ કરનારા વોથી સુંદર એવી રચના તે વૈમાં તિ.
યથા.
શાલે ચન્દનમિન્તુથી, બન્ધુર આનન ઇન્દુ; ગ્રહી ગય'દની મન્ત્ર ગતિ, લે છે પદ અરવિન્દ.
આમાં ચન્દ્રન, બિન્દુ, બન્ધુર, ઈન્દુ, ગયન્તુ, મન્દ અને અર્વિન્દે આ તમામ શબ્દો સાનુસ્વાર છે અને માધુર્યને પ્રકટ કરનાર છે, સમાસ અલ્પ છે, ૮ વર્ગ ખીલકુલ નથી, લઘુ અક્ષરેશ વિશેષ છે, એથી વૈમર્મી રીતિ જાણવી.
ગૌરી.
टादि सँयोगी बरनमें, हो हि सु बडो समास तासों गौडी कहते है, वामन मत परकास.
અત્યંત સમાસવાળી, લાંખા અને પ્રકટ કરનારા વણીવાળી જે રચનાવિશેષ તે પૈકી રીતિ કહેવાય છે.
યથા.
મારત ડવશજ તણા, છે પ્રચંડ ભુજનૢંડ; ખાળી ખડે ખંડથી, કે દુષ્ટાને દંડ.
આમાં મારત’ડ, પ્રચ'ડ, ભુદડ અને ખડખડ ઇત્યાદિ ટ વના અક્ષરો હાવાથી એજના પ્રકાશ કરે છે, ખીજું પ્રચ’ડ, દુષ્ટા
૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૭૮
કાવ્ય શાસ્ત્ર,
ઇત્યાદિ સંગી વર્ણ છે અને સમાસ દીઘ હોવાથી શૈકી રીતિ જાણવી.
gવારી. गौडी बैदर्भी मिलित, पांचाली लैजात;
उपजत तहां प्रसादगुन, बरनत सुकवि सिहात. વૈદભી અને ગેડી રીતિમાં બતાવેલા વર્ષોથી મિશ્રિત રચના કે જેમાં પ્રસાદગુણ ઉપજે તે પન્ની રાતિ કહેવાય છે.
યથા. મહા સકન્દર્પવિષ, વાળ રહી ઍગ જાગી; કંજશયન ચન્દન થકી, ત્રિયા શકે નહિ ત્યાગ.
આમાં પૂર્વાર્ધમાં દીર્ઘ સમાસ છે, રેફવાળા શબ્દો છે, તેમજ એજગુણને પ્રકાશ કરે છે. ઉત્તરાર્ધમાં અલ્પ સમાસ છે, ટ વર્ગના અક્ષરે નથી, અને સાનુસ્વાર અક્ષરો હોવાથી માધુર્ય ગુણને પ્રકાશ કરે છે એથી પાછી રીતિ જાણવી.
યથા ગ્રહ્યો શ્યામ શ્યામાસુકર, લહ્યો મહા સુખપુંજ,
પંકજ પત્ર સરાજ જહો, કુંજોમાં અલિગુંજ. આમાં પણ ઉપર પ્રમાણે પૂર્વાર્ધમાં ગેડી અને ઉત્તરાર્ધમાં વૈદભી હોવાથી પાડ્યા રતિ જાણવી.
ચારિ. ચમત્કારચન્દ્રિકાકાર કહે છે – कोमल पद जहं रहत है, उपजत गुन परसाद । लाटी रीति तहां कहे, लागे पढत सुवाद ।।
યથા. અધર સુધારસથી સુખદ, બેલે બાલ સુબોલ;
લાલ લાલ લોચન લલિત, શોભે નીલ નિચેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
કાવ્ય વૃત્તિઓ.
૧e
આમાં કેમલ પદે વડે પ્રસાદ ગુણ ઉત્પન્ન થાય છે તેથી ચારિ રીતિ જાણવી. સાહિત્યસરકાર લખે છે –
तत्तद्रसाईपदसंघटना रीतिरीरिता । જે રસ હોય તે રસને ગ્ય પદયુક્ત રચના તે રીતિ કહેવાય છે.
वैदर्भी च तथा गौडी पांचाली चेति तत्क्रमात् । વૈદભ, ગેડી તથા પાંચાલી એવી રીતે રીતિના ત્રણ પ્રકાર છે.
વૈ, શૌડી, વાવાઝી. असमासा तुरीयोर्ध्वसमासा च यथेप्सितम् ।। तदेकान्तसमासा च विज्ञेया सा यथाक्रमम् ।।
સમાસરહિત અને જે રસ હોય તે રસને ગ્ય પદની રચનાવાળી રીતિ વૈદ્રમ.
ચારથી અધિક પદે જેમાં સમાસવાળાં છે ને જે રસ હોય તે રસને યોગ્ય પદવાળી રચના મૌદી પતિ કહેવાય છે.
ફક્ત ચાર પદ સુધી જ જેમાં સમાસવાળાં પદ હેય અને જે રસ હોય તે રસને એગ્ય એવા પદસંઘટ્ટનાન્વિત જે રચના તે વિવાથી કહેવાય છે.
વૃત્તિ.
रसेष्टवर्णरचना वृत्तिरित्यभिधीयते ।
सापि त्रिधैव विज्ञेया पूर्वादिगुगक्रमात् ।। રસને ઈષ્ટ જે વર્ણ તે વર્ણયુક્ત જે રચના તે દૃત્તિ કહેવાય છે, અને પૂર્વે કહેલા માધુર્યાદિ ગુણને અનુસાર તેના ત્રણ પ્રકાર છે.
मधुरा परुषा प्रौढा माधुर्योजः प्रसाददाः
चन्द्रालोकमता भद्रा ललिता मधुरैव मे Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ભવ્ય શાસ્ત્ર,
મધુરાવૃત્તિ માધુર્ય ગુણને, પરૂષાવૃત્તિ જ ગુણને અને પ્રેઢા પ્રસાદ ગુણને પ્રકટ કરે છે. ચન્દ્રાલેકમાં જે ચોથી મદ્રાં તથા પાંચમી ચહિતા નામની વૃત્તિ બતાવી છે, તે અમારા મતમાં તે મધુરા ત્તિ જ છે.
कैशिक्यारभटी चैव सात्वती चेतिताःक्रमात्
प्रतापरुद्र आर्थिक्यो मे सात्वत्येव भारती પ્રતાપરૂદ્ર ગ્રંથમાં એની એ વૃત્તિઓને રિાજી,ગામી તથા સાવિત એવાં ક્રમ મુજબ નામ આપીને આર્થિક કહેલી છે. તેમાં જે માતાત્તિ કહેલી છે, તે અમારા મતમાં સાત્વિજ ગણી છે.
મધુરાવૃત્તિ. भूयः शिरोगवर्मात्या सोष्माऽटाऽल्पासुरुपिणी हृस्वमध्यरणद्वीद्राऽनुपान्या मधुरा भवेत् ।।
જેમાં વારંવાર અનુસ્વાર, પર સવર્ણ અને શુદ્ધ અનુનાસિકરૂપે રહેલા , , , , , તથા ૪, ૫, ૫, ૬, ૨ વર્ણને છેડી દઈ દરેક વર્ગના પહેલા, ત્રીજા અને પાંચમા અક્ષરે, ૨, ૩, ૪, ૫, જેના પછી હસ્વ સ્વર આવતા હોય તેવા ' અને ' તથા બે સ્ત્રી ને સંયેગ આટલાં વાનાં આવતાં હોય અને વર્ગના બીજા તથા ચેથા અક્ષરનો સંગ જેમાં ન આવતું હોય તેવી રચનાને મધુપત્તિ કહે છે.
યથા. सोल्लासयति गोविन्दं मन्दं मन्दं विहारिणम् । पंचमैरलसा कुञ्ज शिञ्जितानां मिषेण किम् ॥
હે સખિ! તે રાધા સુંદર લતાથી આચ્છાદિત પ્રદેશમાં, મંદ મંદ વિહારી એવા વિશ્વને પિતે શિથિલ થવાથી માત્ર કરના કંકણુ વગેરે અલંકારના શબ્દરૂપી પંચમનાદથી ઉત્સાહવાન કરે છે,
એટલે સુરત–નિષેધ કરે છે. કારણ કે નિષેધ એજ કામદીપન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
કાવ્ય વૃત્તિઓ.
૧૮૧ ઉત્સાહ કરનારે છે. આ પદ્યમાં સર્વથા સમાસને અભાવ હોવાથી વૈદભી રીતિ છે, અને વળી ક, ચ, ત, ૫, ગ, જ, દ, બ, ણ, ન, મ, શ, ષ, સ, હ, ય, ર, લ, વ, અનુસ્વાર એટલા સિવાય અન્ય વર્ણને અભાવ છે, માટે ઉપરના લક્ષણ મુજબ મધુરાવૃત્તિ છે, વળી આમાં સંગ નામને શૃંગાર બતાવે છે, તેથી કરીને તેમાં રહેલ માધુર્યની પણ વ્યંગ્યતા છે.
સીતાજીને પૃથ્વી પ્રવેશ થયા પછી સીતાને આગળ ઉભેલાં માનીને રામચન્ટ મનને વિષે શેકયુક્ત વાકય કહે છે –
ये, कुंदं मिलिन्दानां वृन्दं चेन्दीवरं वरं । मन्दं सुन्दरि विन्दन्ती सेन्दिरा धरणीं गता ॥
હે સુન્દરિ! જે તું મુખવડે અર્ધા ઉઘડેલા કુન્દના પુષ્પને, કેમલ હાસ્યથી ચન્દ્રને, કુટિલએવા કેશના સમુહથી ભ્રમરાના સમુહને અને વિશાળ નેત્રથી કમળને પણ તુચ્છ માનતી હતી; આકારથી પણ સાક્ષાત લક્ષ્મી હતી તે તું અત્યારે પૃથ્વીમાં ગઈ માટે મદ્ ભાગ્યયુકત મને ધિક છે.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ અને વૃત્તિ સમજવી, પણ અહીંયાં કરૂણારસદ્વારા માધુર્યગુણ રહેલો છે. કેઈએક કૃષ્ણરૂપી નાયકને કહે છે:--
सा शंपां कंपयंतीव चंपकैरपि कंपते ।
अंतरंगमनंगोयमंगनानां यदिङ्गति ॥ હે કૃષ્ણ! તે રાધા અતિશય કાન્તિવડે જાણે વિજળીને કંપાવતી હાય નહી તેમ કંપ્યા કરે છે, કારણ કે આ મદન અંગનાઓના અંતરંગને સ્વાધીન કરી દે છે. અહીંયા પણ ઉપર પ્રમાણે બતાવેલ કરૂણરસના ઉદાહરણ કરતાં આમાં વિપ્રલંભ શૃંગારરસદ્વારા માધુર્યની અધિકતા છે.
સુવર્ણ અને કામદેવ, એ ચંચલ પુરૂષને જ વશ કરે છે, પણ સ્થિર બુદ્ધિવાળાને વશ નથી કરી શકતા. તેથી કરીને હું અદ્વૈત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૮૨
કાવ્ય શાસ્ત્ર, આત્માનું હમેશાં ચિન્તન કરું છું. અને પ્રાણાન્ત સંકટમાં પણ સ્ત્રીનું ચિત્વન નથી કરતો, કારણ કે એ સર્વ અનર્થ કરનારી છે. આ ચાર પ્રકારના ઉદાહરણોમાં વૈદભીર રીતિ, મધુરાવૃત્તિ તથા આર્થિક ઐશિકીવૃત્તિ રહેલી છે.
પNI,
संयोगपरखढियाऽखिलवर्णाऽतिगुर्वसुः ।
अद्वींद्राऽतिविसर्गाद्याऽत्यूर्ध्वरा परुषा मता ॥ જેમાં સંગ જેની પછી આવતા હોય તેવા હસ્વ અક્ષરે હોય, તથા જેમાં દરેક વર્ષે પણ આવતા હોય, વર્ગના બીજા અક્ષરે, ચેથા અક્ષરે અને શ, ષ, સ, હ, એ વધારે આવતા હોય, બે લ” ને સંગ ન હય, વિસર્ગ આહામૂલીય અને ઉપપષ્માનીય અત્યંત હોય અને અક્ષર ઉપર રેફ વધારે આવતા હોય તેવી રચનાને પસ્થિતિ કહે છે. આ વૃત્તિ તામસી કહેવાય છે.
યથા. यत्रिनेत्रैकदोर्दडमंडिकोदंडखंडकृत
दाशवके शरं धतुं समरे सकरः कृपः ॥ ત્રિનેત્ર એવા જે મહાદેવ તેના ભુજદંડને વિષે વિરાજમાન એવા ધનુષ્યને જે હાથે તેડયું છે, તે હાથ આ રાવણના યુદ્ધમાં બાણ ધારણ કરવાને કરૂણાવાળે છે.
આ પઘમાં ચાર પદેથી અધિક પદને સમાસ રહેલે છે, તેથી મૌલી નામની રીતિ છે, અને વીરરસદ્વારા એજ ગુણને પ્રકટ કરવા વાળી વહાં નામની વૃત્તિ છે, અને આર્થિક મામદી વૃત્તિ છે.
યથા. प्रेता नृत्यन्ति मस्तिष्कमेदःस्नास्वंत्रतृप्तितः । श्मशाने मांसभुक्कोष्टक्रूरगर्जनज रे ॥ માંસનું પ્રાશન કરનારા એવા જે શિયાળ તેની દર ગજેનાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૮૩
કાગ્ય વૃત્તિઓ. જર્જરિત એવા પ્રેતો સ્મશાનમાં મસ્તિષ્ક, મેદ, સ્નાયું અને આંતરડાથી તૃપ્ત થઈ નાચ્યા કરે છે.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ સમજવી, પણ બિભત્સ રસદ્વારા એજ ગુણને પ્રકટ કરે છે.
યથા, नखवज्राग्रविच्छिन्नदृप्यनुजवक्षसः ।
नृहरेः प्रज्वलत्कल्पज्वलनेाहशोऽभवन् । નખરૂપી વજના અગ્રથી જેણે ગર્વવાળા, રાક્ષસનું વક્ષ:સ્થળ ચરેલું છે, એવાં નૃહરિનાં નેત્ર વલિત એવા જે પ્રલયને અગ્નિ તેની ઈવાળાં હતાં.
આમાં ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ છે, પણ રદ્રરસદ્વારા એજ ગુણને પ્રકટ કરે છે.
પ્રૌ. प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वार्थ ददाति करबिल्ववत् ॥ શ્રુતિ માત્રથી જ જે પિતાના અર્થને હાથમાં રહેલા બીલાની માફક જણાવી આપે છે, તે રાજસી બૌહાનિ જાણવી. આ વૃત્તિ કયાંઈ મધુરા છે અને ક્યાંઈ પરૂષા પણ છે.
યથા. प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वाथै ददाति करबिल्ववत् ।। કઈ એક પુરૂષ પિતાની સાળીને ઉદ્દેશીને પિતાના મિત્ર પ્રત્યે કહે છે. હે મિત્ર! આ મારી સાળી પ્રેઢા થઈ ત્યારે કાંઇ મધુરા અને કયાં પરૂષા મેં જેએલ છે, અને વળી “તને દ્રવ્ય આપીશ” એવાં જારનાં વચનના શ્રવણ માત્રથી જે સ્વાર્થને (સ્તનને) હાથમાં રહેલા બીલાની માફક આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૮૪
કાવ્ય શાસ્ત્ર, આમાં ચેથા પદ સુધી સમાસ રહેલો છે, તેથી કરીને પાંચાલી રીતિ છે, અને હાસ્ય રસદ્વારા પ્રસાદગુણને પ્રકાશ કરનારી મધુરા તથા પરૂષાથી મિત્ર એવી રાજસી શૈવાતિ છે, અને આર્થિક ત્રિીત્તિ છે.
યથા प्रौढा तु मधुरा कापि कुत्रापि परुषा मता।
श्रुतिमात्रेण या स्वार्थ ददातिकरबिल्ववत् ।। એકાંતમાં બેસીને અર્જુનને સુભદ્રા તથા પદીનું શીલ પૂછતા શ્રીકૃષ્ણ પ્રતિ અજુનનું ઉક્ત વાક્ય છે--
હે પ્રેઢા જે પદી તે તે રત્યાદિવેલામાં મધુરા એટલે મધુરભાષિણી છે. અને કોઈ વખતે એટલે અશ્વત્થામાએ કરેલા છે. તાના પુત્રવધ વખતે પરૂષા એટલે કઠેરભાષિણ છે, એમ માનું છું, અને પોતાના નિરાકાંક્ષ અને નિબંધ વાકયથી સ્વાર્થ એટલે સુખાદિ પુરૂષાર્થને આપે છે.
આમાં મધુરા અને પરૂષાથી મિશ્ર એવી રાજસ પ્રઢાવૃત્તિ જ છે. અને સાત્વતી નામની આર્થિક પણ છે, અને અદભૂત રસદ્વારા પ્રસાદ ગુણને વ્યક્ત કરે છે.
યથા. प्रौढा तु मधुरा कापि, कुत्रापि परुषां मता ।
श्रुतिमात्रेण या स्वाथै ददाति करबिल्ववत् ।। યશોદાથી ઉખલમાં બંધાયેલા, કંપતા, રૂદન કરતા ભગવાન પ્રતિ કેઈ એક ગેપાલબાલનું આ વાકય છે.
હે કૃષ્ણ! આપણે સર્વ બાલકે તે સર્વને વિષે મધુર છીએ અને આ પ્રેઢા યશોદા તે કઈ વખતે એટલે લાલન વગેરે સમયમાં મથુરા છે, અને કેઈવાર એટલે તાડનાદિ સમયમાં પરૂષા છે (માટે એનાથી બીવું એ તાત્પર્ય છે)તે પણ મત એટલે માન્યા છે. કારણ જે લાલનને વખતે શ્રુતિ એટલે નિબંધ એવાં વચનેથી સ્વાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૮૫
મધ્ય પતિએ એટલે સુખ આપે છે, અને તાડનને સમયે નીતિના ઉપદેશથી પરિમે સુખ આપે છે.
આમાં પણ ઉપર પ્રમાણેજ રીતિ, વૃત્તિ તથા આર્થિક વૃત્તિ જાણવી. ફક્ત ભયાનક, રાજસરસદ્વારા પ્રસાદગુણને જણાવે છે.
પ. एतासामुपयुक्तानि संति पोढा पदान्यपि ।
कठोरमाकृतग्राम्पकोमलं नागरोपते ।। રીતિઓ તથા વૃત્તિઓને ઉપયોગી એવાં છ પ્રકારનાં પદે છે૨. કોર, ૨, કાંત, રાચ્છ, ૪. વોર, પ. નાર,
સોર. सानुस्वारविसर्गादिदीर्घस्वरजगौरवं ।
कठोरं तत्पदं गौडीपरुषाऽऽरभटीस्थितं ॥
સાનુસ્વાર, વિસર્ગ અને જેમાં દીર્ધસ્વરથી ગેરવતા હોય તેવું પદ પાર કહેવાય છે, અને તે ગેડી રીતિ, પરૂષાવૃત્તિ, અને આ ર્થિક આરભટીવૃત્તિમાં રહેલું હોય છે.
પ્રાપ્તિ अनेकदीर्घस्वरजैकसंयोगजगौरवम् । प्राकृतं तत्तु पांचालीप्रौढासात्वत्युपस्थितम् ॥
અનેક દીર્ઘ સ્વરોથી તથા એકજ સંગથી જેમાં ગેરવતા હોય તે પ્રાકૃતપદ કહેવાય છે, અને પાંચાલી રીતિ, પ્રઢાવૃત્તિ તથા આર્થિક સાત્વતી વૃત્તિમાં રહ્યું છે.
માન્ય. सर्वलोकमसिद्ध्यैव, प्रयुक्तं ग्राम्यमुच्यते ।
पांचाल्यादौ च गौत्यादौ यथा युक्तं प्रतीयताम् ।। ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
०५
.
| સર્વ લેક પ્રસિદ્ધ તથા પાંચાલી અને ગેડી આદિમાં २४ ५६ ग्राम्यपद वाय छे.
कोमल. एकस्वरगुरुत्वं वाऽगुरु वा कोमलं मतं ।
वैदर्भीमधुराकैशिक्युपगं तद्विलोक्यतां ॥ એક સ્વર જેમાં ગુરૂ છે, અથવા ગુરૂરહિત વૈદભી, મધુરા, भने अशिमा ५६ कोमल वाय छे.
नागर. पंडितैकमसिद्धयन्त्रागरं तत्पदं स्मतं ।
वैदादौ च गौडयादौ पांचाल्यादौ यथायथं ॥ २५तिनाथी प्रसिद्ध (मति प्रसिधन हाय) वै:ભ્યાદિ, ગાડયાદિ અને પાંચાલ્યાદિમાં રહેલું પદ ના જાણવું.
उपनागर. पंडितानुचरद्वित्रिचतुरैकप्रसिद्धिकं ।
उपनागरमेतचाप्युक्तरीत्यैव वीक्ष्यताम् ।। જે પદ અત્યંત અપ્રસિધ્ધ હેય અને વૈદભી આદિમાં, ગેડી આદિમાં અને પાંચાલી આદિમાં રહેલું હોય તે સપના જાણવું.
मधुरायां यावदार्या मालती च प्रहर्षिणी। मंजुभाषिण्यपि ज्ञेया वसंततिलका तथा ।। हरिणीतद्वदेवेष्टा मंदाक्रान्ता तथैवच ।
पुष्पिताना मालभारिण्येतनान्यत्र युज्यते ।। જેટલા આર્યાના ભેદે છે તેટલી આર્યાએ, માલતી, પ્રહર્ષિણી, મંજુભાષિણી, વસંતતિલકા, હરિણી, મન્દાક્રાન્તા અને પુપિતાડ્યા -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૮૦
કાવ્ય વૃત્તિઓ. આટલાં વૃત્ત નપુરાવૃત્તિમાં આવવાં જોઈએ, બીછવૃત્તિઓમાં નહીં જ.
परुषायां तु पृथ्व्येका न तु साऽन्यत्र राजते ।
પHI વૃત્તિમાં પૃથ્વીછંદ આવજોઈએ કારણ કે તે અન્યત્ર શોભતે નથી.
प्रौढायामन्यछन्दांसि प्राधान्याच्च तयोरपि ।
ઉપર બતાવેલ છે સિવાય અન્ય ઈદે મૌવાઘત્તિ માં આવવા જોઈએ.
एवं यद्यपि रीत्यादेगुणैकायत्तता स्थिता । तथापि वक्राद्यौचित्यादन्यथात्वमपीष्यते ॥
એ પ્રમાણે જે કે પીત્યાદિની કેવલ ગુણાધીનતા રહેલી છે, તે વક્તા, વાચ્ય અને પ્રબન્ધની યેગ્યતાથી કરીને ગુણુ કરતા અન્યથી પણ આધીનતા ઈછાય છે.
मंथेति भीमसेनोक्तौ वेण्यां वक्रेकयोग्यतः ।
प्रश्नेऽपि गौडी रीतिश्च वृत्तिश्च परुषा तथा ।। વેણીસંહારમાં “થાય? ઈતિ ભીમસેનની ઉક્તિમાં ફક્ત એક વકતાની યોગ્યતાથી પ્રશ્નમાં પણ ગાડી રીતિ છે અને વૃત્તિ પરૂષા છે.
યથા मंथायस्तार्णवांभः प्लुतिकुहरचलन्मंदरध्वानधीरः कोणाघातेषु गर्जत्पलयघनघटान्योन्यसंघट्टचंडः। कृष्णाक्रोधानादूतः कुरुकुलनिधनोत्पातनिर्घातवात: केनास्मसिंहनादप्रतिरसितसखो दुंदुभिस्ताडितोयम् ।।
જે મન્થન દંડથી ઉછાળેલ સમુદ્રના જલથી વ્યાપ્ત થએલ જે મધ્યભાગ તેને લીધે ચલાયમાન એવા મન્દરાચલના વિનિની માફક ગભીર એ તથા કેણઘાત વખતે ગર્જના કરતા એવા જે પ્રલયના મે તેનાં અન્ય મળવાની માફક પ્રચંડ એ તથા કૃષ્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
અન્ય શા
162
(ઢોપતી) ના ધને પહેલવહેલા સૂચવનારા તેમજ કુરૂકુલના મરણરૂપી ઉત્પાતના પ્રચંડ વાયુરૂપ અને આપણા સિહુનાદના પહેલાના મિત્રરૂપ હુંદુભિ કેણે વગાડયા ?
આમાં વક્રતાની ચાગ્યતાથી વકતાને વિષેજ ક્રોધની પ્રાધાન્યતા છે. માટે ભીમસેન નામના વક્તાનું ઔદ્ધત્ય જાણવુ, પણ તામસ રસનિષ્ટ એજ ગુણને આધીનતાથી નહીં, એટલે આની રીતના પ્રશ્નમાં પણ ગાડી રીતિ અને પરૂષાવૃત્તિ રહેલી છે.
बालरामायणे विश्वामित्राश्रमजनोक्तितः । रक्तेति वाच्यैकौचित्याद्रीत्याद्यौद्धत्यमीक्षते ||
ખાલરામાયણમાં ‘રત્ન' એ પ્રમાણે વિશ્વામિત્રના શ્રમના મનુષ્યાની ઉકિતથી એક માત્ર વાચ્યનીજ ચાગ્યતાથી રીત્યાહિન્દુ દ્ધત્ય દેખાય છે.
મથા
रक्ताभ्यक्तोरुसृक्कागुरुकवलगलज्जांगल व्यग्रतालुः फेक्तारे: फुल्लगल्लव्यतिकरगुरुभिः कंपयंति जगति । अन्योन्येनाग्रपाणिप्रणयिशवयुगं ताटका ताडयंति सेयं द्राग्द्रष्टदंष्ट्रांकुरकषणरणत्कार भीमाभ्युपैति ॥
જેની જીહ્વા રૂધિરથી વ્યાપ્ત છે, તથા માટા ગ્રાસને લીધે સુખમાં પડી જતાં માંસને ગ્રહણ કરવામાં જેના તાલુ આતુર છે, તથા પ્રફુલ્લિત ગળાના સંબંધથી મેટિા આંત્રાસા ખાવાથી જગતને પાવતી તથા પગના અગ્ર ભાગમાં રહેલા બે શખને પરસ્પર પછાઢતી તથા દાઢ ભીંસવાથી થએલ રણુત્કારથી ભયંકર એવી આ તાટકા એકદમ આવે છે. અહીં વાચ્યની ચેાગ્યતાથી વાત્મ્યને વિષેજ આહત્ય હાવાથી રીત્યાદિનું ઔદ્ધત્ય સમજવુ,
आख्यायिकायां संभोगेष्येव वक्तर्यनुद्धते । बिकटा एव रीत्याद्याः स्युहर्षचरिवादिवत् ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
કાબ વૃત્તિઓ कथायां तु तथा कादंबर्यादौ तामसेपि.छ। रसे प्रासंगिकेनातिविकदा रीतिवृत्तयः॥
આખ્યાયિકામાં શગાર વ્યંગ્ય હોય તે પણ રીતિ આદિક તે હર્ષચરિતની માફક વિપરીત હોય છે. આ પ્રબન્ધનું એચિત્ય બતાવ્યું છે. તેમાં વળી કથામાં વિશેષ કહે છે. કથામાં એટલે કાદબરી આદિકમાં જે પ્રાસંગિક રિદ્ર તથા તામસ રસમાં રીતિ આદિકની એટલી બધી વિપરીતતા આવતી નથી.
હવે એવી આશંકા થાય કે આખ્યાયિકામાં અને કથામાં પy ગહ તે સરખું જ હોય, ત્યારે તે બન્નેમાં શું તફાવત?
महापुरुषसौख्सैक्रमविपत्तिसमर्पणम् ।
कर्तुं तस्याः कल्पिनत्वाद्वैदाद्यात्मिकैव सा ।। કથાને ઉદ્દેશ તે વર્ણનીય મહાપુરૂષના સુખની ગેરવતા જણાવવી અથવા તે જ્ઞાન કરાવવું તેજ છે.
एवं दृश्ये नाटकादावपि स्यात्तामसे रसे।
प्रधानेऽपि न वैकटयं वेण्या कृतमिति स्फुतम् ।। હવે જે પ્રમાણે કથાની વાત કહી તેજ પ્રમાણે દ્રશ્ય નાટકાદિમાં પણ તામસરસ પ્રધાન હોય તો પણ રીતિ આદિકનું વેપત્યિ આવતું નથી, એમ વેણીસંહાર ઉપરથી ફુટ જણાય છે.
પશે. मुक्तकं युग्मकं संदानितकं तद्विशेषकं । कालापकं च कुलकमेकपद्यादिकं क्रमात् ॥ चतुर्दशांतमेव स्यात्कुलकं तत्र मुक्तके।
रसानुसारिरीत्यादिभूयादमरुके यथा । મુક્તક, યુગ્મક, સિંદાનિત], વિશેષક, કાલાપક અને કુલ નામના પાંચ પ્રકારનાં પહે છે. જેમાં એક “લોકથી અન્વયે પૂરા થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૧eo
સભ્ય શાસ્ત્ર, હોય તે પ , બેલેકથી અન્વયે પૂરે થતો હોય તે શુભ અથવા “સલાનિત જાણવું, ચાર લેકથી અન્વયે પૂરે તે હેય તે પર્વને IPS અને ચારથી આરંભીને ચેદ કે સુધીમાં જેને અન્વયે પૂરે થતું હોય તે રૂટ' કહેવાય છે.
માં અમરૂ શતકની માફક રસાનુસારી રીતિ છે, અને “નિત વગેરેમાં સમાપ્તિ સુધી વૈદભી સિવાયની રીતિઓ અને મધુરા સિવાયની વૃત્તિઓ છે. આ પ્રમાણે અમે એ દિગ્દર્શન કર્યું છે.
'નિહ પણ. અપરિમિત સ્થાઈ ભાવ જ્યારે વિભાવ, અનુભાવ અને સંચારી ભાવો સહિત ચમત્કારયુક્ત બની મનુષ્યના હૃદયમાં અનિર્વચનીય આનંદ ઉત્પન્ન કરે ત્યારે તેને રસ કહે છે. એના ચાર અંગ છે. ચારૂ, ૨ સંવારી, રે ગગુમાર, ૪ વિમા
થ૬ મવિ. જેની રસમાં સદાકાળ સ્થિતિ રહે છે એને ચારમાર કહે છે. આના નવ ભેદ છે. ? તિ, ૨ વાર, ૨ રોવર, ૪ શેષ, ૫ उत्साह, ६ भय, ७ जुगुप्सा, ८ आश्चर्य, ९ निर्वेद.
સતિ થા. પ્રિયા અને પ્રિયતમને મળવાની ઇચ્છાથી ઉત્પન્ન થએલી અપૂર્વ પ્રીતિને જીતિ કહે છે. આના ત્રણ ભેદ છે. ૨ કરામ તિ, ૨ मध्यम रति, ३ अधम रति.
યથા. તુજ હિત માટે પ્રગટયું, નવિન નેહરૂ હરિના ઉરમાંહે, શુભ રતિ જળથી સીંચે, સદા સાચવી સફલ થવા ચહે.
૧ રસનિરૂપણ અમે અમારા નાટયશાસ્ત્રમાં બહુજ વિસ્તારથી લખ્યું છે, એથી અહીં માત્ર સંક્ષેપમાંજ લખીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ
उत्तम रति. સદા એકરસ રહેવાવાળી એકાંગી પ્રીતિને ઉત્તમ પતિ કહે છે.
યથા. અમર કંજમાં મરતે, જાળ દીપે પતંગ નિજ અંગ, વિશિખ ખાય મૃગ રાગે, તેય ન છેડે પ્રેમ તણે રંગ.
મધ્યમ લિ. કાંઈ પણ કારણ વિના પ્રગટ થએલી પરસ્પરની પ્રીતિને મધ્યમ પતિ કહે છે.
યથા.
હરિને નિરખે રાધા, રાધાને નિરખે હરિ આજ અલી, એક બીજાના અંતર, પ્રબલ પ્રેમથી જેજે જાય છલી.
સંયમ રતિ. સ્વારથ માટે થએલી પ્રીતિને ગધ તિ કહે છે.
યથા. ભલેં પધાર્યા પ્રિયતમ, વારિજ પેઠે મુજને વિકસાવી, કનકવલય કે કંઠે, ભેટ આપી મુજને ભેટે આવી.
हास स्थाइ. કૌતુકને માટે બેડેલ વચન અથવા વિચિત્રરૂપ રચનાથી પ્રગટ થએલ આલ્હાદયુક્ત મનેવિકારને રાસ કહે છે.
યથા. ગ્વાલિનિ વે ગિરિધર, મેદે મળવા ગયા પ્રિયા પાસે ઓળખી દઈ મુખ અંચલ, મિશ કરી રાધા હસ્યાં મંદ હાસે.
शोक स्था. પ્રિય પદાર્થના વિગથી ઉત્પન્ન થએલ રતિરહિત અને વિકારને રોજ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
મન એ,
યયા. રિઝવાની ભામા, રણે રખડતો પતિને ભુજ ભાળ; ચપે હૃદયેં ચાંપી, કરવા લાગી રૂદન નયન ટાળી.
क्रोध स्थाइ. અપમાનાદિથી ઉત્પન્ન થએલ હર્ષના પ્રતિકુલ મનેવિકારને aષ કહે છે.
યથા. મારૂં મહીથી શેધી, પાતાલે પેલ નહીં છોડું આ મુજ પરશુ તુષિત છે, હરકેદંડ કહે કેણે તોડયું.
હતાણ થવુંશરતા અથવા દયાથી ઉત્પન્ન થએલી ઉત્તરોત્તર ઇચ્છાવૃદ્ધિને ઉત્સાહ કહે છે.
યથા. શસ્ત્ર ધરી શૂરવીરે, શત્રુ સંગ લડવા સમરે જાયે, ભુજ ફરકે તો પુલક્તિ, ઉરમાંહી ઉત્સાહ નહી માયે.
भय स्थाइ. અપરાધ, વિકૃત શબ્દ, ચેષ્ટા અથવા વિકૃત છવાદિથી ઉત્પન્ન થએલ અને વિકારને મા કહે છે.
યથા. દશ મુખ વીશભુજા છે, વળી લંકપતિ મૂરિ બળથી ભર્યો, રામ તણી સેનામાં, એમ સુણીને કાંઈક ભય પ્રસર્યો.
जुगुप्सा स्थाइ. અશ્રદ્ધાથી સર્વ ઈન્દ્રિયેના સકેચને કુવા કહે છે.
યથા.
મરે કૃષ્ણ રાધાને, રંગ રૂપ ગુણ અન્તરમાં આણું,
સતભામા સુખ મરડ, ગમાર ગ્વાલિની તણી જોતિ જેણી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
आश्चर्य स्थाइ. સમજવામાં ન આવે એવી વસ્તુના જેવાથી, સાંભળવાથી અથવા સ્મરણથી ઉત્પન્ન થએલ અને વિકારને માથાર કહે છે.
યથા. પ્રથમ પુચ્છ સળગાવી, બળથી ઠેકી સહુ લંકા બાળી; પવનતનય પરાક્રમ, ચકિત થયા સર્વે રાક્ષસ ભાળી.
निर्वेद स्थाइ. વિશેષ જ્ઞાન થવાથી સંસારીક વિષયોમાં નિન્દાબુદ્ધિ ઉત્પન્ન થયેલ મનેવિકારને નિર્વત કહે છે.
યથા. રે મનમર! ભટકી કાં, અમૂલ્ય વાસર વિતવે વિણકામ, હરિના ચરણકમલ વિણ, હાલા મળશે કયાંઈ ન વિશ્રામ.
સંવારી માત. જે ભાવ રસમાં ઉપયોગી બની જલનાં તરંગ પેઠે સર્વ રસમાં સંચરણ કરે એને સંસારી મા કહે છે, એના તેત્રીસ ભેદ છે.
१. निर्वेद. २ ग्लानि. ३ शंका. ४ असूया. ५ श्रम. ६ मद. ७ धृति. ८ आलस्य. ९ विषाद. १० मति. ११ चिंता १२ मोह. १३ स्वप्न, १४ विबोध. १५ स्मृति. १६ आमर्ष, १७ गर्व. १८ उत्सुकता, १९ अवाहित्थ. २० दीनता. २१. २२ ब्रीडा. २३ उग्रता. २४ निद्रा. २५ व्याधि. २६ मरम. २७ अपस्मार. २८ आवेग. २९ त्रास, ३० उन्माद, २१ जडता. ३२ चपळता. ३३ वितर्क.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
निर्वेद संचारी. - વિપત્તિ, ઈષ અને જ્ઞાનાદિથી વશરીર અથવા સંસારિક પઠાના તિરસ્કારને વિરલ સંચાર કહે છે.
યથા. આવે એવું મનમાં, સખી આ સર્વે જબની તછે આશ, હરિને નિત્ય નિરખવા, વનમાં જઈને વસું હવે વાસ.
પારિ સંવારી. નિતાથી શિથિલતા અથવા અસહનશીલતાના ખેવને નિ સંથાલ કહે છે.
યથા. ગાહ શને નભ લેરી વિષબિન્દુ ધરણીધર શું ધારા? માર શેર કરી મેટા, શા કારણુ મુજ મરેલીને મારે.
a તા. વિષમ, અનિલ અથવા ઈષ્ટ હાનિના વિચારને રોજ સવાર
મારા જ દિલ મને તાવ ચા
યથા. છે એ શંકા જ્યારથી, હરિને હસતા તમેં આઈ જોયા, તેજ વખતથી જાણું, મુજ બદનામી તણાં બીજ બયાં.
असूया संचारी. અન્યના ઉત્કર્ષની અસહનતા અથવા એને હાનિ પહોંચાહવાની ઇચ્છાને ચા સંવાર કહે છે.
યથા. સજલ રહીને પોતે, બીજાને તન તાપ દીયે દાડી, વિયેગીનાં ઉર વીધે, રાખી નિજ સંગે ચપલા રાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
નિષણ
श्रम संचारी. હરકોઈ કાર્યના કરવાથી સંતોષ સહિત અનિચ્છાને સવા કહે છે.
યથા. નિજકાંધે કર ધારી, ગ્રહી કામિની તણી કટ કરમાં જથી ધીરે ધીરે, સખી સમજાવી લાવે મંદિરમાં.
સદ તરાવી. મવિશહિકના સેવનથી હર્ષધિયસહિત લોભને જ સંતા કહે છે.
યથા, ઘડી ક૨ ધરી નિરખતી, ઘડી ભરી પ્યાલો મુર્ખ લગાવે છે, અમદા મદિરા પીતી,પ્રિયતમને મદમસ્ત બનાવે છે.
બ્રતિ-સંવા. વિપત્તિના વખતમાં અચલ રહેનારી બુદ્ધિને પ્રતિ વાર કહે છે.
યથા શર કી સ્માર હાર્યો, હાર્યો મારી શશિ કરનાં ભાલાં, શાને કાળી કેયેલ, દિલ ડરાવવા કરે શબ્દ ઠાલા.
आलस्य संचारी. કાર્ય કરવામાં સમર્થ હોવા છતાં ઉત્સાહહીન થવાને ગાય પર કર છે.
યથા. કયાં સખી જામિની જાગી, ઉજાગરે બનિ છે આખો શતી; મંદ મંદ મારગમાં, ડગલાં ભરતી અતિ બાળસ ખાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
થવા રવા.
विषाद संचारी. ઈષની હાનિ અથવા અનિષ્ટની પ્રાપ્તિથી દુઃખી થવાને વિપs સંપત્તિ કહે છે.
યથા. મનભાવનને મળવા, ગઈ નદીતટ મલ્યા ને ત્યાં શ્યામ, કોણે છ છબીલે, કયારે મળું ફરિ વિચારતી વામ.
मति संचारी. બ્રાન્તિનું કારણ રહ્યા છતાં પણ યથાર્થ જ્ઞાન કાયમ રહે એને પાકિ હાજી કહે છે.
યથા. કઇ પુરૂષ યશ ગાયે, કઈ ગાયે ગુણનિત નારત સુકવિ સરવને ત્યાગી, કેડે ગાયે ગુણ કંસારિતણુ.
चिन्ता संचारी. કઈ અહિતકર વસ્તુના વિચારને ચિંતાજા કરે છે.
યથા. કુટિ ખેંચ દ્વગ વીંચી, કપોલને ટેકાવી કર મારે, અડાલ બેઠી અબળા, કહીદે મોટા શા વિચાર સાથે.
" કે ગાયે ગુણ કરતા,
मोह संचारी.
અમથી ઉત્પન્ન થયેલા વૈચિત્યને ગૌ સંવાજ કરે છે.
યથા. વફર્યો છુટી પહી કરથી, મુકુટ પડયે શિરથી પગમાં આવી. એ ગતિ કરી મેહનની, રાધાએ નિજ આનન બતલાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
રસ નિરૂપણ
स्वप्न संचारी નિદ્રાવસ્થામાં કોઈ વસ્તુનું જ્ઞાન થવાને વન સિંગરે કહે છે.
યથા.
હસિ હસિ કાંઈક કહેતી, ખેંચે નિજ કરથી કરને ઝાલી, સ્વપ્નામાં શ્યામાને, શ્યામ મળેલા જણાય છે આલી.
विबोध संचारी. નિદ્રાની પ્રતિકુલ અવસ્થાને વિવિધ સંવાર કહે છે.
યથા.
જગ વાંચી તન મરડે, આળસથી વપુ ભરિયું અભિરામ; જીવતી જાગ જગાડે, શ્યામતણા મનમાંહીં અમિત કામ.
___ स्मृति संचारी. ગત પદાર્થોના પુનર્વાનને સ્મૃતિ સંવાર કહે છે.
યથા. તે મુજને જે કહીતી, યમુના તટપર વિહસિ વાત પ્યારી, સત્ય કહું સમ ખાઈ, ભૂલ્ય પણ એ નથી વિસરનારી.
आमर्ष संचारी. બીજાને અહંકાર ન સહન થવાથી તેને નષ્ટ કરવાની ઈચ્છાને પાર્ક સંવારી કહે છે.
યથા. જગત બધું જાણે છે, દાસીને વશ બનયા વૃજરાજ, એની વાત કરતાં, કાં નથી આવતી સખી તુને લાજ.
ગર્વ તૈયારી સર્વ કરતાં પિતામાં બુદ્ધિની અધિકતા અથવા સર્વમાં ચૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૯૯
સત્ય સામ
બુદ્ધિની કલ્પના કરનારી બુદ્ધિને અને સંવારી કહે છે.
યથા.
પાઠવેલ પ્રિયતમના, ચારૂ ચાંદલા કપાળમાં ચાડી; સગ જઇ શાયામાં, ખેડી બાળા તુરત બની ઠંડી.
उत्सुकता संचारी.
કાઈ કાર્યમાં થતા વિલંબ ન સહન થવાથી તેમાં તાવ તપુર થવાને પસ્તુતા સંવારી કહે છે.
થા.
જોતાં વાઢ ગયા દિન, તાય નહીં આવ્યા શ્રી વ્રજરાજ હવે જીવ જાગે છે, જોઈ સખી આ રજનીના સાજ. अवहित्थ संचारी.
ચતુરાઈથી કઈ વાતના છુપાવવાને મસ્ય સંવારી
કહે છે.
સા.
બેઠખ શક્ય શ્રગારા, જોઇ ઘૂઘટે મુખ ઢાંકયું ખાસ; દાખી ૪૨ દાસીનેા, ખાંસીને મિષ છુપાવિયું હાસ.
दनिता संचारी.
દુઃખાદિથી ચિત્તનું નમ્ર થવું એને હીનતા સંબરી હે
યથા.
તુજ ભયથી વનવનમાં, મની ટ્વીન અરિનારી ભાગે છે; જે પગ લાગતાં મેતી, તે પગમાંહી કંટક લાગે છે.
हर्ष संचारी.
ચિત્તની પ્રસન્નતાને હવે સંવારી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
થયા. નંદલાલને મળતાં, નાગરીને ઉર હર્ષ નહીં માય, જેમ શ્યામ ઘન વરસ્યું, જળ પ્રવાહથી સરે છલિ જાયે.
बीडा संचारी. વછંદ ક્રિયાથી સંકુચિત થવાને 2લા સંચાર કરે છે.
યથા. સખી સંગે સ્વચ્છેદે, રમત હતી રામા મુદમાં છાકી, જોઈ અચાનક પતિને, બેસી ગઈ ધરણીધર મુખ ઢાંકી.
૩પ્રતા તૈયારી. નિયપણાની ઈચ્છાને ઉછાતારંવાર કહે છે.
શીષ કુલપતિ લાવ્યા, શકયતણું કર તારું બનાવેલું, પછી શીશપર ધારશ, સ્થાનક આપું પદતલમાં પહેલું.
નિદ્રા સંજાણી. અમને અંતે પૂર્ણ નિદ્રા આવવાને નિવારવાર કરે છે.
યથા. તિને અંતે રામા, જે સૂતી છે પ્રસારીને ગાત્ર, અચલ સર્વ અંગે છે, નકવેસરનું મોતી ચલિત માત્ર.
व्याधि संचारी.
શરીરમાં રેગાદિના સંચારને થાવારીકા છે.
ચંયા. વાલમતણે વિચગે, પ્રબલ રેગથી પિડાય છે નારી; કળ નથી પડતી કાંઈ, ઔષધ આપી હર્કીમ ગયા હારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
मरण संचारी. શરીરમાંથી પ્રાણવાયુના વિયેગને માપસંવારી કહે છે.
યથા.
સમરાંગણમાં શત્રુ, નૃપતિ તુજ સમશેર તણી ચેટે; અમિત મુવા બહુ મરતા, મરણ પથારી પડ્યાં ઘણા લેટે.
अपस्मार संचारी. હરકોઈ કારણથી કંપાદિ થઈ પૃથ્વી પર પડી જવું અને ફેનાદિ મુખમાં આવવાથી અપસ્માર રેગની માફક દેખાતી સ્થિતિને
યથા.
શીદ બજાવી બંસી, જુવતીને ઍવ લેવાને કાના પૃથ્વી પરે પડી છે, મુખમાં ફીણ નથી વધતી હા ના.
आवेग संचारी. અકસ્માત ઈષ્ટ અથવા અનિષ્ટની પ્રાપ્તિથી ચિત્તમાં આતુરતા પ્રકટ થવાને શો સંવારી કહે છે.
યથા.
સૂતી હતી પતિસંગે, ઓચીંતી તે સ્થલે સાસુ આવી શરમાણુ સકુચાણ, ભાગ ભુવનમાં દિલમાં ડર લાવી.
ત્રાસ સંચાર. . અણચિંતવ્યુ અહિત પ્રાપ્ત થવાથી અવિચારિત ચિત્તવિકાઅને વાત વાત કહે છે.
યથા.
હસતાં હસતાં કેપી, પતિથી રીંસ કરી ચાલી રાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
રસ નિરૂપણ્.
નિજ પ્રતિચ્છાયા પેખી, ભાગ ડરી પતિગે લપટાણી.
उन्माद संचारी.
રાગથી અથવા કાઇ કારણથી વૈચિત્ય થવાને જીન્માત્ સંપારી
કહે છે.
યથા.
ક્ષણુ રાતી ક્ષણ હસતી, ક્ષણમાં તાડતી પુષ્પતણી માલ; યમુના તટપર જાતાં, નવિન ખાલના થયા એહુ હાલ. जडता संचारी.
વિવેકશુન્ય ચિત્તવૃત્તિને નડતાસંવારી કહે છે.
યથા.
કાળાં કૂંગ કામાનાં, પતિને જોઈ અચલ અન્યાં એમ; સ્થિર મનથી ખેસે છે, કમલ પુષ્પપર ઊભય ભ્રમર જેમ.
૨૦૧
चपलता संचारी.
અસ્થિરતા યુક્ત કાર્ય કરવાને રપતા સંચારી કહે છે.
યથા.
અહીંથી તહીં અહીં તહીંથી, ચમાઁ ચમકી ઉઠી ચાલતી ખેડાલ; વિલેાકવા વનમાલી, ખની દામિની સરખી એ ખાલ.
वितर्क संचारी.
શકા સમાધાન પૂર્ણાંક યથાર્થ જ્ઞાનને વિષે સંચારી કહે છે.
યથા.
વિકસેલું વાશ્તિ કે, મદ્યનરચિત આ મુકુર અમલ માનું, પૃથ્વીપર શશિ પ્રકટા, કે આ સુંદર મુખ છે શ્યામાનું.
अनुभाव.
જે ક્રિયાઓથી રસાસ્વાદના અનુભવ (અનુમાન) થાય અને
ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
૨
કાયદા
અણુમાર કહે છે. એના ચાર ભેદ છે – સાત્વિજ, રાયવા, માનસિવ, અને મારા
सात्विक, શરીરના અકૃત્રિમ અંગવિકારને સાતિજમા કહે છે. એના આઠ ભેદ છે. સ્ત”, , શેષ, સ્વયંગ, જ, જૈવર્થ, પણ અને પ૦૫,
તેમ, કેઇ કારણથી સંપૂર્ણ અંગેની ગતિને અવરોધ થઈ જવાને મિ કહે છે.
યથા. હરિને જોઈ તારૂં, થકિત થયું છે ગાત્ર કેમ હાલ; રહો રવા કરમાં, દધિ નથી મર્થી શકતી તું કાં બાલ.
ર. રામપથી નીકળતાં જળને જ કહે છે.
યથા. રતિશ્રમથી રામાને, સ્વેદ બિન્દુ સહુ તનમાં ગયાં વળી, જાણે લતા કનકની, મનહર મુકતા ફલથી આજ ફળી.
નવ, , કઈ કારણથી ઉભાં થયેલાં રામને તેમાં કહે છે.
યથા.
આવી શ્યામ અચાનક, પૃશી આંગળી નાગરીકુચમાથે; કમલ કેશ મટી વિકસ્યાં, પુષ્પ કદંબતણ બનિને સાથે.
સ્વાભાવિક ધ્વનિના વિપર્યયને સ્વામી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
રસ નિરૂપણ.
યથા.
ગાતા હતા સુસ્વરથી, કાને જોઈ છકી ગયા છકથી; સ્રાવ થયા સ્વર ખંડિત, નથી સુરીલી તાન નિકળી શકતી.
૫.
શીત, કાપ અને ભય આદિથી અકસ્માત્ પ્રત્યગાના સંચલિત થવાને જમ્પ કહે છે.
યથા.
નથી નિરખતા નટવર, કણ્ પુટે નહીં શબ્દ પડે કાંઈ; વેલિ સઢ વાચુંથી, કયાં લગી ઉભી થરથરીશ ખાઈ.
વૈવળ્યું.
શરીરના ક્રાન્તિવિપ યને ધૈવત્ત્વ કહે છે.
યથા.
આપ વિરહથી વામા, પડી ત૫માં તલકે ત‰ હામ; પીળું વદન પડયું છે, સદન પધારી જુએ જરા શ્યામ. અ.
કારણવશ નેત્રાથી સલિલપ્રવાહ ચાલવાને અશ્રુ કહે છે.
યથા.
પતિને જોઇ પ્રિયાના, ઉભય નયનથી અતિ અશ્રુ š છે, વિરહે તપેલ ઉરને, જાણે ભામિની જળથી ભજવે છે.
૨૦૩
કહે છે.
જ્ય.
કોઇ વસ્તુમાં તન્મય થઇ પૂર્વ દિશાની વિસ્મૃતિને મજ્જ
યથા.
ત્યારી સુધિ નથી તનની, જ્યારથી યમુના તટે મલ્યા લાલ; નથી ખાતી નથી પીતી, પડી રહી છે ખાલા મેહાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
कायिक अनुभाव. કટાક્ષાદિથી કૃત્રિમ ચેષ્ટાઓને ચિરાગકુમાર કહે છે.
યથા, ગુરૂજનમાં હતી ગોરી, મળ્યા કુખ્ય મારગમાં કંઈ કહેવા દાંતે જીભ દબાવી, કર અંગુલિથી કઈ દૂર રહેવા.
मानसिक મનકૃત પ્રદાદિ અનુભાવને માનસિક કુમાર કહે છે.
યથા. જગત તાપથી જળતું, વરસી રહી લ રાન અને શહે, આ સમયે હરિસંગે, રાધા રમતી આનૈદ ઉત્સાહ ?
સાહાઈ. આરોપિત વેષને માણી શકુમાર કહે છે.
યથા. મોર મુકુટ પીતામ્બર, જરકસી જામ અંગે અભિરામ, કર લકટી મુખ મુરલી, જે આવે શ્યામા બનીને શ્યામ.
(અનુભાવાન્તરગત) સંગ સમયમાં સ્ત્રીઓની સ્વાભાવિક ચેષ્ઠાવિશેષને જ કહે છે. એના અગ્યારભેદ છે. જે સ્ત્રીત્રા, ૨ વિદ્યા, રૂ વિરછત્ત, છ જિમ, ૫ વિદ્યાવિત, દ મોદાવર, ૭ વિવો, ૮ વિरत, ९ कुहमिव १० ललित, ११ हेला.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
રસનિલિ.
૨૦૫
પ્રેમવિવશ થઈ પ્રિયાપ્રિયતમના અન્ય વેષ ધારણ કરવાને છોટાહાર કહે છે.
યથા. હરિને વેષ ધરીને, રસિક રાધિકા ગઈ કુંજ ધામ; ભૂલી વેશ ચકિત બની, જ્યાં જોવે ત્યાં શ્યામ, શ્યામ, સ્યામ.
विलास. સગ સમયમાં કટાક્ષાદિ અનેક યિાઓથી પુરૂષને માહિત કરવાને વિદ્યાર ફાર કહે છે.
યથા. ભ્રકુટિ ખેંચી તન મરડી, વક નયન કરી અતિ આળસ ખાઇ, અબળા પતિ ઉગે, મુદ ભરતી જરી મુખથી મલકાઈ.
विच्छित्ति કિંચિત્ અંગારથી પુરૂષને મોહિત કરવાને વિછિત્તિ કહે છે.
યથા.
બાલ લાલ તુજ બિન્દી, અજબ કામ કરી રહી વસી ભાલ, શ્યામ કરે શોક્યને, કરે શ્યામ રંગ સદા લાલ.
विभ्रम સચોગ સમયમાં આતુર થવાથી ક્રિયા અને ભૂષણાતિના વિપWયને વિષમ હાવ કહે છે.
યથા
કુમકુમ બિન્દી કપિલે, મેશ તણું કરી તિલક ભવ્ય ભાલ, કહે કેનું મન હરવા, અતિ ઉતાવળી વયે છે બાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
किलकिंचित् સગ સમયમાં શ્રમ, અભિલાષ, ગર્વ, સ્મિત, હર્ષ, ભય અને કે એક સાથે પ્રકટ થવાને વિવિ નવ કહે છે
યથા હરભા શશિમાંહી, શિવા નિજ તણું પ્રતિબિંબ જોઈ, કાપી ડરી છકિ રેઈ, હસી પડી ફરી જવ જાતિ સર્વ ઈ.
मोहायित સગ સમયમાં કટુ ભાષણ કર્યા છતાં પણ પતિપ્રીતિ કાયમ રહેવાને પાચિત સર્વ કહે છે.
યથા એકે વચન ન માન્યું, રજની આખી ખાસ વ્યર્થ છે, મુગ્ધ બની ગઈ મુગ્ધા, હરિનું હૃદય હરાયું એ જોઈ.
विव्वोक સંગ સમયમાં ગર્વપૂર્વક પ્રિયતમના અનાદરને વિઘોર Hવ કહે છે.
યથા
મુજ મુખ ચંદ્ર સરીખું, નિત વ્રજચંદ્ર કહે છે સુણ સજની, તે શા કારણ કને, ચંદ્ર જોઈનથી વિતાવતા રજની.
વિદત. સંયોગ સમયમાં લજજાદિથી અભિલાષના અસંતોષને વિત ફવિ કહે છે.
યથા. કરતાં વાત શ્રી હરિથી, આવી ગતિ થઈ બાલાની આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ
ખેલાવે સ્મરમુખને, બંધ કરાવે તુરત પ્રગટી લાજ.
कुट्टमित સુખના સમયમાં મિથ્યા દુઃખની ચેષ્ટાને મત ફાર કહે છે.
યથા ક્ષણ કુચ મસળી તજે ક્ષણ, ક્ષણ મુખ નિરખે વધારીને પ્યાર હસી છકાવતી પતિને, મુખ મરડી ફરી કરતી સીસકાર.
રહિત.
સંગ સમયમાં સર્વાગ સરસ અંગારિત કરવાને તિ પાર કહે છે.
યથા. પદભૂષણ સજવાથી, અંગ અંગ છબિ જેમ પ્રકટ થાયે, તેમજ તનભૂષણથી, પટભૂષણની જ્યોતિ અધિકાયે.
દેટા, સંગ સમયમાં વિવિધ વિલાસ પ્રકટ કરવાને હાર કહે છે.
યથા. રમતા ફાગ પકડીને, ગોવિંદને ઘરમાં લઈ ગઈ ગેરી, મનવાંછિત કરી બેલી, લાલ આવજો રમવા ફરી હોરી.
अन्य मतानुसार दश हाव. बोधक, मौग्ध्य, हसित, मद, तपन, विक्षेप, चकित केलि, कुतूहल, उद्दीपन.
- લોર,
કાંઈ ક્રિયા કરી પોતાના મનની વાત નાયકને રામજાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૦૮
આવેતે પૌષહાવ કહેવાય છે.
સવ્ય યાત્ર
યા.
માંગ મધ્ય ધરી અશુલિ, નીલ વસ્ત્રથી ભવ્ય ભાલ ઢાંકી; મધ્ય રાત્રિએ મળવા, સ્રીએ કરી પતિયાસ વાત પાકી,
મો.
જ્યાં અજાણુપણુ ખતાવવામાં આવે એને મૌર્ હાવ કહે છે.
યથા.
રમણુ સંગ રમવાને, લટકી વનવન ખની શ્રમિત ભારી; કવણુ લતા મંડપમાં, જીવન જોતા હશે વાટ મારી.
હાલત.
પ્રિયતમની પાસે રસયુક્ત ખની હાસ્ય કરવામાં આવે એને ત્તવ હાવ કહેવાય છે.
મા.
સૌથી ડરી મુખ ફેરવી, શુભ સુહાગના પરમ સુખે પાગી; આળસ મરડી અમળા, હૃદયનાથ સામે હસવા લાગી.
મત.
સાન્ત અથવા ચાવનના જ્યાં ગવ ખતાવવામાં આવે એ મતાવ કહેવાય છે.
યથા.
રૂપ અને યાવનના, ગ ધરી માનિની મદન જોરે; આંખામાં મદ આંજી, ચાલ ચટકતી ચાર્લી ચિત્ત ચારે.
તવન,
કાર્ય કારણસર સંતાપ પ્રકટ કરવામાં આવે એ તપનવ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
યથા.
સુહાગના ભૂષણ સજી, શ્યામાએ પતિપ્રયાણુ સાંભળીયું; એ ભૂષણ વિરહાગ્નિી, ખળતાં કંચન ધરાપરે ઢળીયુ, યામિનીના હ્રય યામા, ગયા છતાં ગિરિધર આવ્યા ન ગૃહે; કામ વામ ખની માળે, કડા કયાંથી લાડિલી આરામ લહે.
विक्षेप
કોઈ વિષયમાં તલ્લીન બન્યાના સમયે અન્ય જન આવી અવરાધ કરે તે વિશેષજ્ઞાવ કહેવાય છે.
યથા
ડર દુનિયાના છેાડી, નટવર સામે નજર કરી રહી છે; ગાગર ભર્યાં વગર સખો, કઈ ગલીમાં વૃત્તિ તારી વહી છે.
ચતિ.
કાંઇ આશ્ચર્યકારક બનાવને જોઇ અચાનક ચાંકી ઉઠવું તે રતિજ્ઞાવ કહેવાય છે.
યથા
ચાંકી ઘન ગનથી, ભયયુત ભામા પ્રિયને ભેટી પડી; જેમ શ્યામ જલધરમાં, ચમકી વેગે છુપાય છે વિજળી.
હિ.
કહેવાય છે.
૨૦૯
રતિક્રીડા રચી પતિને રીઝવવામાં આવે તે દેહિાવ
યથા
અળથી ફાગને વ્હાને, પ્રિયતમને પટરહિત કર્યો પ્રીતે; પાછા નાચ નચાવ્યેા, ખે'ચતાણ હા ના કરી અહુ રીતે.
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
૬૮. કંતુકની રચના કરી સંકેત સ્થાન તરફ પ્રયાણ કરવામાં આવે તે कुतूहल हाव.
યથા.
શ્યામ ભંગાર સજે છે, સુણું એમ ડી વન વૃજબાળા; ટીલી ટપકી કયાંઈ કયાંઈ ઓઢણું કાંઈ પુષ્પમાળા.
સદીન. વાતના વિસ્તારથી પતિને પ્રસન્ન કરવામાં આવે તે दीपन हाव.
યથા.
હું તમને ઈચછું છું, સુણતાં શ્યામે દધે દીપ ઠારી, પતિએ પાણી માગ્યું, નેહે હાથ મિલાવી રહી નારી.
વિમાવ. જે વિશેષ કરીને રસને પ્રગટ કરે એને મિાર કહે છે. એના બે ભેદ છે, વહીપન.૨ ગાવન,
યુરોપર. જે રસને પ્રેતેજીત કરે એને દીપન રિમાર કહે છે. જેમકે , સાલો, દૂત, ઋતુ, પવન, વન, કવન, વન, રાત્રી, પુખ અને વારિ.
૨૩, જે પુરૂષ સુખદુઃખાદિ સમયમાં નાયકની સમાનતાને પ્રાપ્ત થાય અને નાયકનાયકાનું મિલન કરાવે એને સલા (નર્મસચિવ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
૧
નિરપણ. કહે છે. એના ચાર ભેદ છે. ? ઉર્વ ૨. વિ. ૨ જેટ છે. विदूषक.
सखा यथा. નીરક્ષીરની પેઠે, નાયક સંગે સખા મળી જાયે, અગ્નિ ક્ષીરને બાળે, ત્યારે પહેલાં નીર બળી જાયે.
पीठमर्द. માનિની સ્ત્રીઓને પ્રસન્ન કરવામાં સમર્થ સખાને લઇ કહે છે.
યથા. કહે થયું શું તુજને, શા કારણથી રામા રીસાય, કેપ કરે જે તું તે, કહે આવી કે પકડે નહીં પાયા
વિદ. સંપૂર્ણ કામકળામાં નિપુણ સખાને વિટ કહે છે.
યથા. વેત વસનથી પરખી, જરી ન કળાયે અંગ રંગ તારે એમ કહી કહે ચાલે, સમય શ્યામને મળવાને સારે.
પેટ. નાયકનાયકાને એકત્ર કરવામાં ચતુર સખને રદ કહે છે.
યથા કર્યો ઈશારે આવી, સખા તજેવા પતિએં પ્રમાણે, સખે કહ્યું સમજીને, ચાલો જઈએ ગાય ગતવાને.
विदूषक. કૌતુકથી નાયકનાયકાને પ્રસન્ન કરવામાં સમર્થ સખાને વિરામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
ર
વ્ય શાસ્ત્ર.
યથા.
કુંજમહી' કાડૅ'થી, ડિર રાધાના કરાવી મેળાપ; રૂપ ધરી યશુમતિનું, ગાય ગાતવા ફ્રી આવ્યે આપ.
सखी
જે સહચરીથી નાયકનાયકા કોઈ વાત છુપાવે નહી . એને સવી કહે છે. એના ચાર ભેદ છે. ° હિતારિણી, ૨ વિજ્ઞાનવિપા, મૈં અંતમિળી, છ ચદિરનિની.
થા.
ડાઘ ઠાલવા શશિના, જાય કાઇ જ્યમ ધ્રુરી સજાવાને; નીતિ સુણાવે ત્યમ તુ, મુજને હરના નેહ તજાવાને
हितकारिणी.
તન, મન, ધનથી નાયકનું હિત ચાહનારી સખીને હિતશાળી
હે છે.
યથા.
તુજ તન સૌં ચિત ચાહું, દીાપ્ત ભરેલું દીપક પરિમાણુ; દેહ પતંગ તણેા ધરી, જન્મ જન્મ વાર્તુજપર પ્રાણુ. विज्ञान विदग्धा
નાયકાના સૂચવવા શિવાય વાત જાણી જનારી ચતુર સખીને વિજ્ઞાનવિષા કહે છે.
યા.
ગુંજા લેવા આજે, કહે ગઈ હતી કઇ કુંજે ખાઈ, આંખ ઉઘાડી જો તું, કંટક ક્ષતથી રઘુ શરીર છાઈ.
અંતર્રાનળી.
નાયકાના અંતરની વાત જાણનારી સખીને અંત મિની
હે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ,
યચા, સર્વ સ્વાર્થનું સમજે, વ્યથા ન જાણે અન્ય તણી કોય; પ્રિયા ઉરે પતિ વસત, અણસમજુથી ઉપાય શું હાય.
बहिरंगिणी. નાયકાના અંતરની વાત નહિ સમજનારી સખીને વારળિો કહે છે.
યથા.
પતિને જોઈ સ્મરેથી, પ્રમદાના અંગમાં પ્રજ આવી; સખી શીત સમજીને, અનલગીઠી સળગાવી લાવી.
___ कार्यपरत्वे सखीभेद १ मंडन, २ शिक्षा, ३ उपालंभ, ४ परिहास.
मडन નાયકાને વસ્ત્રાભૂષણાદિ સજાવનારી સખીને મંડન કહે છે.
યથા. વિધિથી ગુંથી વેણિ, વસ્ત્રાભરણ સજા તિલક કીધાં, રાઈ લુણ ઉતારી, હાલેં સનૈના સુવારણું લીધાં.
शिक्षा નાયકાને હિતશિક્ષા કરનાર સખીને રિક્ષા કહે છે.
યથા. નિજ ઘરમાં રહે બેઠી, બાહિર તું પગ ધરીશ નહિ કયાંયે, એ ડર મુને રખેના ! હરિની દર્ટે હરાઈ ચિત જાયે.
૩પ૪મ. નાયકાને ધમકી આપી સમજાવનારી સખીને રામ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
ર૧૪
કાવ્ય શાસ્ત્ર
ગીતિ. જેને તેજ જીવાયે, પૂણે પ્રેમના પિયૂષને પાઈ; તેને મારે ગાંડી, કલેષવિર્ષોથી કર વિચાર કાંઈ.
નાયકનાયકાને કૌતુક કરી હસાવનારી સખીને પરિહાસ કહે છે.
યથા. વિછિયાધ્વનિ સુણવાનું, શ્યામ લીયે સુખ ભા ભરપૂર ક્ષુદ્રાવલિ બોલ્યાના, દાણી સમજે દિવસ હજી દૂર.
સૂતો. નાયકનાયકાના મધ્યમાં સંદેશા લઈ જનારી સ્ત્રીને તા. કહે છે. એના ત્રણ ભેદ છે. ઉત્તમ, મધ્યમ અને જા. આ તમામના છ કાર્ય છે. જે સ્તુતિ, ૨ નિવા, રે વિનય, ૪ કપ ५ विरहनिवेदन, ६ संघट्टन.
યથા. હું રીઝી છું જોઈ, તમે રીઝૉ જોઈ જરૂર લાલ; સેનજુહીસમ કાન્તિ, મળતાં થાયે માલતીની માલ.
૩૪Rા. ઉત્તમ રૂપથી દૂતત્વ કરવાવાળી પ્રિયભાષિણી સ્ત્રીને ઉના તી કહે છે.
યથા. શિર કલંક લે કાં મુખ, વિકલંક શશિને પામી બાઈ જે ચકર દિન વિતવે, વિરહગારા ખાસ રે જ ખાઈ.
મધ્યમ રૂપથી દૂતત્વ કરવાવાળી પ્રિયભાષિણી સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપ,
વધ્યા તો કહે છે.
યથ.. સત્વર ભે સુધિ આવી, વિલંબ જરીએ કરે ન ઘનશ્યામ, મેં જોઈ એ ચાતક, અહનિશ રટતી આપ તણું નામ.
ધમાં. અધમ રૂપથી દૂતત્વ કરવાવાળી કટુભાષિણી અને રાધના સૂલી કહે છે.
યથા. પતિવ્રતતણા પુકારે, ત્યાંસુધી કરી ગજાવને ગામ જ્યાં સુધી તુજ નજરે, ગમાર ગુજરી પડે ન ઘનશ્યામ.
નાથાન તુતિ–૧થા. જલશાયી કહેવાણા, સહુથી ઉત્તમ સમુદ્રને જાણી, તેને કાં નહી પામે, અપાર અબળા તુજ તનનું પાણી.
નાથવાને તુર-થથા, એના રૂપની વાતે, સખી મુજ મુખથી કહી નહી જાય, મેહન છબિ મન ધરતાં, મહાનનું પણ મહિત મન થાય.
નાથવાની નિરા–વસ્થા, ગર્વ કરે શું ગોરી, તું નિજ રૂપ વિશેષ ઉરે ધારી; તુંથી અધિક રૂપાળી, વસે નગરમાં બહુ નાગરી નારી.
નાથની નિન્જા-ચા મોરપિચ્છ ધરી માથે, શું જાહાર હૃદય લકુટી હાથે; આવે રૂપે લાલા, શું મળવા ચાહ રાધા સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
હારી,
नायकाथी विनय-यथा. નિત્ય નિરખતી જેને, દ્રગનાં બાણ ચલાવીને બાલ તેને જિવાડવાને, હેતે હસીં કર યત્ન હવે હાલ.
नायकथीं विनय-यथा. જેને તમે જીવાડી, ઈન્દ્રકોપથી ધરી ગિરિવર હાથ; એને આપ ન બાળે, વિરહતણા અગ્નિમાં વ્રજનાથ.
નાથવાનો વિનિવેદન–ચથી. કહું દશા શું એની, બોલે છે જવ ચાતક મધરાત, પીયુ પીયુ સુણને જીવે, નહીંતે જીવતી જરૂર મરી જાત.
___ नायकनो विरहनिवेदन-यथा. જ્યારથી તે મૃગનયની, મારી ચંચલ ચક્ષુતણ ચાટ ત્યારથી તમામ ત્યાગી, લાલ બનીને પડયા લોટપટ.
નાથવાને વધ—પથા. ચિત્ત ચિન્તા નહીં કરજે, આવ મળે છે મેળ અનાયાસ; તારા મિત્રતણું છે, ઉચી અટારી તુજ પતિ ઘરપાસ.
નાઘવને પ્રવેબ-પથા. શ્યામ જરાન સુકાશે, પ્રિયાવિરહનું દુ:ખ મનમાં માની આ હેળીને ખેલે, માનિની તમને મુદથી મળવાની.
૩માં સંઘનાથા. તુજ મુખથી શરમાઈ, શશિનભ ભ્રમ કલંકને ધારી ચાર ગયે પ્રથમથી, કર પ્રયાણ ક્ટ મળવાને પ્યારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપશુ.
उत्तमाविरहनिवेदन - यथा.
એ તરૂણીના તનની, દશા નિરખવા ચાહા જો આપ; તે આવા મુજ સાથે, અવિનાશી એચિંતા ચુપચાપ. मध्यमा संघट्टन - यथा.
કાયલ કુહુકુહુ ખાલી, સાવધાન રહેવાને સૂચવે છે; ભ્રમર કરી ગુજારવ, માન ન કરવા સ્મર દુહાઇ દે છે. मध्यमाविरह निवेदन - यथा.
અવધિ સાંઝની આપી, શું પ્રકટાવા ચાહે છે પ્રાત; નટવરને નિશ્વાસે, જળી જાય છે સરવે જલજાત. अधमा संघट्टन-यथा.
ઘુંઘટ તાણી ઘરમાં, દ્રગ નીચાં કરી તજ કરવું બાલ; ત્રપા જોઈ મે તારી, ક્ષપા ચાંદની હિરને મળ હાલ. अधमा विरहनिवेदन - यथा.
બહુ બદનામ થયા છે, તુજ માટે ગાકુલમાં ગિરિધારો; વિવિધ વ્યાધિઓ વેઠે, તુ નહી પીંગળે પત્થર સમ પ્યારી. स्वयं दूती.
નાયકથી સ્વયં ક્રૃતત્વ કરી નિજ અભિપ્રાયને પ્રકટ કરવાવાળી સ્ત્રીને સ્વયં સૂતી કહે છે.
થયા.
આવ્યા કયાંથી તમે ? જાઓ છે કયાં પરદેશી ? મુજ વાલમ તા સદા, રહે છે વિદેશ એસી; કાળી આ ઘન ઘટા, જીએ નભમાં રાડી આવી, ભ્રમર પુંજ કુંજમાં, રહે છે મુખરો મચાવી
૧૦
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૧૮
રાકાઓ ઘડી રાગથી, અનુપ સમય આરામને, હું આવું છું આપવા, સંદેશ મુજ શ્યામને.
દૂત જ્ઞાતિ ઘણું કરી નીચે બતાવેલ જાતિની સ્ત્રીઓ દૂતીઓ હોય છે. १ वाणदीयाणी, २ चितारी, ३ नटिनी, ४ मणीआरण, ५ વાસી, દમ, ૭ ધોવળ, ૮ વોળ, ૨ સંન્યાસિની, १० पटवण, ११ पाडोषण, १२ याचकण, १३ दरजण, १४ सोनारण.
વાવિયાળી-પથા. તુજ પગમાં એ માટે ઉત્તમ જાવક મેં આખે આજે, રહ્યા રસિક સંકેતે, ચાલ ચતુર સ્ત્રી ઝટ મળવા કાજે.
લીધી ગતિ લલનાએ, એને કાંઈ ઉપાય નહીં થાય, એ છબિ અપૂર્વ એની, ચતુર ઘણું છું તેય ન ચિતરાય.
નટિર્ની-પથા. નેણ નચાવી નમણા, પરવશ કીધી પ્રમદાને રસિયા, જાણું કળા સરવ એ, ચાલો મળે ત્વરિત છે ઉર વસિયા.
મળવાર–ચથી. ચા ચુડી પહેરાવી, હમણાં હું આવી છું તમ પાસે, ચાલે ચતુર હવે ઝટ, અમદા પાસે નહી તે તક જાશે.
તાલી-થા. સમય સાચવી શાણું, ચાલો ઝટ લલનાનું સુખ લેવા;
નહી આવશે અડચણ, સારી રજની કરીશ સુખે સેવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
સનિરૂપણુ.
માહળા.
તુરત સુકાણી શાણા, પુષ્પમાલ મે પહેરાવી જ્યારે; આ ગતિ છે અમળાની, કા તયારી પધારવા પ્યારે.
ધોળયથા.
શ્વેત સાä તુજ સ્નેહે, ધેાઇ લાવી છું પહેર હવે પ્યારી ચાલ રાત ચાંદની છે, રસિયા રાહ જુએ છે ત્યાં તારી.
સંયોજન—યથા.
નાખે છે નિ:શાસા, પાન દઉં છુ યુવતીને જ્યારે, ચિત્ત ચારી આવ્યા છે, આપે। પાછું પધારી આ વાર. સભ્યાસિનીથયા.
ગુરૂને કસમ કહું છું, છુટી જાય છે મારા વૈરાગ; જુએ પધારી પ્યારા, દારાનાં દિલ તણા વિરહદાગ.
પટવાન્યા.
ગુથી હાર છડાએ, મનહર મખતૂલ ના દઈ આવી; પ્રમદા પાસ પધારી, ઢીંચા દરશ રસ લોંયા હૃદય લાવી.
વાડોરાન—યથા.
આપ આવો વહેલા, હું વનિતાને ખમર દઉં વાર્; વિષ્ણુ પુછેજ પરખો, એના ઘર સામુ છે ઘર મારૂં. ઢોહન—યથા.
ચાલે નિધડક ચંચલ, માનિનીને મળવા ઝટ ઘર મારે; નક્કી કરી આવી છું, ઢાલ ખજાવવા ગઈ હતી ત્યારે
તાનળ યથા.
દારાને દઇ આવી, કલિત કંચુકી નવિન સીવી હમણા; શંકા સર્વ શમાવી, લીયા અંકમાં આવી નર નમણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૧
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
તોનાર–ચશે. કંકણ કનkણ ઘડી, અમદાને પહેરાવ્યાં મેં હાલ; કર સ્પર્શતાં જણાશે, દેખાશે નહીં દ્રષ્ટિથી લાલ.
मिलन स्थान. નાયકનાયકોને મળવાના સ્થાન નીચે પ્રમાણે છે.
जमणवार, उत्सव, धावगृह, शून्यगृह, अंधारी रात्रि, ઉપવન, મામા, મિષ, સર્વીશ, અને રાણ.
जमणवाग्नुं मिलन-यथा. જમવા આવી યુવતી, નિજ રસિયાને ઘેર હર્ષ ધારી, મેડી જેવાને મિષ, મળી મુદેથી પ્રિયતમને પ્યારી.
ઉત્તવનું બિરુંન–પથ. ગઇ વિવાહમાં ગરી, નિજ દીયરના સર્વ સનેહીં સંગે, હતે રસિક પણ તેમાં, જાનીવાસે મળી રમી રગે.
ધાવણહનું મિસ્ટન-પથા. જુઓ રમે મુજ લાડલી, નથી જવાની ગઈ ઘણું રાત, રજાઈ ઓઢી રસધા, સુ સંગમાં પધારજે પ્રાત.
ન્યપ્રનું મિઠન-થા. જમાઈ ગ્રહ ગઈ જનની, ગયા બ્રાત ભાભી મેળામાંહી, એકલી ઘરમાં અબળા, મળ ત્વરાથી મનહર જઈ ત્યાંહી.
ચંધી રાત્રિનું મિસ્ટર-થથા, કાળી નિશિમાં કામા, જુવો ગતવા ગાય જાય આજ;
સંગે કેઈન સાથી, મનહર મળને કરે સિદ્ધ કાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૩પવનનું નિંઢને પથા. પુષ્પ વીણવા પ્રીતે, સખીઓ સંગે જશે આજ ધામા, જરૂર પડીને જૂદી, મળશે રહેજે છુપાઈ લતિકામાં.
भय मिषन मिलन-यथा. જળઘટ ભરતાં યુવતી, પગ સરકાવી જઈ પડી જળમાં દેડે દોડે કહેતાં, બાથ ભરી પ્યારે કાઢી પળમાં.
रोग मिषतुं मिलन-यथा. શિર દુઃખ્યાનું સ્થામા, કાઢી હાનું નખાવવા ઝાડ; જાવા લાગી જાહિર, રસિયા પાસે રાત અને દાડા.
दासी ग्रहनुं मिलन-यथा. ગઈ બેલાવવા બાળા, નિજ દાસીને ઘર કારજ સારૂ મળે તહાં મનમા, વિના પ્રયત્ન મિલન થયું ખારૂં.
ઉષ્મ, વર્ષ અને શીત કમાનુસાર બબ્બે માસમાં વિભક્ત થએલ વર્ષના ખંડેને તું કહે છે. એના છ ભેદ છે. ૨ વસંત, २ ग्रीष्म, ३ पावस, ४ शरद, ५ हेमंत, ६ शिशिर.
વસંત. ચૈત્ર અને વૈશાખ અથવા કુંભ અને મીનની સંક્રાતિને વાસન કહે છે.
યથા,
વિવિધ પુષ્પ વિકસાવતી, તરૂ ડોલાવતી ત્રિવિધિ પવન લાવી, ચાંદનીને ચમકાવતી, વ્હાલ વધારિણું વસંત ઋતુ આવી. આ વસંત ઋતુ માંહિ, કહે ન કેને ઉરે હર્ષ વ્યાપે,
કલરવ કરતી કેયલ, જમર કરી ગુંજારવ સુખ આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રવ્ય શાસ્ત્ર
સંગ લઈ શશિ નેહે, આગળ કીધી વસંત અભિરામ, રેગ જગતના હરવા, જણાય આવ્યે ધનવંતરિ કામ.
s. જયેષ્ટ અને આષાઢ અથવા મેષ અને વૃષની સંક્રાતિને પી g કહે છે.
યથા,
નલ ને સર સરિને, ત્યાગ કરી જળ નભમાંહી નાસે, જુલમ જોઈ ગ્રીષમને, દાદ માગવા જાયે રવિ પાસે, કે ભરે કોઈ ઠલવે, કઈ જુવતી જ છાંટે દેડી; જલકેલિ કામાની, નિરખી રહે છે નાથ નયન ચેડી. તપાવી તાપ પ્રચંડ, પ્રબલપવનની દ્રઢ ફાંસી ધારે. બળથી ખરે બપોરે, પકડી પ્રાણી માત્રને ગ્રીમ મારે.
શ્રાવણ અને ભાદ્રપદ અથવા મિથુન અને કર્કની સંક્રાન્તિને વસ તું કહે છે.
યથા,
ઈન્દ્રલેથી અધિકાં, જતુમહીં પાવસમાં સુખ પખું; સુરવર્ષે જેવી સુન્દર, વિહાર કરતી દિવ્ય ઋતુ દેખું. પુરાઈ પુષ્પસુગધે, મંદ મંદ ચાલથી ચાલી આવે, હૃદય લાગી પ્રઢાસમ, મનહરણ વરષા બહાલી આવે. અરૂણ ચીર તન ઓઢી, વિધ વિધ કરતી વિહાર નવ નારી; જાણે સુરની શ્યામા, આવી ધરાપર હરિત ધરા ભાળી.
આશ્વિન અને કાર્તિક અથવા સિંહ અને કન્યાની સંક્રાન્તિને જરા કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ,
યથા. ચંદ્રછત્ર શિરધારી, અનંગનો ઉપદેશ પામી પ્રીતે, કમલયંત્ર ધરી કરમાં, શરદ ભૂપ આ જગત બધું તે. ખંજનનયન નચાવી, ચંદ્ર વદનને ચાહે ચમકાવી, સર્વ પ્રાણીને છળતી, શરદ અસરા અવનિપર આવી. વારિ અમલ દિન શોભે, કમલ પ્રકાશે ખેદ સરવ ખાઈ નિશ શોભે વિષ્ણુ અષે મેહ પામતું હદય ચંદ્ર જોઈ.
હેનત. માર્ગશીર્ષ અને પિષ અથવા તુલા અને વૃશ્ચિકની સંક્રાન્તિને વાત તું કહે છે.
યથા. નિશિ દિન રવિ શશિ લાગે, હિમ સમાન શીતલ પામી શીત;
મુદચકેરને ચિત્તમાં, ચકલાકનાં ચિત્ત છે ભયભીત. હિમ હારીને હિમ્મત, ભૂમિ તજી નહિ જઈ શકે કાંઈ ધૂમ્ર અગ્નિ નહીં છોડે, શીત ડરેં રહે ભૂમિ પર છાઈ. શીતતણે સેનાપતિ, હિમ સમીરના તીર હાથ ધારી, કરાલ કેપે ચડયે, વિરહી વામાને નાખે મારી.
રિરિાર–યા. અશ્રુ વહે આંખેથી, અધિક સતાવે બેચેની આવી; તેય શિશિરમાં સવે, રાખે અનલઅંગીઠી સળગાવી. બેલે છે બત્રીશી, સાલ દુશાલા એ છે , ખાયે ગરમ મસાલા, શય્યા ન તજે સંગી કાયે. માન રહે નહિ કોઈનું, શિશિર દૂતી બનીં ઘણી રચે ઘાતક શિખવી આપે સહજે, સહુને સી સી સી કેરી વાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
૪
પવન, પવન છ પ્રકાર છે. શીતલ, મંદ, સુગંધિત, તીવ્ર, તત અને દુર્ગન્ધિત.
યથા. સરવરમાં કરી સ્નાન સહર્ષ, અભિનવ કમલ તણે કરૌં સાર્શ ચાલે હંસસદશ ધરી ધીર, શીતલ, મંદસુગંધિ સમીર.
તરુ થr, ઉંચાં અe થકી ગિરિશ્ચંગ, સ્નેહે શીતલતા લઈ સંગ; ડાલાવતે અમિત જલજાત, ચાલે સુખકર શીતલ વાત
મંથથા. રણિત જંગ ઘંટાવલિ થકી, દીપતે મધુદાને છકી, મંદ મંદ ચાલે ચાલતે, કુંજરતુલ્ય પવન મહાલતે.
મુખ્યત–પથા. ગુલાબ કુન્દ ચમેલી જાઈ, દેનામરૂવામાં લપટાઈ; કરવા સંગીનાં કાજ, આવે અનિલ સુગંધિ આજ.
તત્ર-યથા. ખેરી પત્ર વિખેરે શાખા, પાડે પૃથ્વી પર તરૂ આખાં, ઘન વિધુતને રાખે સંગ, પાવસપવન ધ્રુજાવે અંગ.
- તત-વ્યથા. તહખાનાને તંદુલ કરે, ખસખાનામાં અગ્નિ ભરે; તપાવતો જળથળ આકાશ, ગ્રીષ્મ પવન આપીને ત્રાસ.
કિંશુકને કચના તજી, શ્રેણિતને રહે છે શું છે?
પુષ્પ તજી મહાજાપર જાય, અરે પવન નહી કાં પસ્તાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
વન–યથા. શીતલ મંદ સમીર શુભ, શ્રવે પુષ્પ રસબુ; પરિમલ ગ્રહ પ્રેમે કરે, મનહર શબ્દમિલિન્દ. આમ તેમ ઉડતાં લવે, કોકિલ મેર ચકર, ભય તજી મૃગ ભાવું ફરે, ઉડતા શુક કરી શેર. વિવિધ વિટપના વૃદથી, વર લપટાઇ વેલિ,
નેહે શીતલ છાંયમાં, કપોત કરતાં કેલિ. નંદન વન કરતાં અધિક, ઉરે ભારે આનંદ; શ્યામ શ્યામ સુખેં તહાં, કીડા કરે અમંદ.
૩પવન-થા. ચંપક જાઈ ચમેલીને, કલિત કુન્દ મન્દાર; પારિજાતને સેવતી, માલતી મનહરનાર. હતિ ભૂમિ તૃણજાલથી, બહુ છૂટે જલયંત્ર; ભ્રમર અમિત ભાવું જપે, મહદ કામના મંત્ર. માધવી લતિકાથી લલિત, છાયા વિવિધ વિતાન; નહર તટે નિકુંજ બહ, દિયે પ્રેમનું દાન. વળી અશોકને આમ્ર પર, કેફિલ કરતી શેર; બકુલપરે શુક સારિકા, બેલે ચિત્તનાં ચેર. નારિકેલ નિનુ અમિત, કદંબને કચનાર; પંગ વૃક્ષ સેતુર અને, દ્રાક્ષ બદામ અનાર. સરસિજ વિકસ્યાં સુખદ બહ, સુન્દર સરસી માંહી; હંસ અને કારડ, કલરવ કરતાં ત્યાંહીં. ઈન્દ્રતણું ઉદ્યાનને, સર્વ ગર્વ દે ગાળ, રસિક રાધિકા સહ કરે, વિહાર ત્યાં વનમાળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
चन्द्र-यथा. સમી સાંજથી આવી, કટારી કરન બનાવે, પામી કુશાનુ કુસંગ, તીવ્ર તાપેથી તવે, સુધા ધામ ધરો નામ, કામ વિષ કરૂં કરે છે, અંગ કલંકથી યુક્ત, છતાં ત શંક ફરે છે. અરે ચંદ મતિમંદ કાં, લાજ લેશ ઉર ના ધરે, વધ કરતાં વિરહંતણે, દિલમાં લેશ નહી કરે.
વર્નન્યથા. તુરાજે સહ રાગ, વિમલતા જગમાં ધરવા, કર્યો ચંદ્રરજકને, હુકમ અંબર સિત કરવા; તરૂ તમામ ગિરિ ગહન, શ્વેત કરવા શુભ રીતે, મઢાવીયાં રજતથી, જાણું આલય અતિ પ્રીતે. ચિતહર ચારે તરફથી, અવનિ સહુ અવદાત બની, અદ્દભુત કેવી આ સમે, ચારૂ બિછાવી ચાંદની.
પુર-થથા.. કેન્દ્ર અને મદાર, હાર મુજ હામ હરાવે; પારિજાતનાં પુષ્પ, તીવ્ર અગ્નિ સમ તા. જાઈ ચમેલીતણુ, ગુઅ૭ જાણું અંગારા, સન જુહીની માલ, કરે નિત્ય સુખને ન્યારાં, સેવતી જળ સીંચે છતાં, ઉર અગ્નિ સળગે અતિ, આ પુષ્પો પીડા કરે, પાસ નથી પ્યારે પતિ.
પuથા . કયા વને પલાશ, ભીડ જમરોની ભારી, દેખી બનું દિવાન, પ્રમિત થાયે મતિ મારી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
રમનિરૂપણ
ગયું જ્ઞાન ઉર ત્યાગી, હાય દુ:ખડે હદ વાળી, આ પરાગ યુત પવન, નાથ વિણ નાખે બાળી.
आलम्बन विभाव. જેના આશયથી રસની સ્થિતિ થાય એને ગાયનામિાંવ કહે છે. એ આલંબન નાયકા અને નાયક છે. તેમાં નાયકા મન્મથના બળને વિશેષ આધીન હોવાથી પ્રથમ તેનું વર્ણન કરવામાં આવે છે.
. જે સ્ત્રીના નિરક્ષણ માત્રથી પુરૂષના હદયમાં પ્રીતિ ઉત્પન્ન થાય તેને નીચ કહે છે
शिखनखवर्णन-यथा. અલકારે અલિ વૃન્દ, અર્ધ શશિ વા ભાલપર, ભૂપર વારું ધનુષ, દ્રગે વારિજદલ સુન્દર નાસા ઉપર કીર, કપોલેં વારૂં મુકુરવર, બિમ્બ અધર પર વાણું, દંતપર દારિમ દુઃખહર. ચિબુકપરું ફલ આમ્ર, કંઠપર કંબું વીરું, ભુજપર વારૂં મૃણાલ, કુપર કેક ઉતારું; ત્રિલિપરે તરંગ, નાભિ અલિ નિતમ્બપર નગ, વાડું રંભના સ્થંભ, જંઘપર સહુ જોતાં જગ. મનિષંગ પડીએ, વારું રવિ ઉભય ગુલ્ફપર, દારિમકલિ એડીએ, વાર્ફ મણિ પદ નખ ઉપર આંગળીઓ પર વાણું, સુધાકર કિરણો સાથે, વાણં મખમલ લાલ, બાલના પદતલ માથે.
sણત-થા, ગરીતુલ્ય અનુપમ, મનહરણું કમલા સરખી પરખી,
સરસ્વતી સમ જાણું, વર્ણન કરતાં સુકવિ હદય હરખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૮
કાવ્યા.
સુખશિશ જોઈ ચકારા, તનપાણી નિરખી મુદ્દથી મીન, પદ્મપંકજને નિરખી, ભ્રમરતણાં દ્રગ થાયે રસલીન. શિવ તનમાં રહો ગિરિજા, કમલા રાજે શ્રીહરિના મનમાં; હ્રદય હરણ કરી તુ તા, રાજે રામા હિરના તનમનમાં. રત્ન ચતુર્દશ કાઢયાં, સિન્ધુ વલેાવી સુરાએ ખાંધ કટિ મૈયાસિન્ધુ મથીને, વેધાએ એકજ તુજને પ્રગટી.
ઉપર બતાવેલ નાયકા જાતિથી ચાર પ્રકારની છે.
•
૨ દ્મિની, ૨ ચિત્રની, રૂ રાવની, ૪ સ્તની પ્રકૃત્યાનુસાર ત્રણ પ્રકારની છે. ? પુત્તમા, ૨ મધ્યમા, ૐ ગમા, ધર્માનુસાર ત્રણ પ્રકારની છે. ? સ્વીયા, ર્ વરીયા, ૨ સા માન્યા. વચક્રમાનુસાર ત્રણ પ્રકારની છે. ૧ મુન્ના, ૨ મા ૨ ૌઢા. અનાનુસાર આઠ પ્રકારની છે. કોજિતતિયા, ૨ દિતા, ૨ જૂલ્ફાન્તરિતા, ૪ વિન્ગા, ૧૩ૠવિતા, ક્ વાસઋણના, ૭ સ્વાધીનતિન્ના, ૮ મિસાન્નિા,
पद्मिनी
કમળ સમાન ટીમળ અને ચંપકપુષ્પના રંગ સમાન અગમાળી, ચક્તિ મૃગલીનાં નેત્ર સમાન દ્રવાળી, શ્રીલની શેભા હરણ કરનાર ઉદ્દેાજત્રાળી, તિલનાં પુષ્પ સમાન નાસિકાવાળી, લીલાયુક્ત મંદ ગતિવાળી, લલિત ત્રિવલિાળી, લાંબા અને કાળા કેશવાળી, હુંસ સમાન વાણીવાળી, અત્યંત મૃદુતાવાળી, રાત્રિ-દિન પવિત્ર રહેવાવાળી, અત્યંત લાજવાળી, અલ્પ લેાજન કરવાવાળી, શ્વેત પુષ્પ જેવાં વસ્ત્ર ધારણ કરવાવાળી, દેવ ગુરૂની ભક્તિ રાખવા વાળી, મેાતીનાં ભૂષગુ ધારણુ કરવાવાળી, સહેજ સુવાસ યુક્ત અંગ વાળી, ઉત્તમ વસ્તુ ઉપર પ્રેમ રાખવાવાળી અને ૫ રતિઈચ્છાવાળી સ્ત્રીને વંશની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણું.
થા.
તન સુગંધમય શાલે, સલજ નયન મન શુચિ ગ્રડેલ નીતિ; સુવર્ણ વણી શ્યામા, જગ શેાભાને લીધી તે જીતી. સુવર્ણ સાથ સુગંધિ, શ્યામા તારા શરીરમાં સે; પતિ દ્રગ ષપદ સ્નેહે, જેને જોઇ ક્ષણ ક્ષણમાં લેાલે,
ચિત્રની.
૯
સુદર ગતિવાળી, સમાન અને પાતળા અંગવાળી, ઉન્નત ઉરેજવાળી, વિશાલ જઘનવાળી, ઉત્તમ અધરવાળી, ૨ કખુસમાન કંઢવાળી, ચકેાર સમાન સ્વરઞાની, ચચલ પ્રકૃતિ અને ચપલ દ્રષ્ટિવાળી, નૃત્ય ગીતમાં પ્રેમ રાખવાવાળી, પતિના ચિત્રને હર વખત જોવાવાળી, રક્તાણુના અલકર અને રક્ત વસ્ત્ર ધારણ કરવાવાળી, અને બાહ્ય રતિ ઉપર પ્રોતિ રાખવાવાળી સ્ત્રીને ચિત્રની કહે છે.
યા.
સુખી રહે છે શાણી, પતિનું ચિત્ર વિલેાકી નિજ ચિત્તે; નાચે વાદ્ય વજાવે, ગૃડ ગજાવતી ગારી શુમ ગીતે. અધિક ન નિરખે પતિને, ચિત્ર વિલેાકે ચાહે ચિત્ત લાવી; ચકિત ચિત્તમાં બનતી, નજર પડે પ્રિય પક્ષી જો આવી.
મ
શાવી,
પુષ્ટ અધરવાળી, રકત પંકજ સમાન નેત્રવાળી, કઠિણુ ઉરાજવાળી, લાંખા કઠવાળી, લીલાં વસ્ત્ર ધારણ કરવાવાળી, મ્હોટા શરીરવાળી, વિશેષ કાપ કરવાવાળી, સુરત સમય પતિને નખક્ષત ફરવાવાળી, મલિન ચિત્તવાળી, અત્યંત ઇર્ષાવાળી, રાસભ સમાન પુષ્ટ અવાજવાળી અને કટુભાષણી સ્ત્રીને વિની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૩૦
શશી.
યથા. મન મલિન તન દીરઘ, કઠિણ હદય નિત નીલવસન ધારે સુરતિસમય પતિને તન, અતિ આતુર બની નખના શત મારે, પતિઉર નખ ક્ષત નિરખી, સકેપ પ્રકટી હદયે સહેડ; નાખું ખેર્દીને ચાહે, જાણે કરવા પતિનું ઉરગેડ.
हस्तिनी ઉંચી અને અલલિત અંગવાળી, સ્થૂલ અને વાંકી અંગુલીઓવાળી, કંકા કંઠવાળી, પુષ્ટ અને ન્હાના ચરણવાળી, કોધથી ભરેલાં રત નયનવાળી, લાંબા અધરવાળી, થાડા ભૂરા અને ન્હાના વાળવાળી, ઉષ્ણુ અને કટુ, તિક્ત તથા કષાય ભેજન જમવાવાળી, હસ્તિ - માન શબ્દ ઉચ્ચારવાવાળી, ન્હાના ઉરેજવાળી, ચંચલ ચિત્તવાળી અને પ્રવેદમાં ગજમદના ગંધ સમાન ગંધવાળી સ્ત્રીને સિની કહે છે.
થયા. અતિ વિષયૅ અકળાતી, મદનનાવ યવનમદથી માતી; સખી સંગ ગજગામિની, જતા યુવકને વિલેકતી જાતી.
રતિ રસી પુરૂષના સગપ્રસંગને તતિ કહે છે. એના બે ભેદ છે. જેન તિ, ૨ ભાષ્યના પતિ.
બાહ્ય રતિના બે ભેદ છે. ૨૪ તિ, ૨ પ સિ. અનિ. મેષ દ્રષ્ટિથી રતિયુક્ત જેવાને વસિ કહે છે. સપર્શ રતિના સાત લે છે. વરા, ૨ માન, ૩ વાળ, ૪ નવલા, ५ दंतक्षत, ६ आलिंगन, ७ चुंबन.
આભ્યન્તર રતિના બે ભેદ છે. સબતિ, ૨વિક જિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
પશિનીનાયકા અને પાંચાલનાયક, ચિત્રનીનાયકા અને દત્તનાયક, શંખિની નાયકા અને કુમાર નાયક, હરિની નાયકા અને ભદ્ર નાયકના સંગ પ્રસંગને જ પતિ કહે છે.
પશ્ચિની નાયકા અને દત્ત નાયક, ચિત્રની નાયકા અને પાંચાલ નાયક, શંખિની નાયકા અને ભદ્ર નાયક, હસ્તિની નાયકા અને કુચમાર નાયકના રતિ પ્રસંગને વિષમ પતિ કહે છે.
૩માં, પ્રિયતમ અહિતકારી હોવા છતાં પણ હિતકારિણી અને વાજપા કહે છે.
યથા. ભા કર ભેગી કે બનાવે હવે યેગી તમે, પીઠા આ વિગતણી સહન થતી નથી; વિનતિ અમારી આ કહેજે જઈ કૃષ્ણજીને, આપ વિણું એક ક્ષણ સુખથી જતી નથી.
ધ્યાન ધરી રહી નિરંતર હરિનું છતાં, દુખીયાં ને દશ-વ્યાસ છિપતી નથી; ઉદ્ધવ વિશેષ આથી કેવાને અશક્ત અમે,
જવા ઉપાય અન્ય હિમ્મત રતિ નથી.
યથા.
'
નહિ દેખે પતિ તર્ગ, પ્રિયા પ્રેમને જે, મુખમયંક પતિનું થતાં, નારી નયનચકેર. ચદપિ જમર રસને ગ્રહે, બહુ પુણેને પામી, તદપિ માલતીનું હદય, ખાસ ન નિરખે ખામી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૩૨
કાવ્યા,
मध्यमा, પ્રિયતમના હિતાહિતકારી થવાથી હિતાહિતકારિણું બનવાવાળી સ્ત્રીને મધ્યમાં કહે છે.
યથા.
સ્વપ્નમાં વિલોકયું શ્યામે કાંઈ અપરાધ કર્યો, ઝબકીને જાગી શંકા ભયને ભરી ગઈ મોતી જેવાં વચ્છ બિન્દુ અશ્રુઓનાં આંખથકી, ખાસ લાગ્યાં ખરવાં વિવેક વિસરી ગઈ. કાન સુધી ખેંચી પંચબાણે માથું બાણ તેથી, માન કરી બેઠી ચિન્તા કામણ કરી ગઈ; • પ્યા આવ્યા પાસ ત્યારે કાંઈક ઉદાસી ટળી; કસમ સુણીને કમાન ઉતરી ગઈ.
યથા,
પતિ સન્મુખથી સન્મુખ, વિમુખ થતાં પતિ વિમુખ બની જાય હું પ્રતિબિમ્બ ગ્રહવામાં, દારા દર૫ણ જેવી દેખાય. વિના સ્નેહ લખાઈ, સ્નેહ પામતાં ચારૂ ચિકણાઈ, કચના જેવી કામા, દુનિયામાં તુજ રીતિ દરશાઈ.
પ્રિયતમના હિતકારી હોવા છતાં અહિતકારિણી સ્ત્રીને પણ કહે છે,
થયા. ડરતે દાડી રહે નાથ નિજની નારીથી,
એક પતિવ્રત પાળી, પ્રેમ રાખે પ્યારીથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ. સત્યવાદને સાધુ, વળી સજજનતા સારી, તે પણ તેની સાથે, રમે નહીં હાલ વધારી; કરે ખુશામદ ખંતથી, નિત્ય નિત્ય નારીતણું, તેપણ કરતી ક્રોધ અતિ, ભાવ તજી પ્યારાભણું.
યથા. જેમ તેમ પતિ પ્રીતેં, ગર્વ તજી ગેરીના ગુણ ગાય, તેમ તેમ અતિ તંતે, માન વધારી માનિની મરડાય. વિના ગુલે વામાના, યદપિ માન તજી પગે પડે લાલ, તદપિ માનસિધુમાં, જતી ડૂબતી બહુ બળથી બાલ.
શ્વવરાણા, પિતાના પતિ સાથેજ અનુરાગ રાખનારી સ્ત્રીને જવા કહે છે.
યથા. ક્યાં સુધી આ પ્યારાં ચક્ષુઓને તલસાવું સખી, કયાં સુધી તપું હું વિરહનલના તાપથી, એક ક્ષણ ચેન નથી પડતું અરેરે મને, કયાં સુધી હું કષ્ટ પામું કલેજાના કાપથી, આવે છે વિચાર મારા મનમાં હવે તો એવા, બોલાવ્યા વિનાની જાઉં શોક્ય ગૃહે આપથી; પામતાં દરશ પ્રાણ પ્યારાના હરષ પામું, ભલેં ઘટે માન છે છપાઉં દાસી છાપથી.
યથા. સખી ગણી રાખે સંગે, લાજ અને કુલરીતિને લલના નિજ પ્રિયતમની પ્રીતિ, પ્રાણ સમાન ગણી તજતી પલ ના. ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
નંગ જડેલી ચેકી, કંઠમાલમાં કદી નથી ધરતી; રખે છાંય પહો જાયે, અન્ય પુરૂષની એથી દિલ કરતી.
મુ . કામ ચેષ્ટારહિત અંકુરિત થવનાને પુષ્પાં કહે છે. એ મુગ્ધાના બે ભેદ છે. ૨ ચત્તાતથૌવના. ૨ જ્ઞાતવના,
યથા. મુખમાં મનહર સુહાસ્યને પ્રકાશ થયે, આંખમાંહિ આવી કીધે હાર્લે વકતાએં વાસ; અધ ખુલ્લાં વચને વદે છે દિલે રાખી ડર, મંદતા ગતિમાં મળી તનમાં વધારે ત્રાસ ઉછળવા લાગી અંગેઅંગમાં પ્રસિદ્ધ પ્રભા, સહિત સુરંગ ક્રીડા કરતી સદા સુવાસ; ચંદ્રમુખી કેરા ચારૂ તનમાં નવિન યુવા, વધતી વિલેકું જેમ ફુદીને સુધાનિવાસ.
अज्ञातयौवना. જે મુગ્ધાને પોતાના વનનું જ્ઞાન નથી તેને ગતિૌવના
થથા,
કાંઈ પણ કર્યા વિના આપથી અરેરે આજ, કહા થાય કેશ મારા ચીકણા ને કાળો કેમ? વારવાર મારૂં કેમ વદન વિલેકે શેકથ, ઉડે જાણે અંગમાં સુવાસના કુહારા કેમ? બંધ લાગી જામવા, નિતંબ લાગ્યા પુષ્ટ થવા,
લંક ઘટે રેજ હરિ દર્શ લાગે પ્યારો કેમ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૩૫
શું થાય છે રેગ મને સહ સમજાવ સખી, દ્રષ્ટિ બની અસ્થિર નયન વધે માર કેમ?
જે મુગ્ધાને પોતાના વનનું જ્ઞાન છે તેને જ્ઞાતવના કહે છે. એના બે ભેદ છે. ? ના , ૨ વિશા નોવા
યથા. બાલ્યતણું અજ્ઞાન, દૂર લાગ્યું છે વસવા, શાણું બની સખી સંગ, લાગી તેથી હસવા; પગે મંદ ગતિ ગ્રહી, ચપલના લાગી ખસવા, દ્રષ્ટિ વક બની રહી, ઉરે લાગિયાં ઉફસવા લલિત નિરખવા લાલને, આતુર આંખે લાગતી, અબળાને અંગે અમળ, તિયુવાની જાગતી.
લાજ અને ભયની અધિકતાથી જે પતિસંગની ઈચ્છા નથી કરતી તેને નવોઢા કહે છે.
યથા નેહ સહિત નારીને, નાથની સંગ મિલાવા, સખીઓ મળીને સર્વ, લાગી એ વાત ચલાવા; સુણી પીળી પડી ગઈ, આવતે નાથ વિલેકી, ભાગી છુપી ભુવનમાં, ચિત્તમાં અધિકી ચેકી; પતિએં કર પકડયે સદા, કંપ વેદમય દેહથી, ભાગી છૂટી ભામિની, જેમ વીજળી મેહથી.
યથા. સખી કહે ભૂષણ સજ, છતાં સજે નહિ શૃંગાર વામ; સંકોચાતી કરતી, મનમાં આતી નાથતણું નામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર.
પતિને વેષે સખાને, આવતી જોઇ ભય ધારીભાગી; પન્નગીપેઠે પ્રમદા, અન્ય સખીનાઉરમાં જઇ લાગા.
विश्रब्धनवोढा.
જે નવાઢાના પતિ ઉપર કિચિત્ અનુરાગ અને વિશ્વાસ થાય છે તેને વિષનવોઢા કહે છે.
૨૩૬
મા
ઝાંઝરના ઝણકાર, થશે ક’કણુ ખણુકારા; પાસે સૂતી સખી, જાગી જાશે પતિ મારા; ઉઠી સવારે સ, મશ્કરી કરશે મારી, અધઘડી છેડા લાલ, ધ્યાનમાં વિનતિ ધારી; ક્રીડા કરવાને હજી, આ રજની આબાદ છે, કરી ઉતાવળ આવડી, આ તે શે। ઉન્માદ છે.
થયા.
યલ અળેથી પતિએ, નવિન નારી લીધી આલિંગનમાં, ઓષધ બળથી પારદ, જેમ રહે છે સ્થિર થઇ અગ્નિમાં. સમ ખાયે જવ સ્વામી, આવે ત્યારે આગળ શરમાતી; સુરતિવાત હિમવાતે, મિલિન પેઠે કામા કરમાતી.
કોઇ એક કવિ મુગ્ધાના ભેક નીચે પ્રમાણે માને છે.
१ अंकुरितयौवना, २ शैशवयौवना, ३ नवपौवना, ૪ અજ્ઞાતયૌવના, ૧ જ્ઞાતોવના, ૬ નગરંગા, ૭ અનિતિतकामा, ८ त्रितिकामा, ९ नवलवधू, १० नवोढा, ११ विश्रब्धनवोढ १२ लज्जाआसक्तरतिकोविदा.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ,
ર૩૭ अंकुरितयौवना. જે મુગ્ધાના શરીરમાં વનને અંકુર પ્રગટ થવા લાગે છે તેને ગતિથૌવના કહે છે.
યથા વાવેલું વિધિકૃષિવલે, બીજ તરૂણતા જેહ, સમય પાર્ટી સખશરીરમાં થયું અંકુરિત એહ,
शैशवयौवना. જે મુગ્ધાના શરીરમાં શૈશવ અને વન અભેદપણે રહેલું હેય તેને રાવ ચૌવના કહે છે.
યથા.
સુંદરની શિશુતામાં, યુવાપ્રવેશ જણાય થયો એમ, મીન રાશિના રવિમાં, તુલ્ય દિવસ રજની થાયે જેમ.
नवयौवना. જે મુગ્ધાના શરીરમાં વનની કળા શુદિના ચંદ્ર પેઠે વધતી જાય તેને નાથવના કહે છે.
યથા,
નિત્ય કુચે રહે વધતાં, ખાસ કરી કટિ ક્ષીણ થતી જાય, વધઘટ નિરખી નયને, અમિત અચંબે ગેરી ગભરાય.
અજ્ઞાતવના-થથા.
દેડ જઈ કહે દારા, આજ કાલથી મને ન સુખ શાતા;
જે મુજ છાતી ઉપર, નવિન વ્યાધિઓં વાસ કર્યો માતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮
કાવ્યાસ.
જ્ઞાનચાવના—યથા.
નિજ વખાણુ સખી સુખથી, સાંભળતાં હસી લલના લજવાય; જેમ કમલને કોણે, ભ્રમર શબ્દ કરી બંધ રહી જાય.
नवल अनंगा.
જે મુગ્ધાના શરીરમાં નવાજ અનંગના પ્રવેશ થવા લાગ્યા છે તેને નવહ અનંના કહે છે.
યથા.
ગણે ન મર ચાક્ષુકને, પડેલ લજ “ગું પ્’ધન પાય; દારાના દ્રગ યસમ, જરાક ઠેકી અ ધ રહી જાય.
अविदितकामा.
જે મુગ્ધાને કામ પ્રગટયાની ખબર નથી પડતી તેને
આવિત્તિામા કહે છે.
યથા.
ઉપજી વ્યાધિ એવી, હાય વિસરીયુ સČતર્ હેત; ચાર દિવસથી ચાંદની, મારાચિત્તનું હરણ કરે ચેત.
विदितकामा.
જે મુગ્ધાને પેાતાને પ્રગટ થએલા કામની ખબર પડે છે . તેને વિત્તિામા કહે છે.
યથા.
રમતાં ઢીંગલી કેરાં, લગ્ન ઢીંગલા સંગ કરી દીધાં; મિલાવી એને સુદથી, નિરખી નયન નિજ સકુચત કીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૩૮
नवलवधू. જે મુગ્ધાને નવિન વધુપણ પ્રાપ્ત થએલું છે તેને નવવધૂ
થયા.
ચકર બનિયાં પતિદ્રગ, શોમુખ નિશિમાંહિ કમલ થાયે, સ્થામામુખશશિ જોઈ, ગુરૂજન સાગરતુલ્ય છલી જાયે.
નવોઢા–વથા પતિઅંકેથી છૂટી, સશક ભાગી રહ ન પ્રત્યે હાથ; વ્યર્થ ગ શ્રમ સર્વે, રહે મસળતે હાથ ઉભય નાથ.
દિવ્યરવોલા-ચા,
જંધ જંઘથી જેડી, ઢાંક્યાં કુચ કરથી પકડી રસના પિંડિથી પિડિ મિલાવી, હસે તેય થાયે પતિને વશ ના.
लज्जाआसक्तरतिकोविदा. જે મુગ્ધા પ્રીતિને સમજવામાં ચતુર હોય છતાં લાજમાં આસક્ત બની પ્રકાશ નહી કરી શકે તેને કાગાસતિ જોરિલા કહે છે,
યથા. નાથે નિજમણી જેવા, વિનયી મુજને હચે ધારી;
નિરખી શકી નહીં તે, પ્રિય પતિસુખ હું લજજાની મારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
मुग्धानुं शयन-यथा. પતિ ડરથી નિશિજાગી, સુતી શ્યામા મુખે ધરી હાથ સવારમાં શશિઅરિને પકડે જયમ દ્વય કમળો મળી સાથ.
मुग्धानो सुरतारंभ-यथा. ભાગતી ગ્રહીં ભામાને, ઉરમાં ચાંપી શ્યામે સુખ સાથે, જેમ ઠેકતી ચપળા, મુદે મેઘ ધારી લે નિજ બાથે.
मुग्धानी सुरति-यथा. રતિ કીડામાં કામા, કરતી જેર જરાય ન સ્થિર થાય; વ્યાધે ગ્રહેલ હરિણી, જેમ છૂટવા ઉરમાં અકળાય.
मुग्धानो सुरतांत--यया. આમ ને મસળે કેઈ, દૂર કરીને દયા હદયમાંથી; ચારૂં પુષ્પને ચળી, કહે સુગંધિ લેવાના કયાંથી.
કુવાનું માન-થથા. મુગ્ધા ભરાઈ માને, પતિને પત્રિકુચ ગ્રહતે પછી, દેડી પતિ દારાને, ઉરે લગાવે રીસાયેલી લેખી.
મધ્યા, -
જે નાયકાની અવસ્થામાં લાજ અને મદનની સમાનતા હોય તેને ક્યા કહે છે. આ અવસ્થા ઘણીજ સૂક્ષમ અને અચિરસ્થાયી હોય છે. મધ્યા અને મુગ્ધાના ભેદ કેવળ સ્વકીયામાં માનવામાં આવ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
યથા. મદન કહે પતિ નિરખ, લાજ કહે નિરખ નહી પતિ; લાજ કહે રહે દૂર, મદન દે મળવાની મતિ. પકડે રતિને લાજ, મદન છુટી કરતે રતિ; . નથી કળાતી કાઈ, બાજને મદનત ગતિ, આપ કદી નહીં આણશે, લાલ અભાવે એ ભણી, બની બિચારી બાલ એ, શિય્યત દ્રય રાજા તણું.
યથા. રમણનું મન જરીએ, લાજ મદનને પામે નહિ અંત; ઉભય તરફ ખેંચાયે, જેમ દુઃખી ય નારીને કંત. આમ તેમ ધય ઉભાં, વચમાં રાખીને અમદા યારી, લાજ મદનની મધ્યે, તુલાશુચિકાસણી ગતિ ધારી.
મધ્યાના કેટલાએક કવિએ ચાર ભેદ બતાવે છે. રાજા યૌવન, ૨૩mતમન્ના, રે રમવાના, ૪ યુતિવિરિત્ર,
उन्नतयौवना. જે માને ઉન્નતવન પ્રાપ્ત થયું હોય તેને ઉજતવિના
હત લખેલો વિધિઓં, સનેહ ધરી સોગ એક સંગ નારીશ્વર કુચ ચઢીયાં, પતિઉર ચઢીયે અનંગને રંગ.
उन्नतमदना. જે માને લાજથી મદન વિશેષ હોય તેને ઉતાવના કહે છે
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
અર
કાગ્યશજ.
યથા,
નારીતણા નયનમાં, લાજ કામ એ રીતે દરશાય; નેહ સલિલમાં જેવું, ઢાંકી જળને ઉપર તરા જાય.
प्रगल्भवचना. જે મધ્યા રીંસ કરી પતિને પ્રગલ્ય વચનથી અટકાવે તેને મહમવવનાં કહે છે.
યથા. આ અવિવેકી કારજ, નાથ આપનું મને રૂચે નાહી બહુ પુષ્પના મધુપને, સ્થાન હોય છે હાય હૃદયમાંહી.
सुरतिविचित्रा. જે મધ્યા વિચિત્ર પ્રકારથી કામક્રીડા કરી જાણે તેને કુત્તાવિત્રા કહે છે.
યથા. ક્ષણ કરતી રતિ ક્રીડા, ક્ષણ વિપરીત રચી પ્રગટે કામ; તૂટે હાર છૂટે કચ, કરકંકણધ્વનિ થાયે અભિરામ.
કેટલાએક કવિઓ મધ્યાને લઘુલજા નામને પાંચમે ભેદ બતાવે છે.
જે મધ્યામાં લાજને માત્ર અંશજ રહી ગયે હોય તેને દુદાધ્યા કહે છે,
યથા,
લજા રાખી પાછળ, આગળ કરી પતિપ્રીતિ મનમાની નિજ અપમાને લજજા, કરે તયારી રીસાઈ જાવાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
ર૪૩ मध्यानो सुरतारंभ-यण. રતિઆરંભ નિહાળી, બાહુ છોડાવી રસ ઉરે ધરતી, હગ નાસા અધ, પતિ મન હરવા કોટિ ભાવ કરતી.
મધ્યાની પુતિન્યથા. લાજમદનમય લલના, હાલે રમી વિપરીત રતિ થાકી; હાંકે સારથ રથને, ઉભય લીંટીઓ પરે જેમ તાકી.
નાનો કરતાં-ચયા. વિખાયેલાં ભૂષણને, સજ્યા વિના બેઠી રહી પરિય કે, રીસેં પતિતન નિરખે, નારી વારંવાર નયન વાંકે.
પ્રૌઢા. સંપૂર્ણ કામકલાદિ સંપન્ન નાયકને નૈહા કહે છે. એના બે ભેદ છે. જે રીતતા, ૨ વાર મોહિત, માનભેદાનુસાર પ્રઢા તેમજ મધ્યાના ત્રણ ભેદ છે. ૨ ચતુરતાવિત, ૨ વા . गर्विता, ३ मानवती.
યા. મંજુકુંજ ગ્રહમાંહિ, વિવિધ વિપરીત રતિ રચી હરિ, મત્ત મધુપ મધુ ગ્રહી, કરે ગુંજારવ ફરી ફરી, કેકિલ કીર કપત, તણા રવથી દિલ લેજે, શ્યામની છાતી પરે, ક્ષામ કટિવાળી શોભે, જાણે હરિ નાભિથી, અવર નલિનિ ઉત્પન્ન કરી, નિજ સમ અવર થશે ગણી, વિધિ નિરખે દ્રગ કોધ ભરી.
યથા. લાજ અને ડરના દિન, હવે ગયા વતી મારા બાઈ;
પલભર પણ યારાને, આંખથી અળગો કરું નહીં કયાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૪૪
કાવ્યશાસ્ત્ર,
વનરવિ દરશાણે, વનિતાને વૃષ રાશિમાં જ્યારે, પ્રતિ દિવસે સ્મર તપ, લાજ શીત ભયથી ભાગી ત્યાર.
रतिप्रीता. રતિથી અતિ પ્રીતિવાળી અને પતિ સાથે એકમેક થઈ જનાર પ્રૌઢાને પરિણીતા કહે છે.
થા. કુર્કટને કરૂં કેદ, સમય ક્રીડાને સાંધી, સર્વ વાયસો તણું, મુખે લઉં બળથી બાંધી. મેના પોપટતણે, પાંજરે પડદા નાખું; દિપકમાં ભરી નેહ, પ્રકાશિત પૂરણ રાખું; ઉંઘ અરૂણની આંખમાં, ઘણું વિશ્વ પતિ ઘાલજો; માંડ માંડ પતિને મળી, ચંદ મંદ તું ચાલજે,
યથા. અધરપાનથી પ્રિયતમ, ભૂખ યાસ ભા ભૂલી જાય, ઉપ પિયૂષ ન ચાખે, ખાંતે મિસરી દારિમ નહીં ખાય. લાલ રંગથી રામા, રહો રંગાઇ ચિત્ત ન કાંઇ લેજે, સદા સુહાગિણુંકેરા, કલિત કુસુમ સમ ગૃહદામિની શોભે.
, સાવલmહતા. જે પ્રેઢા રતિક્રીડાના આનંદમાં સંમોહિત બની જાય તેને રાવાહિતા કહે છે.
યથા, કુન્દનવેલિ જાણી, લવંગ વિટ૫ સાર્થે મળી; ચંદ્ર ચન્દ્રિકા જાણી, ભાવથી કલંકમાં ભળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ્.
જાણે રતિ મરસંગ, વિટાણી વ્હાલ વધારી; જાણે દામિની મળી, મેઘથી ચમકે ભારી, અગ્નિવાળા ધૂમ્રથી, મળી ચાંદની ધ્રાંત માઁી. કેલિ સમય ત્યમ કામિની, શ્યામઅંગ લપટાઈ રહે.
યથા
પતિએ’ ગ્રહેતાં માહુ, તજી સ્થિરતા સ્ત્રી થરથરવા લાગી; ભાગી દ્વેગથી લજ્જા, હૃદયથકી સુધિ તુરત ગઈ ભાગી. પતિઆલિંગન પામી, મેહુઉંઘથી જાગૃતિ વિસરાવી; નખદતાના ક્ષતથી, સવારમાં શ્યામાને સુધિ આવી.
અન્ય કોઇ કવિ પ્રૌઢાના એ ભેદ ઊપરાંત ખીજા ચાર ભેદ ખતાવે છે. ઠૂમૌવના, ૨ મનમમારી, ફ્ષ ? પ્રતિષ્ઠા, ૩ તિક્રોવિવા. આનાં લક્ષણેા નામમાંજ છે.
સમયૌવના-થયા.
ગજગામિની તુજ ગતિને, નિરખી અમિત હર્ષિત બનતી હાલ; કુચકુલાથી કામિની, લલચાવી વશ કરી લીધે લાલ,
અનામતમાતી-ન્યથા.
કુચ લગાવ પતિ હૃદયે, આળસ ખાધી મુદ્દે અંગ મરડી, સ્તન પકડમાં જવ પતિએ, મદ હુસીને કરી નજર કરડી, જન્મ તાન્યથા.
ધન્ય સ્વરૂપ ને સુમતિ, ભવ્ય સરસ પ્રિયતમને ભાવે તુ; દારા ગુરૂજન દુર્જન, ઇશ સદૃશગોં શીશ નમાવે તુ.
રતિષ્ઠોવિતા-થથા.
૪૫
રતિ સ્વરૂપ ધોં જન્મે, ભણે ભારતી પાસે ભાવ ધરી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
તેય સુરતિગુણ તારે, શ્યામા કેઈ શકે ન પ્રાપ્ત કરી.
ढानो सुरतारंभ-यथा. કર ગ્રહતાં કરી સી વી, કુચ ગ્રહનાં કરી વક દ્રષ્ટિવામે, રામા રતિક્રીડામાં, નિજ રસિયાને અતિ રૂચિ ઉપજાવે.
- ગૌઢાની કુતિયથા. આલિંગનને ચુંબન, કેક કળાથી ધારી નેહ સજે, દંપતી રતિ રસ લેતાં, તૃપ્ત ન થાયે શ્રમને નહીં સમજે.
प्रौढानो सुरतांत यथा. ધર્યા હતાં જે ભૂષણ, તે સખી ઉપજાવાને રસરંગ; એને અધિક બગાડે, વેદ બુન્દ વળને તારે અંગ.
કઈ કવિ પતિદુ:ખિતા નામને ભેદ બતાવે છે. એમાં પ્રસિદ્ધ રસાભાસ જણાય છે પણ વખતે મુગ્ધા અને કુલટામાં એ ગુણો હેય છે ખરા. પતિદુઃખિતાના ત્રણ ભેદ છે. મૂઢતિવિતા २ बालपतिदुःखिता, ३ वृद्धपतिदुःखिता.
મૂત્રપતિવ્રતા–યથા. મિણ અને રસભર અતિ, ફલ સાલનું ભવ્ય જણાયે છે; કાંઈક કાચાઈથી, પ્રકટ મને પતિ કઠણ જણાય છે.
વાસ્ત્રપતિવ્રુવિતાવવા. બાલક પતિના ભુજને, નિજ સ્તન પર રાખે છે નારી, જાણે શશિ શિવ પૂજે, કમલ પંપથી દ્રઢ સ્મર ભથ ધારી.
દ્રપતિ સુવિતા- યથા. અતિ અકળાયે મરથી, વૃદ્ધ નાથને ઢગ જોતાંવેંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ. શ્વેત કેશ અવિલોકી, શ્યામાનું બની જાય શરીર જેત.
ધરા. અન્ય નારીવિલાસસૂચક સાધારણ ચિહ્નદર્શનથી ભૈર્ય સહિત સાદર કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પત્તા કહે છે. એના વયે કમાનુસાર બે ભેદ છે.
१ मध्या धीरा, २ प्रौढा धीरा.
કેટલાએક કવિઓ કહે છે કે ધીરાદિ ભેદે સ્વકીયા, પરકીયા અને સામાન્યા એ ત્રણેમાં હોવા જોઇએ. પણ પ્રાચીન નિયમાનુસાર ધીરાદિ ભેદ માત્ર વકીયામાંજ હવા ચે.ગ્ય છે. કેમકે પરકાયા અને વૈશિકને સૂક્ષ્મ પરસ્પર વ્યવહાર ક્રમાનુસાર કેવળ પ્રેમ અને ધનના આધાર ઉપર રહેલો છે. એવી અવસ્થામાં જે એ સાધારણ રતિકીડાના ચિહ્ન જોઈ કેપને પ્રકાશ કરવા લાગે છે એ સૂમ અને ગુપ્ત પ્રેમને નિવાહ કરવામાં ઘણું મુશ્કેલીઓ નડે.
કઈ કવિ એવો મત પ્રદર્શિત કરે છે કે મુગ્ધામાં ધીરાદિ ભેદ હવે જોઈએ. એ કદી સત્ય માનીએ તે વખતે વિશ્રબ્ધ નવેઢામાં છેડે અંશે ઘટે પણ ધીરાદિમાં મૂળથીજ વ્યગ્યદિની ટેક છે. એ મુ. ધામાં કદી પણ ચંગાવ્યંગ્યને વિચાર હેત નથી.
મધ્ય . માનથી આદરયુકત વ્યંગ્યદ્વારા કેપને પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પપ્પા થી કહે છે.
યથા. સખીની સાથે શ્યામ, કુંજથી બાહિર આવ્યા, લાજ ગર્વને હર્ષ, ભૂરિ અંગે ભરી લાવ્યા અતિ પ્રેમે પથારીને, મળ્યા મનમેહન જ્યારે,
વેદ બિન્દુઓ સર્વ, શરીર પર જયાં ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૪૮
કાશ્વ શાસ્ત્ર,
કાંઈ વચન કહ્યા વિના, નલિનપત્ર કરમાં ગ્રહી, પવન નાખવા પ્યારી ઝટ, પતિ આગળ ઉભી રહી.
યથા, શું નિરખે મુજ નયને, ઉંઘ ન આવી આજ મને લાલ, પરિશ્રમ એને પંખું, આપત. આંખમાંહિ હાલ. શિથિલ ગાત્ર મુખ પીળું, અંગેઅંગ મહીં આળસ લાવ્યા, કઈ બાલાની સાથે, લાલ લડીને સવારમાં આવ્યા.
ઝા-ધા. માનથી સંગ સમયમાં ઉદાસીનતાવલંબન કરવાવાળી સ્ત્રીને બૌદા ધણ કહે છે.
યથા.
પ્રથમ તુલ્ય મૃદુ વચન, વિલેકવું પણ છે તેવું; હાવ ભાવ રસ રીત, સર્વ છે આગળ જેવું; મળવું હળવું તેજ, સ્વભાવ સરલ પણ તે, આલિંગન ચુંબન, મહીં રસ પ્રકટે એક માત્ર કામ કીડા વખત, કંચુકી કસતી જાય છે, જવ પતિ અતિ આવે નિકટ, મિષ કરી ખસતી જાય છે.
યથા. જઇ આવતે પતિને, આદર આપી હસી વાત કીધી, કંચુકી પર કર ધરતાં, લલનાએ તુર્ત તાર્ણ લીધી,
अधीरा. નારીવિલાસસૂચક સાધારણ ચિહ્રદર્શનથી અધીર બની પ્રત્યક્ષ કેપ કરવાવાળી સ્ત્રીને પી કહે છે. એના વયકમનુસાર બે ભેદ છે, માગ ૨ ગૌવા ચીરા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
રનિરૂપણ
मध्याअधीग. માનથી કટુ ભાષણ સહિત કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને અધ્યાપા કહે છે.
યથા. તાવ્યું નહી ધરી તંત, હતાશનમાં ઘડી ડી; એરણ પર ઘડી એક ન ટીપું મારી હથેડી. જંતરડે જોરથી, નહીં ખેચ્યું બળ લાવી; તાછયું નહી તિલભાર, સરાઈ ખૂબ સજાવી, આ કંકણુ કલાતના, મેળ ન જેને માપને, કણ ગમાર સુનારણે, ઘડી અરાં પતિ આપને.
યથા,
એક આંખમાં અગ્નિ, પ્રગટી શિવે સમર બાળી પળે ધરવા, ઉભય આંખમાં અગ્નિ, ભરી લાવ્યા પતિ મને ભસ્મ કરવા. સગી અક્ષર સમ, લાલ તયારી રીતિ ચડે ચિત્ત, બીજાને ઘો ગુરૂતા, મળી રહે બીજા સંગે નિત્ય.
ઊતા અપી. માનથી ધમકી, તાડન અને વેપનાદિ દ્વારા કેપનો પ્રકાશ કરવાવાળી સ્ત્રીને ન જાણી કહે છે.
યા. નીલકમલ સમ અંગ, સંગ નીલામ્બરથી મળી, ઉપજી આ છબિ સખી, કેમ શકતી નથી તું કળી, આ તારા અંગની, લાલ લલાટ ઝs • શા માટે કરી કેપ, મર છે મફત મૂંઝાઈ. ભ્રકુટિ ચડાવે શીદ તું, પડી ચૂક આ ભૂલથી અટક ધરાવતી માર મારી માં ગુલાબના હાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
અભ્યશાસ્ત્ર
'યથા. . પેચ પાગના પંખી, જરા ખસેલા રામા અતિ રૂઠી પુષ્પછડી ગ્રહ કરમાં, નિજ પ્રિયતમને ધમકાવા ઉઠી
જી . અન્ય નારીવિલાસસૂચક સાધારણ ચિહદર્શનથી કાંઈક ગુપ્ત અને કાંઈક પ્રગટ કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પીવાથી કહે છે. વયઃ ક્રમાનુસાર એના પણ બે ભેદ છે. ૨ મધ્ય પધd, २ प्रौढा धीराधीरा.
मध्याधीराधीरा. માનથી રેઇન સહિત વ્યંગ્ય વચન દ્વારા કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પણ પાપ કહે છે.
યથા. આજે તારી આંખ, કેમ ભાળું અશ્રુભર; શ્યામા કહી દે સત્ય, ખાસ ખેલીને અંતર કાતે મારી ચૂક પડી, કેપી એ ઉપર. નથી ચૂક આપની, ચૂક છે મારી મનહર; કાણુ યુવાનીને મદે, લલનાપર નહીં લોભશે, જે કરશો તે આપને, શ્યામ બધુએ શોભશે.
યથા રાત વિખૂટી વામા રાઈ આવતે જોઈ નાથ નજર, જેમ ઉકાણે આવે, એટાઈને દૂધ અગ્નિ ઉપરે; કેમ ન ગાલે બાળા, પતિએં પૂછી વાત પકડી હાથે, દારાના ઢગમાંથી, ઝરવા લાગ્યાં અશ્રુ વાત સાથે
મખ્ખા ધીરા ધીરાના બે બીજા ૫eભેલ છે. ગારિયા , ૨ સાદ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૫
૨૫૧ आकृतिगोपना-यथा. પતિ વિનવે છે પ્યારી, સુણે ન શું કાનમાં ધર્યું ફૂલ લાલ તરફ નથી જેતી, અન્ય તરફ ખેંચે દ્રગ એ ભૂલ.
સાયાં, આદર વચન વરે છે, મધુર સ્નિગ્ધ જે માનિની આજ મળી, વિષની શંકા પ્રગટે, જેમ મધુને ધૃત સમ તુલ્ય ભળી. '
प्रौढाधीराधीरा. માનપૂર્વક રતિથી ઉદાસીન બની ધમકી, તાડન અને વેપનાદિકાસ કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પાપાપા કહે છે.
યથા. મજલ અલકે અરે, પલક ઉપર તાંબુલ રસ, ખસ્યા પાગના પેચ, અધર લાગ્યું અંજન મસ, પુષ્પમાલ ચળાઈ તૂટલી કસ જામાની. એ રૂપે પતિ આવ, ભુજ પકડી ભામાની, જેયા જાદવરાયને, આલિંગનમાં આવતી, કેપ કરી કામા આધક, ચપે ભ્રકુટિ ચડાવતી.
યથા, નિરખી લાલ દ્રગ લાલના, કાંઈ ન બોલી બાલ; કર ઝા તવ તોડી કસ, મારી પુષ્પની માલ.
થેકા જળ્યા + અનેક વિવાહિતા સ્ત્રીઓમાં જે પતિને પરમ હોય તેને કષ્ટ કહે છે અને અન્યને નિEા કહે છે.
હર્ષે રમતા હળી, અબિરની ઝેળ ભરીને, કેસર રંગ પતંગ, કુમકુમા કરે ધરીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
૧૫૨
કાવ્યશાસ્ત્ર
મારી પ્રિયતમ તણી, શેયસહ છુપી અવા. હે પ્રિયતમ તાત, ઉભય વામાની વાસે મૂઠી ભરી ગુલાબની, એની આંખે નાખતા, બીઝને લઈ બાયમાં ચતુર અધરસ ચાખતા.
અપિક ઠગાર છે સખી, નિશ્ચય મારા નાથ, શશિ બતલા શોને, મુજ ઉર નાં હાથ
જોવા, - પપુરૂષાનુશગિણી ને ઘણીવા કહે છે. એના
હે છે. ૨ જા ૨જૂલ તથા એ બંનેના એભેદ – ૧ (सुद्धा २ उद्घोषिता.
યથા. શા માટે હસી હરિ, હર્યું મુજ હુયું આવી, શા માટે ચિતચાહ, પ્રગટી હિત અમિત બતાવી, શા માટે અમૃતે ભર્યા શુભ વચન ઉચાર્યા. શા માટે નેણથી, મેનનાં બાણે માર્યા; ભૂલ્યા એ સહુ ભૂધરા જાય, ન આપ ગુણે ગણ્યા, આ પાઠ અનીતિ, ભાવેં કયાં જઈને ભણ્યા.
ઉદા. પરપુરૂષરવિવાહિતા સ્ત્રીને જરા કહે છે.
યથા.. ચંદ શુતિ થઈ મંદ, જવા દ્ય સદય સલા, કરો નણદી કલેશ, મારશે મેણા ટેણાં, જેઠાણનું જોર, ગુન્હાં ગણનારી મારા.
સાસુ શળી સમી, પજવશે મુજને ચારા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
પાઢાશી છે પાÜશ્મા, કરશે ગિલ ગલી ગલી; એક ચકી અળગી કરીશ, અરજ ધરી ઉર અટલી.
યા.
કેમ કરી આંખેાથી, મેાહનના દર્શીનનું સુખ લહીંએ; જોતાં કલંક લાગે, આ ગમાર ગામમાં શીદ રહીએ. દાડી સાસુ ઠરાવે, કાયમ નણદી રિસાયલી રહે છે; થતાં નેહ હરિસંગે, હાય સગાં હલકા પગની કહે છે.
અનુ.
પપુરૂષરતા અવિવાહિતા સ્ત્રીને બનતા કહે છે.
યથા.
ગાપસુતા ગુણવતા, ગાર્ડ્સનું પૂજન કરતી, ધુપ દીપ, નૈવેદ્ય, ધૃતિ ધારીને ધરતી; ગધ પુષ્પ અક્ષતે વધાવે આનદ આણી, ચરણે શીશ નમાવ્વ, જોટો જુગતે ય પાણિ. વિતિ વ્હાલ વધાર્મીન, વારવાર કરે અતિ; જો આપે તે આપો, નૈાતમ નંદકુ ંવર પતિ.
યથા.
વિવાહની સુી વાતા, બહુ અકળાઈ મનતી બેહાલ; *સી નેહને ફ્દે, ઈડ ઉંઠે ઘડિ એસી જાય ખાલ. ભલું બાલપણું સહુથી, ફરવુ' જેમાં નિત્યે નિ:શ’ક; પાપ સ્વરૂપ પરણવું, જેમાં લાગે કલંક અકલક
કહે છે.
उद्बुद्धा.
સ્વેચ્છાપૂર્વક ઉપપતિથી પ્રેમ કરવાવાળી પરકીયાને હ્રદ્ધા
યથા.
અષ્ટ સિદ્ધિ નવનિવિ આપીં જાણીશ તે આણી, જર આખા જથ્તનું, ગણીશ તે આપ્યુ તાણી,
૫૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આ વ્યશાસ્ત્ર
પેસીને પાતાલ, સુધાઘટ જાણશ લાવી, માનશ સુરતરૂ લાવી ઈન્દ્રથી યુદ્ધ મચાવી. મુજ મનમાન્યાને મળી, સમજાવી શુ બ રીતથી, કેઈ ન જાણે એમ અહીં, પધરાવી દે પ્રીતથી
उद्बोधिता. ઉપપતિની ચતુરાઈ ભરેલી પ્રેરણાથી પ્રીતિ કરવાવાળી પરકીકીયાને કૉપિતા કહે છે.
યથા ખેત ધરી ખેલતી હતી શતરંજ સુખેથી, હું ઉભી રહી જઈ ન બોલી કાંઈ મુખેથી બેઠી ધરીને મિન્ય, નિકટ જવ અંગુલિ સ્પશે દ્રષ્ટિ ખેંચી તદા, હૃદયમાં મુજપર હર્ષે. રિઝવી રસની વાતથી, વ્યથિત થઈ સ્મરથી યદા,
પ્રેમપત્રિકા આપની, તરૂણીને દીધો તદા. કેટલાએક કવિઓ પરકીયાના ઉપર બતાવેલ ચાર ભેદ સિવાય નીચે પ્રમાણે વિશેષ ભેદ બતાવે છે. ટ્રાષ્ટકપેલ્લા ૨ માસામાં ૨ સાધ્યો,
દ્રષ્ટિકષ્ટ-પથા. સખાંગણમાં ઉભેલી, ખચિત પ્રીતિથી ક્ષણ ક્ષણ નાયકને નિરખતી, ચલાવી ઈક્ષણ તીક્ષણ, દ્વગથી દ્રગ મેળવે, સરવની દ્રષ્ટિ ચુકી, પૂછે તેને તુર્ત, બંધ કરતી ધમકાવી, ડરતી નથી દિલમાં જરી, વાંચ્છિત કાજ કરી રહી જેમ ચાર ચોરી કરી, મરે તેય માને નહી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
અસાધ્યા. કઈ પ્રકારના ભયથી કે મદદગાર નહી મળવાથી જારકર્મ કરતાં અટકનારી સ્ત્રીને પપ્પા કહે છે. એના નીચે મુજબ ભેદ છે. गुरुजनभीता, २ धर्मसभीता, ३ दूती वर्जिता, ४ अतिक्रान्ता ૧ વાષિાના
ગુત્તરમી તા--૧થા. દિયર દ્વાર સાચવો, ડેલી રોકે નણદ દિવસ ૨જની, મન માન્યાને મળવા, હે શી રીતે આવી શકું સજની.
धर्मसभीता-यथा. લાજ અને પનિવૃની, રેષાપર પગ ધરતાં દિલ ડરતી, એથી મન મેહનને, શાણી સખી હું સંગ નથી કરતી.
હૂર્તવતા યથા. જેને મનની વાતે, કહું એવી સખી કેઈ નથી મળતી, ઈચ્છિત કરતાં અટકું, અતર પીડા તેથી નથી ઢળતી.
અતિકાત્તા-થથા. સધન રાત્રિ અંધારી, નિરખી હરિને મળવા મન કરતી, વિધુસમ કાતિથી, છુપી શકું નહીં તેથી દિલ ડરતી.
રવસ્ત્રોડકતા-અથા. કરતાં વાત ડરૂં છું, ચુગલખેર છે ખરેખરૂં ગામ હરિનું નામ ઉચરતાં, વ્યભિચારિણી કહી કરશે બદનામ.
તાક્યા, અડચણ વિના સહજમાં જારકર્મ કરી શકનારી સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
સામાં કહે છે. એના નીચે મુજબ ભેદે છે. ? , ૨ बालकवधू, नपुंसक-धू , ५ विधवधू. ५ गायकावधू, ६ સેવાપૂ, ૭ નિરંકુરોવપૂ, ૮ ગારપુ, પૂ.
aખ્યથા, વૃહનાથની વામા કીડા કરતી હરદમ હુલાસે; ચમકાવતી પગ ઝાંઝર, ચેક જાયે દીયરની પાસે.
વાવિવધૂન્યથા. મમ ઉન્નત ઉર કેરે, સ્પર્શ નથી કરતા બાલક સ્વામી, પાડોશીની પાસે, ખરે તમારી પૂર્ણ કરીશ ખામી.
नपुंसकवधू-यथा. જેવી હું એ એ, શુ લડવા સત્ય કહું તુજને, સખી જ્યાં કહે ત્યાં આવું, સાનુકૂલ છે સમય સર મુજને.
વિષવાવપૂન્યથા.
થથા. પતિનું મરણ થવાથી, અશરણ એકલી ભુવન નહીં ભાવે, સાંજ સવારે રાત્રે, હીં આવતાં કેય ન અટકાવે
થવાથી કંઠ રાગ સવંતે. ઉને રાગ મને એની સાથે, વિશ્વબંધુ વશ કરવા, વાને તે વણ ધારી હાથે.
તેરાવળથા. વિકલ થવા નથી દેતી, મારા પ્રભુને કદી કોઈ વાત મમપતિ દિવસે સેવે, હાજર રહું હું સેવામાં રાતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ
૨૭
નિરંજીરાવપૂ-વ્યથા. દેવતને જાઉં, બાગબગીચે સહલ ક સારી, જે પતિ બોલે કાઈ, તે તેને કાઢું છું ધિક્કારી.
ગારવધૂન્યથા. સખી પાડેણ સંગે, સદા વધુપેલે મારે વર છે આખી રાત અમારી દુનિયામાં બીજા કે હર છે.
નવપૂરાયા. દિવસે એ માથું, રહે શત્રીએ વરણને સૂતે મુજપતિ રેગી માટે, ફાવે છે ત્યાં ફર્યા કરૂં હુતે.
ઉપર બતાવેલ પરકીયાના પ્રકૃતિથી છે ભેદ થાય છે. १ गुप्ता २ विदग्धा ३ लक्षिता ४ कुलटा ५ अनुश्यना ६ मुदिता.
યુi, પપુરૂષ સબંધી રતિક્રિયાને ગેપન કરવાવાળી સ્ત્રીને કુલ કહે છે. એના ત્રણ ભેદ છે. ? પૂરતો ના ૨ - ध्यमुरतगोपना ३ वर्तमानसुरतगोपना.
भूतसुरतगोपना-यथा. વાટ છેડીને ગઈ, આજ આ ઘટ યમુનાપર, પાણું ભરવા કાજ, ધરી શિર સુંદર ગાગર, ઓચિંતે આવીએ, મારતે બહુ સુંસાહા. ભયથી ભાગી પડી, આવતાં માઠા ખાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૫૮
કાવ્યશાસ્ત્ર.
છુટી વેણી તૂટી કસેા ફૂટી ગઈ ગાગર અરે, માંડ ખચી મ્હારા કર્યો, આ હવાલ એ વિષધરે
મ્યા.
આજ ગઇ’તી કુજે, સખી હું એકર્લી મટુ ગુંજા લેવા; કરીર કેરે કાંટે, જો કરીયા મુજ હાય હાલ કેવા. ભૂલ થઈ સખ્ત મારી, ગઇ વરસાણે હતી છતાં હાળી, સર્પોએ સહુ રાધાએ, પકડી પરાણે રંગમહીં રાળી. वर्तमान सुरतगोपना - यथा.
પીડા પામ્યું નથી, પિયરમાંહિ મારૂં તન, તે કદિ કાંઇક થતું, વિકલ ખનતાં સહુનાં મન; આહી આવ્યા પછી, ભ્રમિત રહે છે મન મારૂં, જાણું નહિ હું કાંઇ, રાગનું કારણ વાડ્. આજ મને આવી જ્યે, વૈદ્ય પિયરના સદ્ગુણી, પેટ બતાવું છું' સખી, પૂરણ પેાતાના ગણી.
યથા.
સખી સીડીએ ચડતાં, ખસી જતાં પગ પડી ગઇ હેઠી, - આ મુજ દીયર આવી, કરે બિચારા આાથ ભરી એડી. આંખ વિ’ચામણી રમતાં, એકજ મને પકડતા વનમાલી, અલા લેવા માઇ, ઝાઝા મળથી હિરને રહી ઝાલી. भविष्यत् सुरतगोपना--यथा. આજ થકી નહીં જાઉં, હવે દધિ વિક્રય માટે; નંદલાલ મહુ માલ, સહિત ઉભા રહે વાટે, દોડીને હૃધિખાય, માર લટિના મારે; ચીરે કંચુકી ચીર, કરે મનમાં જે ધારે, ભાદરવા શુદ ચેાથના, મેં શશિ.નિરખ્યા ભૂલ થકી; કલક કૂંડું મુજ શિરે, જરૂર રાડવાની વકી.
યથા.
મૈં ન કદી વન જોયું, પુષ્પ ન વિણ્યાં હતી જ્યાંથી ન્હાની;
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #318
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૫૦ છે કંટકતન લાગે, જાઈશ સાસુત હુકમ માની.
વેરા , ચતુરાઇથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્ય સાધન કરવાવાળી સ્ત્રીને વિધા કહે છે. એના બે ભેદ છે. ? વનવિવા, ૨. क्रियाविदग्दा.
वचनविदग्धा. વચનચાતુરીથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્યસાધન કરવાવાળી સ્ત્રીને વનદિધા કહે છે.
યથા, દાઈ ગઈ રીસાઈ, નહી આવે એ આજે; માત ભાત પણ ગયા, તિર્થમાં ન્હાવા કાજે, ગાય અમારી આજ, કેણુ દેશે અહીં આવી, દાસી પણ ગઈ ન્હાસી, રીંસ અંતરમાં લાવી, આલી હું અકળાઉં છું, એ ઉપાધિથી અંગમાં, ઘરના બંધ કમાડ કર, પોઢી જાઉં પલંગમાં. *
યથા. રાખી લે રંગારા, તયાર સરવે રંગાણા સાજ, સાંઝ થતાં હું આવીશ, શ્યામ વસન લેવા માટે આજ
દિક્ષાવિધા. ક્રિયાચાતુરીથી પરપુરૂષ સંબંધી પ્રીતિ કાર્ય સાધન કરવાવાળી સ્ત્રીને વિવિધ કહે છે.
. . યથા. જતી હતી કુંજમાં, ગેરી ગુરૂજનની સાથે; સામા મળીયા શ્યામ, મેરખ ધારી માથે; અબળા ઉત્સુક બની, નિરખવા મેહનનું મુખ, સાસૂથી શરમાણી, અધિક લાજે દીધું દુઃખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
ર
કાવ્યશાસ્ત્ર.
પીડ દઈ પ્રમદા રહી, કાંઈ નહીં મુખથી કઈ કરકંકણ આદર્શમાં, નેહે હરિમુખ નિરખયું.
થયા. આવ્યા હરિ હેતેથી, નકકી કરવા મિલન સમય ન્યા, પ્રથમ સૂર્યને પ્રકૃમી, ઢગપર દ્રયકર ધરે તરૂણ ત્યારે,
કેક કવિઓ વિદગ્ધાના બીજા બે ભેદ બતાવે છે. १ पतिवंचिता. २ दतीबंधिता.
તિરિત. પતિના અતાં જે આ પરપુરૂષમાં લીન થાય તેને પણ જિલ્લા કહે છે.
दूतीवंचिता, જે સી દૂતીથી પ્રપંચ કરી પ્રિયમિલનને છુપાવે તેને તો વરિત કરે છે.
लक्षिता. જે સ્ત્રીની પરપુરૂષ સંબંધી પ્રીતિ લક્ષણાદિકથી જાણવામાં આવી જાય તેને પિતાં કહે છે.
યથા.. , કહી દે મનની વાત, દૂર સહુ કપટ કરીને, કાલિન્દીને તીર, કાલ મળી હતી હરિને, હું નહિં હાજર હતી, છતાં જાણું છું બાઈ. ભલે રમી છળભેદ, કયે નહી વિચાર કાંઈ; હું તારી હિતુ સર્વથી, તેને પણ ઠગવા ચડે, આ શુભ અભિનવ ચાતુરી ક્યાં જઈને શીખી કહે,
યથા. હું પૂછું ત્યારે દારા મુજને ડરાવવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણું
૨૧ મળી હતી મોહનને, જોયું તુ વંસીવટ આગે સહ સાબિત થયું છે, ગેવિન્દને મળ સુખ લૂંટયું ગરવે, ચુપકર ચાડી કરે છે, આ તારી સાડીના સળ સરવે.
કઈ કવિઓ લક્ષિતાના ભેદ નીચે મુજબ બતાવે છે. १. हेतुलक्षिता २. सुरतिलक्षिता ३. प्रकाशलक्षिता.
તુલિતા-વ્યથા. દ્રષ્ટિ દ્રષ્ટિથી મળતાં, તુ હસ્યા હરિ કરી ઢગ ન્યારા, મેં જોયું મુજ આંખે, દાબે દંતે શીદ અધર દારા.
પુતિઋક્ષિત યથા. કેશુ ચતુર છે માલી, સીંચી રસથી હર્ષ ધરી હાલ, આ કંચન વેલિમાં, લલિત લગાવ્યાં મુક્તાફળ લાલ. કણ મહાવત મળીયે, જેણે જે વશ કરવા કાજ; તુજ ચૈવનગજગડે, અંકુશ માર્યો અવરેખું આજ
प्रकाशलक्षिता-यथा. પ્રકટ થઈ તુજ તનની નેહ લાગતાં અતિ કાન્તિ યુવતી, જાહિર જગ જાણે છે, નેહ લાગતાં વાળ કાન્તિ વધતી.
ગુરુરા, જાર પુરૂષોના સંગાદિકથી અસંતુષ્ટ રહેવાવાળી સ્ત્રીને રડ્યા કહે છે.
યથા.
તરૂવર બદલે તરૂણ પુરૂષ પ્રભુ જે પ્રકટાવે, પત્થર બદલે પુરૂષ, નેહ ધારી નિજાવે; પશુઓને પલટાવી, રૂપ નરનું રેનિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
૨
કાવ્યશાસ્ત્ર,
યથા
કરે ષઢને પુષ, ચહ ધારીને ચિતે. પુષ્પ બદલ પુરૂ કરે, શ્રી હરિ ચારૂ ચામના. પૂર્ણ થાય તે તો સખી, સહ મારી મનોકામના.
યથા વિધિ સુવર્ણકારે શી, કંચનકાયા ઘડી તારી કામા અમિત પુરૂષનંગથી, જટિત કરેલી ભાળું છું ભામા.
અનુરાયનાં. સંકેત નષ્ટ થવાથી સંતાપ પામેલી સ્ત્રીને ચતુરા ના કહે છે. એના ત્રણે ભેદ છે. હું સંવિધના ૨ માલતના, ३ रमणगमना.
સંતરિઘદના વર્તમાન સંકેત નષ્ટ થવાથી સંતાપિતા સ્ત્રીને સંતષિના કહે છે.. નદી કિનારે નાથ, ગઈ ભરવા જળ જયારે, આકાશે ઘન ઘેર, ચેપથી ચડીયે ત્યારે ઉભી તરૂ આશ્રયે, ભવ્ય વર્ષા છબિ ભાળે, પ્રબળ પાણીનું પૂર, નદીમાં વધતું ચાળે; સરિતાતટની કુંજને, જે ઉખડી જે ઘડી, અશ્રુબિન્દુ આંખથકી, ટપટપ પડીયાં તે ઘડી.
યથા નિર્દય લુહાર લેખું, અચરજીવના પડે છે દેહ નાહક અધમ બને છે, ઘડી કુહાડા જગમાંહી જેહ. પાદરડામાં પેખે, વાડ શેરડીતણે કપાએલે, એજ ક્ષણે અબળાના, દ્રગથી ચાલે અશ્રુતણે રે.
માવિતના, ભાવિસંકેત નષ્ટ થવાની સંભાવનાથી દુઃખિતા સ્ત્રીને માવિસંતનEા કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
યથા. અટકે છે શા માટે, સદા સુખી રહે જે શાણી, તુજ સાસરીયું સુખદ, જુકિતથી લેજે જાણું. બાગ બગીચા ઘણા, ઘણા તરૂ છે ગિરિ મેટા, વિવિધ લતા મંડપ, નથી કે જેના તારા, કલરવ નિત્ય કર્યા કરે, કપોત શુક કોયલ ઘણી, અલગ કરી આપશેસ સહુ સિંધાવ સાસરીયાભણી.
યથા ઉજડ કરી માતાગૃહ, શાણ સખી તું સાસરીયે ચાલી, શચ કરે શા માટે, ઉજડ ગ્રેડને વસાવ જઈ આલી. પુષ્પ જેઈજ કરમાં, નાખે છે શિદ નિ:શાસે નારી, તુજ પતિના ઘર પાસે, સઘન શોભતી પુષ્પતણું વાડી.
માનના, સંકેતમાં પ્રિયગમનના અનુમાનથી પિતાની અનુપમ સ્થિતિ ઉપર સંતાપિતા સ્ત્રીને રાજમાં કહે છે.
યથા, અનુપમ અંબરથકી, ગંધ પુપિનો આવે; ભ્રમે ભ્રમર મદ અંધ, શબ્દની ભીડ મચાવે; શ્યામ વદન ઉપરે, પુષ્પનો પરાગ શોભે, એ છબિ હરિની જેઈ, ક્ષીણ બની બાળા ક્ષેશે, સમય ચૂક સાલે સબળ, શાચ ગણે ઉર સહે, સુમન ગુલાબનું જે શિર, ગુલાબનીર ઢગે વહે.
યથા છડી પલ્લવ કમાં, ગ્રહીં તમાલની આવે છે લાલ, જોઈ સુમનમાલાસમ, તુરત ગઈ કરમાઈ તરૂણ બાલ.
મુલેતાં. પરપુરૂષની પ્રીતિ સંબંધી મનવાંછિતની એકમાત પ્રાપ્તિથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
કાગ્યશાસ્ત્ર,
પ્રસન્ન થવાવાળી સ્ત્રીને મુક્તિા કહે છે.
યથા
ઘરનાં સરવે ગયાં, ગામ બીજે જમવાને, હાની નણદી ગઈ ફુઈને ઘર રમવાને; ત્યાં જ રહેશે રાત, આજ નહીં આવે આહીં, બહેરી દાસી વિના, કેઈન મળે ઘરમાંહી, અનુપમ અવસર આજ છે, ખાસ મળે હરિ આ ક્ષણે, ખડકી ખુલ્લી રાખને, બેઠી છું હું બારણે. .
યથા કાલે નણદી જાશે, નિજ સાસરીયે નણુદેઈ સંગ; એહ ખબર સુણી સત્વર, ફૂલ્યાં અબળાનાં અગેઅંગ. વહ રહેજે ઘર જઈઓં, અમે તીર્થમાં પખાળવા દેહ કદલીદલસમ ફાટી, કંચુકીં કામતણી સુણી એહ.
परकीयानो सुरतारंभ-यथा. મળતાં નયને વસી મુખ, મુખે બોલતાં હદય આવી લાગી, હદયે લાગી તજી સુધી, ભય પામીને ગઈ લાજ ભાગી.
परकीयानी सुरति-यथा... મળે સકતે મોહન, ઝટ લપટયા રાધાને ઘરે પાર જેમ ગેળ ચેરીને, વરિત ખાઈ જાય છે ચારનાર.
परकीयानो सुरतांत-यथा, ઝાટતી વરવસે, આનન તી જે અરીસામાં, લાલ નિરખી લજવાતી, કરડાં દ્રગ કરતી હતી સામાં.
કઈ કવિએ પરકીયા તથા સ્વકીય માં નીચેના વિશેષ ભેદ બતાવે છે. રાવતી, ૨ ગોળ, રૂપાસેa. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ
વરવર્ત–વથા, શિર મુજ કરકુચ ધારે, શા માટે મુજ તન લપેટે ખાસ એસ ચાટતાં આલી, કદી નહી બૂઝે તારી પ્યાસ
અનુનિ–૧થા. પતિ કંડલના ચિહે, પડેલ જોઈ અમદા નિજ બાંહે, ક્ષણ નિરખે ક્ષણ ચૂમે, ક્ષણ લગાવતી અબળા ઉરમાંહે,
ગેમરણ-પથા, આ રસલોભી નયનો, રાકી રાખે અધિક અકળાય, પ્રિય મુખકમળ નિરખતાં, મધુપની પેઠે જેર ધરી જાય.
સમiળ્યો, કેવળ ધનને માટે જ પ્રેમ કરનારી સ્ત્રીને સામાન્ય કહે છે, એના બે ભેદ છે. ૨ સ્વતંત્ર, ૨ નાથાપના.
યથા. ૌતમ નાચી ગાઈ, રસિકને રિઝવનારી, ધન લેવાની વાત, વદે બહુચિ વધારી, રાખે તન ચંગારી, આડતી અંબર આછાં, મૂકે ખુલ્લા વાળ, જતા નર વાળે પાછા; વિનય વધારી વાર વધુ, વચનામૃત વરસાવતી, હાવ ભાવ કરી હર્ષથી, ભલા ભલાને ભાવતી.
स्वतंत्रा તમામ વાર વધૂઓમાં માન પામી રવતંત્રતાથી ૨મણ કરવા વાળી સામાન્યાને હજી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
યથા. નિધડક બની બહુ નરને, ગીત વાદ્યથી આનંદ અતિ દે છે, છેલને છળ કપટે, મહિત કરને લાખો ધન લે છે.
जनन्याधीना. જે વાર વિલાસિની જનનીને આધીન રહી રમણ કરે તેને કાજામીના કહે છે.
પર હાથે રહી પ્રમદા, ઉર ધરી ભૂષણ ભેજનની આશ, ધની પક્ષિને પકડે, બાજની પેઠે ખલકમહીં ખાસ
सामन्यानो सुरतारंभ-यथा. આલિંગનમાં લેતાં કામિનીએં કાંઈક કામણ કીધું, અવર સ્ત્રીઓનું રતિસુખ, આણે આરંભમાં અર્પી દીધું.
सामान्यानी सुरति-यथा. સ્વતરંગિણી રામા, ચાર બનીને ઉર લપટી એમ તરંગિણ સિધુમાં, ચપલ તરગે સહિત મળે જેમ.
सामान्यानो सुरतांत-यथा. નવા રસિક મેં જોયા, કષ્ટિત કરનાર સ્ત્રીની કાય, કનક લઈ શું કરીએં, જેહ પહેરતાં કાન તૂટી જાય.
કેટલાએક કવિએ સ્વતંત્રા સામાન્યાના બીજા બે ભેદ બતાવે છે. ૨. નિયતા. ૨, ધનગર,વિતા,
નિખિતા. જે સામાન્યાને પગાર કરાવી અમુક દિવસની બધીથી રાખી હોય તેને નિયમિત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ,
૨૬૭
યથા.
પ્રિયનું ચિત નિત રે, ગુણ ચાહ વધારીને હાય; મનિયમ ઘટી જાતાં, પ્રેમનિયમ પળમાહી ઘટી જાય.
धनप्रेमदुःखिता. એક ધની સાથે લાંબે વખત રમણ કરી છુટી થવાથી દુઃખિત થનારી સામાન્યાને પનાબેન સુવિતા કહે છે.
યથા.
વિભવ સુખને નાણા, મેળઊંયાં અતિ કરી વશ ધન જેહ, કરમ ફૂટેલા માળે, આજ અચાનક અલગ થયે એહ.
સ્વકીયા, પરકીયા, અને સામાન્યામાં થતા ભેદે.
. अन्यसंभोगदुःखिता સંગ ચિન્હિત સ્ત્રી ઉપર દુ:ખ પ્રગટ કરનારી સ્ત્રીને માં મોગલુવિતા કહે છે.
યથા આવી અણમણી બની. વદનપર પળ પછાઈ, સુધ નથી રહી જરાય, અવર નિજનાની કાંઈ; કહેવા જાય કાઈ, કહે છે કાંઈ મુખેથી, દુઃખાયેલી દેખાઈ, હાય કંઈ મહદ દુખેથી; બેસી શાન્તિ ખાઈ લે, મુજ માટે શ્રમ બહુ સહ્યા, કાં ન થજી મુજ શિર પડયું, મોકલી મેં તુજને તહાં
- યથા તારા તનમાં આવી, હેકે ખુશ રેહતણી હેળી; મુજ મટે નહીં લાવી, કલ અવી અ૫ નંગ ચાળી. લેવા ગઈ'તી ખાગે. મુજ માટે ૨ પુષ્પ જેહ હાલી,
તેને ત્યાંજ વિસાય, આવી અહાં મદમસ્ત બની આલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૬૮
કાવ્યશાસ્ત્ર.
ગર્વિતા.
જે સ્ત્રી પોતાનુ રૂપ અથવા પ્રિયના પ્રેમનુ અભિમાન કરે છે, તેને પવિતા કહે છે. એના બે ભેદ્ય છે. ૧. વળાવતા. ૨. प्रेमगर्विता.
કાર્ય કવિ મુળનિતા નામના ત્રીજો ભેદ પણ બતાવે છે. પનાવતા થયા.
આ દ્યુતિવાન સદાય, એહ યુતિહીન સવારે; સદાય આ સ્વચ્છ છે, શ્યામતા એ નિત ધારે; એકજ સરખુ રહે, સદાયે આતા સુ ંદર, વિધવિધ વધઘટ થાય, અહાનિશ એની અંદર; સરવ રીતથી શ્રેષ્ઠ છે, આ મુખ એહ મ કથી, શું ચકાર સમજ્યા વિના, ભ્રમા ચંદ્રની શંકથી.
થયા
મુજ સ્વરૂપની સંગે, યાવન મળ”ને ઘણા કેર કરશે જગત મારશે એ દ્વય, નાહક મારે શિરે પાપ ધરશે હવે સહાઁશ નહીં હું તા, સખી માહરી સત્ય વાત એ છે; મુજ મુખ શિશ સરખું કર્યાં, કાન્ત માહરા કલંક અરપે છે. મનાવતા—થયા.
મિસરી દ્રાક્ષ અનાર, તણી દરકાર ન રાખે; અહા રાત્રિ મમ અધર, તણા રસ ચાહે ચાખે; ખેલાવે અહુ વાર શબ્દ સાંભળવા સારૂં નિરખે છે અનિમેષ, નયનથી મુખડું મારૂ શુ ઉપાય સજની કરૂ, અલગ એક ક્ષણ નહિ રહે; જવા ચાહું દૂરે જરી, પ્રભુનાથ પાલવ ગ્રહે.
યથા
મુજને રૃખો દાડી, અન્યા કરે છે દિલે દ્વેષ ધારી; કેવળ પતિને પ્રેમે, કરે ખુશામત સહું શાકા મારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
ગુગર્વિતા–યથા સુણી કાન્હનું ગાન, વખાણ કરે નહિ કાંઈ; મુજ ગાયન સાંભળી, પછીથી કહેજે બાઈ, વણા કરમાં ધરીશ, જે ઘડિ હું હુલ્લાસે, પાણ પવન વિમાન, પક્ષિ પશુ થંભી જાશે, ગાનવિધાન વિવિધથી, માન કાન્હ કેરૂં હરૂં તીખાં તાન પ્રસારને, જગ આખું વશ હું કરૂં.
યયા. મુજમાં ગુણ નથી કાંઈ, એમ સમજી તે પતિને ઘર રાખે. પણ જે ક્ષણ મુજ મળશે, તે ફરી તુજ અધરામૃત નહીં ચાખે. ત્યાંસુધી વશ તારે, પ્રાણનાથ છ વરતે અણજાણ્યા જ્યાં સુધી મેં મારી, વીણા ઉપર તાર નથી તાણ્યા.
માનવતા. પ્રિયના અપરાધ સૂચક ચણધારિણી સ્ત્રીને માનવતી કહે છે.
યથા. જે નભમાં ઘન ઘેર, શેર કરતે ચડે આવ્યો સંગે ધારી સ્નેહ, લલિત ચપલાને લાવ્યા, માન કરી નાદાન, હજી બેઠી કાં બાઈ, ભૂલી સમયનું ભાન, કરે નહિ વિચાર કાંઈ સિધાવશે પતિ શેક ઘર, પૂરણ પસ્તા થશે. આ મિજાજ તારો બધો, જબરે પૂર વહી જશે.
યથા. પતિઅપરાધ ન પેખે, કહે વિના કારણુ અબળા આજ; ભ્રકુટિ ચડા શન, ગ્રી નમાવી બેઠી શા કાજ. રમતાં રીસ ચડે છે, એ કહેવાય કહે કેવી વાત પ્રિયતમની હાંસીપર, આવો ન ઘટે કર ઉતપાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
अष्टविधि नायका.
અવસ્થાનુસાર નાયકામાના આઠ લે છે.
૨. મોષિતતા ૨. વંદિતા. ૭ જાન્તરિતા, કે વિમળ્યા ૧. વાંકિતા દ્વસસના, ૭ સીનĪતા. ૮ ગમિસારા. આ લેટ્ઠા વય:ક્રમસહિત સ્વકીયા, પરકીયા, અને સામાન્યાના થાય છે.
प्रोषितपतिका.
પ્રિયના દેશાન્તર ગમનથી સતાપિત સ્ત્રીને મોષિતતિક્ષા ૐ છે. વિયેાગની દશ દશા અનુભવનપ એની ચેષ્ટા છે. मुग्धाप्रोषितपतिका - यथा
પતિપ્રીતિના ભાર. નથી. સહીં શકતી નારી, બેઠી મતિને ખાઇ, દુઃસહુ દુ:ખ દિલમાં ધારી; સુખ વાયુથી મિલન, થાય છે સુદર તનડું, કહે ન સુખથી કાંઇ મુંઝાઇ રહ્યું છે મનડું, જાતાં પતિ પરદેશમાં, અલગ કયે આરામને; ગુલામ કળીસમ ગા આ, કબજે થઈછે કામને
યથા
પતિવિયાગ દુ:ખ પ્રમડા, મુખથી કહેતાં લજવાયે ભારી; અધ કરી જળ નળસુખ, રીકે જળની તુલ્ય નવલ નારી.
मध्याप्रोषितपतिका - यया.
વાલમ ગયેા વિદેશ, કુંજનયનીને જ્યારી, સાજ સુખાના સ, તેાડી ન ખ્યા છે ત્યારથી, પાપી પપ હૈ સદા, મેં પીયુ પીયુ પુકારે; ઉર અગ્નિ ઉપજાવ અધિક મળીને માળે, ઘેાર ગના છન કરી અપે દુ:ખડાં બાગમાં; લલના લાજ મદન ભરી, પાઢી રહ પલગમાં,
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણુ.
.
પતિવિણ પ્રિય દ્રગેથી, વતા જલને લે કીકી તાણી, જેમ કમળ રસ ઝરતા, [! જા ભમરે આનંદ આણી. પતિ-વિરહે પ્રમદાના નિશ્વાસાના ધર સ્પર્શ થાય; કાંઇક માહિર આવે, કાંઇક અંદર પાછા ફ્રી જાય. પ્રૌઢપ્રોજેસર તા—ન્યથા,
વાલમ વિના વસંત, જળવે છે દિન રજની, દશ દિશમાં દુ:ખ મયું, લેશ સુખ છે નહીં સજની; છાતીમાં પી છિદ્ર, ચારણી બની છે ચાખી, તાય કૈાકિલા કુર, ખેલતી રહે ન રોકી; શિશ શત્રુ મન નભથકી, વિત્રધારા વરસાવતા સ્મર સેના લઇ સામટી, હર-મ હલ્લે આવતા.
યથા.
નિશિ જગાીને પ્રીત, પ્રાણનાથ પરદેશ ગયા હાલ; નવા અગનગરોમાં, આ હૈં સ્થપાયે વિદ્ધ કોટવાલ. નિશદિન રહે વરત્રુતાં, થાયે તાય નહી એ નિર્મૂલ, હૃદયાગ્નિને જાણે નોર નયનનાં નિય શ્રૃતતુલ્ય,
પરીય છે વતવાંતકા-યથા,
નીદ પાવસમાંહો, ક્ષણ ન ચડ્ડા વિષ્ણુ રાજે. પુલકાવલિ સુપ્રસિદ્ધ, વૃદ્ધે અચલા તન આજે રજવતી રિએ છતાં, સિન્ધુથી મળવા ધારે; કુસુમલતા કેાટિ, લિન વૃક્ષે લપટાયે; ઉદ્ભવ આ સમયે શ્રી ટુર, એઠા પાદર પારકે, વનિતા શી રીતથી, લલ વિનાની રહી શકે.
થયા
કન મુન્દ કાભર, ખેરે રાતી છુપાઈને ખાલ;
.
જાણે દ્રગા દિચે છે, ખાસ નિશાની કાજ ગુજમાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦૧
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
सामान्याप्रोषितपतिका-यथा. અટારીપર દિન એક, અર્ધનિશ સમયે શાણે, સુણી તાનભરગાન, અપી મુદ્રિકા પરાણે; વીણ કરમાં ધરી, ગાન જ મેં ફરી કીધું. ભૂષણ નંગ જડેલ, તે ઘડી દુહ દીધું, એ વિદેશમાં આજ છે, ચેન નથી ચિતમાં જરી, સુણશે કયારે આવીને એ ઉદાર ગાયન ફરી
યથા સજતી જેહ ગારે, નિત્ય ધનીને બતાવવા ચાર; એને વિરહે આજે, એજ ઍગારે બનતા અંગાર
હિતા.
આલાપ ગમનથી કપાસ નિત અસાધાર
અન્યનારી સગજનિત અસાધારણ ચિન્હયુક્ત નાયકાના પ્રાતઃ આગમનથી કપાયમાન થએલી સ્ત્રીને મહિલા કહે છે. અસ્કૂટ આલાપ, ચિત્તા, દીર્ઘનિશ્વાસ, અને અંતરતાપયુક્ત માન્ય ધારણ કરવું એ એની ચેષ્ટાઓ છે.
મુ પાલિતા-ચથી. આવ્યા પ્રાતઃકાલ, ભ્રમણ કરી લાલ ભુવનમાં. આપ કૃત્યથી તાપ વધે તરૂણીના તનમાં. બેલે નહીં મુખ બેલ, ખોલતી ભેદ ન કાંઈ
દ તમારે તને, જોઈ ઝટ સંકેચાઈ; નિરખી આપના ઉરપરે, નખક્ષત નવલા દુઃખી થઈ, જોઈ કલાનિધિ કંજમુખો, કારમી કરમાઈ ગઈ.
યથા. સખીના શિખવવાથી, બલી જાવક જોઈ નાથ ભાલ,
જાઓ તમેં ઘર તેને, જ્યાંથી આવ્યા ૨ગાઈ લાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
રનિરૂપણું.
માથુંહિતાયા.
આવ્યા રજની રમી, સવારે ઘરપર સ્વામી; ઘેરોયે ઘેનમાં, જોઇ પ્રમન્ના દુ:ખ પામી, જાક ભાલે' ભર્યો, જોઇ પિચકારી પલકપર. મીરા સ્વરથી વદી, પૂર્ણ શાલા છે. સુખકર. ખાંખાથી અશ્રુતણી ધારા દ્રઢ સ્તનપરધરે, જાણે શ ગંગા જળે, શિવજીની સેવા કરે.
મથા.
પતિતન નખક્ષત નિરખી, થયા નારીનાં ઉભયનયન રાતાં. કાંઈક ખુલ્લાં ઢાંકયાં, કાંઇક બેલી વચન તેાતળતાં,
પ્રૌઢાવાડતા—યથા,
·
આવ્યા પ્રિય પરભાત, રેખ નખની તન ધારી, જાણે ઘનશ્યામમાં, ખાલ શશિ ધર્યાં વિચારી. રંજન કરવા મને, અધરપર અંજન રાજે, જેમ બિમ્બ ઉપરે ભવ્ય ષપદ ગણુ બ્રાજે, જાવક ભાલપર ભયે, વિષ્ણુ મારૂં મન હરે, જાણે સ્મરના શીશપર સુરતિરાગ શાભા ધરે..
સા.
લાલ તમારે ભાલે, જાવક પાવકનયન અની ભાજે, જેણે મારા મનના, મદન ખા”ને ભસ્મ કર્યો આજે. નીયારીડિતાન્યા,
સખીયા કેરી શીખ, જરી ઉરમાં નહીં આણી; ગેહકાજ કુલ્લલાજ, છેડી પ્રેમે બધાણી; એને બદલેા આજ, દયા કરી મુજને દીધા; ડેરી વિષ્ણુ ગુજી માલ, કુચ્છુ મચા ભલ કીધા;
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૦
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
રજ
કાવ્યશાસ્ત્ર,
લાલ લાલ લોચન રસિક, આનૈદ આપે અંગમાં; જેમ મનના મીન હય, તરે કુસુબ્બી રંગમાં.
યથા.
તન અંકેથી અંતિ, નિરખી લાલનું લલના દુઃખી થાય; જે કંઈ કહે સમજીને, તે સહુ વચને જૂઠાં બની જાય.
सामान्याखंडिता-यथा. જાગ્યાં જામિનાં માંહી, થયાં રાતો અતિ લોચન; જાવકતણું જલ્સ, ભાલ ભ્રાજે મદ મેચન; અંજન કેરી રેખ, અધરપ૨ જુલિમની જોઉં, ઉર વિણગુણની માલ, વિલોકી ખામી ખાઉં નિરખી પ્રભાતે આ છબિ, પ્રજણે આગ પ્રચંડમાં પ્રિય પ્રવાલની માલ આ, દેવી પડશે દંડમાં.
યથા.
વિષ્ણુગુણ માળા પહેરી, ભલેં પધાર્યા માલધણી કંત; મુજમન માણિક સાથે, મણિ માણિકને આવી જશે અંત,
कलहान्तरिता. સ્વયં પ્રિયનું અપમાન કરી પશ્ચાત્તાપ કરવાવાળી સ્ત્રીને શાનરિતા કહે છે. બ્રાન્તિ, મેહ, સંતાપ સવર શરીર, શ્વાસ અને પ્રલાપ એ તેની ચેષ્ટાઓ છે.
मुग्धाकलहान्तरिता-यथा. જોયું નહીં જરાય, વિચારીને ઘડી હાલી, પીણું તને પેખાય, ગઈ ચંચલતા ચાલી, ગુરૂજન સરવે ફરે, જોઈ તુજને ગભરાટે દેરાણી જેઠાણ, નણદ તલસે તુજ માટે માન કરી અપમાનગ્રહીં, હવે ધ્યાન ધરી શું રહે,
ભૂલ વિના ભરપારને, કાં રિસાવી તું કહે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
યથા.
યથા. કહ્યું ન માન્યું પતિનું, પછી બાલ મનમાંહી પસ્તાય; એ દુઃખ અંતરમાંથી, જરાક મુખડામાથે દેખાય.
मध्याकलहान्तरिता यथा. રસિયાથકી રસાઈ, કલેશ વિણકાજ વધારી, શિર ધુણાવતી રહી, શીખ નહી શ્રવણે ધારી; ગયે રીસાઈ નાથ, અમિત ગોરી ગભરાણી; કર મારને દિલમાંહી, નેણુમાં લાજ ભરાણી; બોલ્યા વિણ બાળા કરે, ઉપચારે આરામના; ચંદન ચાંદની સુમનસગ, બને ન કાંઈ કામના. પતિ વિનતિ કરી પૂરણ, ગયા સિધાવી એ ખ ન સહાય. સ્ત્રીમુખકંજથી નિકળી, મધુપની પેઠે ફરી છુપી જાય.
હાવરાતરિતા-વથ. રસની લુંટાઉંટ, કરી નિશદિન જે સંગે, ઉર ધરી હર્ષ અપાર, રેજ રમતી હું રંગે જેની સંગે શુદ્ધ, પ્રેમને ખ્યાલ પીધે, એનું કરી અપમાન, આજ મેં જાવા દીધે; જાલિમ એનૌ જુદાઈથી, અકળાઉં આગારમાં, વિતે વેરણ રાત તો, સ્વામી મનાવું સાવરમાં.
યથા. પતિનું વચન ન માન્યું, અણસમજણથી કે અધિક રેષ, અમૃત તજી વિષ પીધું, દઉં હવે હું સખોં કેને દોષ. પતિ મુખશશિ નહિ નિરપે, કરતાતા જવ વિનય વારંવાર પછીથી નયનચોરે, ખાવા લાગ્યા વિગઅંગાર.
परकीयाकलहान्तरिता-यथा. જેને માટે જગ્ન, તણી દરકાર ન રાખી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૯૬
વ્યાય
મેણાં ટાણા સર્વ રહી, જે માટે સાંખી, પતિના છાયા પ્યાર, લાજ કુલની લુટાવી, એ દુ:ખની ઘાઁ આજ, મને કાં યાદ ન આવી. જાવા દીધા જીવનને, વચન ન માન્યું મેં', જરી, ફ્લેશ વધાર્યાં કામવિષ્ણુ, મૂર્ખાઈ માટી કરી.
યા.
પતિ તથા જે માટે, હેત માત તાતનું તયું ખાઈ. અને આજ રીસા વિચાર મેતા કર્યાં નડી કાંઇ.
a
મને માનહિ ડીયા, વિનયમંત્ર હરિ ભણ્યાં ધરી નૈહુક તાય કષષિ જરીએ, છૂટયું નહીં છુટશે હવે દેહ. सामान्या कलहान्तरिता - यथा.
ક્રુરતા મારે માટ, ખની દિનરાત દિવા, મેાજી દેતે માજ, સુણી મુજ મીઠાં તાનેા; જરી ઉદાસ આયરેખી, રીઝવતા મુજને રસીયા, કર્યા એહથી કલેશ, ક્રોધ નહિ મુજને સિયા. સુવિચાર। કાઢયા સરવ, હાંકી હૃદયનિકેતથી, ઘઉં મનાવી લાલને, હવે મળે તે હેતથી.
ય.
મટી હતી જે મળતાં, સર્વ વિત્તની પંચત્ત ચિન્તા મારી; વચન સુણ્યું નહીં તેનુ, હાય માનપુ’બડાં કહ્યું ધારી,
विप्रलब्धां.
સંકેતમાં પ્રિયની અપ્રાપ્તિથી વ્યાકુલ થનારી સ્ત્રીને વિજા કહે છે. નિવે ; ઊંચા શ્વાસ, ચિન્તા, અશ્રુ, અચેત અને સખો એને પ્રમઢાવવી વગેરે એની ચેષ્ટાઓ છે.
मुग्धाविप्रलब्धा-यथा.
સોએ ધારી સ્નેહ, અગ શ્રંગાર સજાવ્યા; અત્તર તેલકુલેલ લગાવ્યાં મનનાં ભાવ્યાં;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ જરીઅંબર ઓઢાડ, અધિક છલબલથી આણ.. લઈ નિકુંજમાં ગઈ, તહાં ન મળ્યા વનમાળી; નવલા તન પીળું પડ્યું, સ્વેદ કંપ સાથે સહી, સશક સખી મુખ નિરખતી, અણબેલી ઉભી રહી.
* યથા સખી સંગે ગઈ નવલા, સહેટમાં જવ નહિ નિરખે સ્વામી, મુખ કરમાયું કાંઈક, કાંઈક કંપી સહજ શંક પામી.
मध्याविप्रलब्धा-यथा મંજન કરી મેદથી, આંખમાં અંજન સાર્યું ભવ્ય બન્દિ કરી ભાલ, તાંબુલે સુમુખ ભંગાર્યું, સુખદ સજ્યા ભંગાર, વિવિધ વસે તન ધારી, ખુશબુ પ્રસરી ખાસ, ચાલ ઉર હાલ વધારી. મળે ન સ્વામી સંત ગ્રહ, મદન ડરે યુવતી કરી, કાયા લાગી કંપવા, આંખથી અઠ્ઠ પડયાં ખરી.
યથા. નાથ ન નિરખે જ્યારે, રતિગ્રડમાં તવ સખને કંઇક કહી વચને કેધ બતાવ્યું, નીચાં નયને કરી લજાઈ રહી.
प्रौढाविप्रलब्धा-यथा ચારૂ સુગંધિ ચાળી, અંગ આનંદે ન્હાઈ, પહેર્યા શુભ પરિધાન, તિલક તાબ્દુલ સુખદાઈ, અણિયાળી આંખમાં, રેખ અંજનની આંજી, ગઈ પ્રિયતમની પાસ, સર્વ શૃંગારે સાજી. જેય નહિ સકેતમાં, અમદાએ પતિને યદા, તન પીળું તુર્તજ પડયું, ઉરમાં પ્રગટી આપદા.
યથા. શૂન્ય સહેટ નિહાળી ઉભી રહી અબળા નયને નામી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૮
કાવ્યશાસ્ત્ર.
જાણે વિનવે શિવને, પ્રખલ પરાભવ મદનથકી પામી. परकीयाविप्रलब्धः -- यथा
સૂતા મૂકી સ્વામી, નણંદની નજર ચુકાવી; નિભાવવા નવનેહ, અધિક આતુર બની આાવી; મને લાવી અહીં, આપ આવ્યા નહીં સજની. નહીં થાય નિર્ગમન, રાક્ષસી જેવી રજની; એ વિલાસૌંની આશમાં, ઠગાર્થી હું વિશ્વાસિની, શી રીતે જાઉં સદન, હાનિ થઇ હુલ્લાસની.
યથા.
સંગ લઈ ગઈ હતી જે, જે આલા માલતીનું ફૂલ; મધુપ મળ્યાવિણ એતે, ખની ગયુ તુર્તજ ચંપક તુય. सामान्याविप्रलब्धा -- यथा
ગોરી ત્યાગી ગેહ, ભૂદે વરસાદે ભીજી; રીઝનાર ગણો રસિક, આી મળવા રાખી રતિ, નાચ ગાન તાનના, તમામ તરંગે તેાડી, વિભવ વખાડી સર્વ, ધાઇ ધનમાં જીવ જોડી. મળ્યા ન મનડુર બાગમાં, પડયા દાગ પિશત્રાજપર, આખી પલળી ઓઢણી, ઉંડી થઈ ઉરમાં અસર.
યથા.
ધનાઢ્ય પ્રિયને મળવા, ધન ગઈ મનમાં મહુમાદ લાવી; એ ન મળ્યાથી મેલી, હાય ગયું ધન હાથમહી આવી.
उत्कंठिता
સ કેતમાં પ્રિયની અપ્રાપ્તિના કારણના વિતક કરવાવાળી સીને ઉકિતા કહે છે. રૂદન, ક, જવર, વાસ, સત:૫ અને ખગાસાં ખાવા એ એની ચેષ્ટાએ છે.
मुग्धा उत्कंठिता-- यथा
જેમ જેમ સજનીએ, ઉડી નિજ નિજ ઘર જાયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણું.
તેમ તેમ સુખસિન્ધુ, માંડીં સ્વામિની સમાયે; જેમ જેમ નિશિ જાય, અંગ ઉંઘાળવું મરડે, શુ કહેવુ' સ્વામાઁને, વાત એ ચિતમાં ન ચઢે; દખાઈ લલના લાજથી, રતિ નથી કરી શકતી છતી, મારગમાં પગનેિ સુણી, ઉીં પલંગ પર. એસતી.
યથા,
સખાઓની સધાતે, રમવા લાગી નવલા ચિત ચ્હાયે; પતિ નહીં આવ્યે તેથી, રાહ વિલેાકી રમત ભૂલી જાયે, નાથ ન આવ્યે એવુ, મુગ્ધાના મુખથી નહીં કહેવાયું; કુમુદ સમાન ખીલેલુ, મુખ સરોજ પેઠે સ`કાચાયુ. मध्याउत्कंठिता-यथा.
સ સુંદર શ્નગાર, બેઠી કુલિ મદિરમાં જેને જોઇ નયન, અપ્સરા લાજે ઉરમાં, પ્રિયતમ છતાં પ્રવીણુ, રેંગાયા કયાંઇક ૨ગે, ગુરૂજન જાગે સર્વ વધી આતુરતા ઋગે; શાચ કરેછે શિશમુખ, અશ્રુધાર અધિકાય છે; આહિર રૂપ બતાવી ફ્રી, આંખામાંડી સમાય છે.
યથા
પતિ આવૌંશ કહીં નાન્યે, જોઉં જીવતિએ' અર્ધરાત્રિ જાતી; શાચ અને સકેાચે. પડી પલંગે દિલમાં દુઃખીં થાતી. નાથ ન આવ્યા એની, વ્યથા છુપાવે કરીને ચતુરાઇ; પણ અંતર દુ:ખ છાયા, માનિનીના મુખ ઉપર રહી છાઈ प्रौढा उत्कंठिता - यथा
કેમ ન આવ્યા કાંત, અહં શંકા ઉર સાલે, પ્રખલ વિરહૅવેદના, તણે પડી છું હું પાલે; કહું કેાનીં ગળે, વ્યથા ઉરની વિસ્તારી, અલગ કર્યા આન‰, સ્મરે તીખાં શર મારી; જુઓ કલેન્જી' ચીર્ચીને, દાગ વિરહના દેખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૬૯
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
હું સાંખી.
માન, તાન તેને
રસિક ર
પછી માર ઉર પીડને, સત્ય સખી સહુ લેખશે.
યથા. નાથ હજી કાં નાવ્યા, એ કાઈ રહ્યા હશે કયાં; ગૃહમુખમાં પગ પડે, મુજ દુખી નડુ બ્રમણ કરે બાઈ.
परकीयाउत्कंठिता-यथा કુલલજાની લેશ, દિલે દરકાર ન રાખી, એ માટે દુઃખ અમિત, પડયાં તે સહ રહીં સાંખી, કર્યું ન કદિએ માન, તાન તેનેજ તણા; રસિક રહ્યો રેકાઈ, હાય દુઃખથકી હણાણું અર્ધ નિશાની દઈ અવધિ, છળોએ મુજને છેતરી, પ્રાપ્ત થયું પક્ષી લવે, આભા અરૂણુ નભે ભરી,
યથા. બાલાને બોલાવી, પણ નહીં આવી શકયે રસિક મળી પીંજરના પક્ષીસમ, શચ વિચારે બહુ લાગી બળવે.
सामान्याउत्कंठिता-यथा ગાન તાનથી કઈ, વામાએ વશ કરી લીધો, ૌતમ નાચ બતાવી, કેણુએ કેદી કીધે પ્રહર રાત્રિ વીતતાં, સવાર થવાની બાઈ, સજેલ આ શંગાર, કામ નહીં આવ્યા કઈ; કઈ ઉર્વશી ઉર વસી, ભેળાને ભાવી ગઈ. મુજને મળતી માજમાં, વિખરૂપ વેરણ થઈ.
યથા. અવધિ દઈ નહીં આવ્યું. પ્રિય મળવાને રહી મારગ જોઈ ચિત્ત ચિન્તાએ ઘેર્યું, બીજાને મળવાની ઘડિ ખાઈ.
वासकसज्जा પ્રિય મિલાપના નિશ્ચયથી કેલિ સામગ્રી સજ્જ કરવાવાળી સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૧
રસનિરૂપણ. વારતા કહે છે. મનોરથ કરવા, માર્ગ વિલો, સખીઓથી પરિહાસ કરે, તિથી પ્રશ્ન કરવા અને રતિસંબંધી સામગ્રી તૈયાર કરવી એ એની ચેષ્ટાઓ છે.
મુધવારતવિસંગાથા, વારવાર સખીઓની, નજર ચુકવીને નારી, રતિશય્યા રસવંતી બિછાવે હાલ વધારી. ગુરૂજનથી છુપ છલી, સુમન ગુંથે પ્રિય કાજે, પ્રગટ કરે નહીં કાંઈ, તયારી દબાઈ લાજે; શરમ ભરી શૃંગાર સજી, દારા દિલ ડરતી અતિ, ક્ષણ ક્ષણ વાંકી નજરથી, રાહ નાથને નિરખતી.
યથા. સખી શ્રૃંગાર સજાવે, નાથ આગમન જાણું ચિત્ત મ્હાતી; નવલા નિજતન શ્વેદે, ભરે સર્વ શક્યાથી શરમાતી. , માવાતiા-થથા. કેલિભુવનમાં જાતો, ચતુર સ્ત્રી ધીરી ચાલે, આદશે મુખ જોઈ સુધારતી બિન્દી ભાલે; દેરાણી જેઠાણી, નણંદથી દિલે દબાઈ, શષ્યા પરં સરાજ, બિછાવે મિશ કરી કઈ સર્વ સાજ રતિના સજી, ધરી શંગારે અંગમાં, વાટ જોતી વાલમ તણી, અબળા બેઠી ઉમંગમાં. મળવા પતિને સજતી, શૃંગાર કરી વદન જતિ એવી, કમલસમાન મલિન ક્ષણ, ક્ષણમાં ઉજવળ અમળ ચંદ્ર જેવી.
प्रौढावासकसज्जा-यथा.. સુભગ સજ્યા શૃંગાર, પ્રકાશ જવાહિર તિ, અભિનવ અંબર ધર્યા, માંગમાં ભરીયાં મેતી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૮૨
કાવ્યશાસ્ત્ર.
શગ્યા સુખદ બિછાવ, ભુવન ભભકાથી ભરીયું, જાહિર દીપ જગાવ, પ્રકાશિત પૂરણુ કરીયું. શરીર ભીજાવી સુગંધથી, પુષ્પમાલ ધરી પ્યારીઍ, રાહ જોતી રસિયાતણુ, બાલા બેઠી બારીએં.
યથી, શૃંગારને સજતાં, વદન જ્યોતિ પ્રકટી છે બહુ બાલ; ઉરે મને એ શંકા, કેમ કરી નિરખી શકશે લાલ. સેજ બિછાવી સ્યામા, રહી લાલની રાહ જોઈ એમ; કૃષિવલ વાવી બીજે, રહે મેઘની રાહ જોઈ જેમ.
परकीयावासकसज्जा-यथा. એ બાલાની વાત, કહું છું તુજને બાઈ, અજબ પ્રપંચે રમી, ગજબકરનારી ગણાઈ દીયરને પરદેશ, મેક નિજ પતિ પાસે, નણદીને રિસાવી, હદય ભરીયું હુલ્લાસે; ઘરના બંધ કમાડ કરી, શય્યા પુશ્મન પાથરી, દીપ બુઝાવી દેખતી, રાહ રસિકને દ્રગ ભરી.
યથા. સાંજે તન ચંગારી, મિત્ર મિલનની ચાહ ધરી ચિત્ત, દીપ બુઝાવી બેઠી, અતિ ઝીણા સ્વરથી ગાતી ગીત.
સામાન્યવાણવિહાવ્યથા ગોલ કપેલે પરે, છવાઈ અલકે સુંદર, અવર શ્રેગારો સયા, મહદ મુદ ધારી મનહર સખીને નેહે કહ્યું, સેજબ ધોને કસવા, પુષ્પ ગુંથતી આપ, હરઘડી લાગતી હસવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
રસનિફપશુ.
આશ જવાહિરની જખર, ધન અંતરમાં ધારતી, પથ પ્રેમી આવ્યા તણેા, નયન ટકાવી નિહાળતી.
યથા.
શ્રગારા સÕબેઠી, જોઇ મિત્ર ધનવાન તણી રાહ; આગળ કરતાં અધિક, ધન મેળવવા ચિતે ધરી ચાહ.
स्वाधीनपतिका.
પ્રિયને વશીભૂત કરવાવાળી સ્ત્રીને સ્વાનાંતા કહે છે. વનવિહાર, ઉત્સવ, મદ, અહુકાર અને સર્વ મનેરથ સિદ્ધ કરવાની ઈચ્છાઓ એ એની ચેષ્ટાઆ છે.
मुग्धास्वाधनिपतिका-यथा,
શકિત ગુરૂજનથકી, લાજમાં રહે દમાણી, એ નવલાને નાથ, પૃથા વિષ્ણુ પીએ ન પાડ્ડી; પલંગ બિછાવી દર્દીએ, સજે શ્રંગાર પરાગે, માહિત કરવા તણે, ભેદ ભામા નહીં જાણે; એમ છતાં પતિ આજથી, લીન થયેા લનાપરે, આગળ એનું શું થશે, એહુ કાણુ અટકળ કરે.
યથા.
અની પ્રેમશ જ્યમ યમ, સીંગ તજે નહીં નાથ `રાત્ર; ત્યમ ત્યમ લાજસમુદ્ર, દારાના ડૂમતાં જાય ગત્ર, मध्यास्वाधीन पतिका--यथा,
ઘડી ચંદન ચરચાવી, રહે ઘડી લજ્જા લાવી, મિછાવતાં પયિક, ઘડી અટકાવે આવી; ઘડી ગુંથાને પુષ્પ, ઘીંક ના ના કહે નારી, ઘડી રગેથી રમે, ઘીક ઉભી રહે ન્યારી;
૨૮૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
ર૮૪
કાવ્યશાસ્ત્ર,
ઘડી કહે દૂર રહો, ઘડી પ્રસારે હાથને, બની મદારી માનિની, નાચ નચાવે નાથને.
યથા. પતિ પગ દેવે ત્યારે, કેતુક કરતી શ્યામા સુખદાઈ; ક્ષણ દ્રય પદે પ્રસારે, ક્ષણ ખેંચી લે ઉર સંકેચાઈ.
प्रौढास्वाधीनपतिका-यथा. વેણી ગુંથે મારી, બિન્દ પણ દોંચે બનાવી, કરથી બાંધે કસે, આંગીની આનંદ લાવી, ચાહું અત્તર અંગ, ચેપડે મેંદી દોયે પગ, મુજ મુખ સામું જુએ, તીવ્ર ઈચ્છાથી ટગટગ; છક રહે મુજ છબિપ ક્યાંક દૂર જતો નથી, મુજપતિ મુજ શાસન વિના, એક શ્વાસ ભરતે નથી.
યથા. નિરખી રાતદિન મુખ, પતિના ચક્ષુ બહુરૂપી થાય; કમલ જાણું અલિ થાયે, શશિ અનુમાની ચકર બની જાય.
परकीयास्वाधीनपतिका-यथा. પતિને છોડે પ્રેમ, પ્રેમ પતિવૃત્તને છે, પરપતિ સાથે પ્રેમ, ઇંગરથી મેં તો જોડયે; હાજર હરદમ રહે, ઈશારે આગળ આવે, દાસની પેઠે ખાસ, નોકરી મારી બજાવે; ડરે ન દુનિયાંથી જરી, મુજ પ્રીતિ માટે મરે, મનમેહન મુજ મિત્રસમ, જગમાં કોઈ નહિ જડે.
યથા. પ્રસારો પ્રેમતણે ગુણ, મુજ મન ખગને બાંધે છે નાથ;
ઉડે ઉદાસ બની કદ, તે ફરી ખેંચી રાખે છે હાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૮૫
सामान्यास्वाधीनपतिका-यथा. માન કરૂં શી રીત, વાંક લ્હાલાને નાવે, એક કહું ત્યાં અધિક વસ્તુઓ હેરી લાવે. મુદ્ધિ માગું તહાં, હાર મુક્તાને આપે, જરા ઉદાસી જેઇ, તુરત મુજ ચરણ ચાંપે, હોંશ રહી ગઈ હૃદયમાં, મુજને માન કર્યા તણી, પણ હું શું સજની કરૂં, પ્રીતિ પ્રિયતમની ઘણી.
યથા. રૂપ ગુણેથી ભરેલી, મુજવિણ વનિતા નથી અન્ય હાલ; પ્રિયકર ગ્રહીં કંકણ દે, હૃદય લગાવી દે મુક્તામાલ.
अभिसारिका. પ્રિય સંગમાથે સંકેત-સ્થલમાં જવાવાળી અથવા પતિને પિતા પાસે બેલાવવાવાળી સ્ત્રીને મિસાવિ કહે છે. સમય પ્રમાણે રૂ૫ અને શૃંગારનું સજવું, બુદ્ધિબલનું જોર બતાવવું, સાહસ અને છળ કરે એ એની ચેષ્ટાઓ છે.
મુધામિનાર–યથા. મળીને સખીઓ સર્વ, કહે બાલાને બાઈ, જેવા નવલો ખેલ, ચાલ જંગલમાં જાઈ; છળબળથી કરી છટા, છબીલીને છળી લીધી, વિધવિધ વાતે માંહીં, ભમાવી આગળ કીધી. કુંજ ગલીમાં કેડથી, મેળવી મેહનને જઈ અજબ ખેલ અવિકતાં, સુભગ શરમાઈ ગઈ.
યથા.
નવલાને નેહથી, કેલિભુવનમાં લઈ ચાલી આલી; મુખશશિ ભૂષણ તારા, દ્રગ ચકાર કરી નિરખે વનમાલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કાવ્યશાસ્ત્ર.
मध्याअभिसारिका-यथा કટિ કિકિની કરો દૂર, દૂર પગ ઝાંઝર ધરતી, ભ્રમરને ભય પામી, દૂર દ્વય કરથી કરતી, સખીની દ્રષ્ટિ બચાવી, દૂર ગજગતિ કરી ધરો ડર, ચપલા પેઠે ચમકગ્રહથી બીજા ગ્રહ અંદર, મળતાં મેહનલાલને, ઘડી શીતલ ઘડીમાં ગરમ, અબળાને અભિસારસાં, હૃદયે સ્મર નયને શરમ.
યથા સૐ સુંદર શૃંગારે, વામા ચાલી રતિ ભુવને હાલે; મન આગળ પગ પાછળ, ઘડી ધીરી ઘડી ઉતાવળી ચાલે,
કૌદાગમિતરિવા-પથા. મંજન કરી શરીર, આંખમાં આંજન સાર્યું, વિધવિધ ધાર્યા વસ્ત્ર, ભૂષણે તન ચંગાર્યું; ચારૂ ચંદ્રિકા તુલ્ય, ચંદ્રમુખી પે ચાલી, રતિગ્રહમાં રસરૂપ, જહાં બેઠા વનમાલી; છત્રપતિ સ્મરશર ધરી, રામા સંગે રાજ, નેહ સહિત નક્ષત્રપતિ, છત્ર રૂપ બની છાજતે.
યથા. કચ કુચ ભારે ઝુકતી, બહુ શૃંગારે છે ચાલી બાલ; જાણે આસવથી છકૌ, છેલી જાયે છકાવવા લાલ.
परकीयाअभिसारिका-यथा. સુતાં ઘરનાં સર્વ, ઉંધીયાં આસપાસ જન, વીતી રજની અધ, ખોલી ધીરેથી ગ્રહ ધન; ચૂપચાપ એરીથી, ચકતી ચતુરાં ચાલી, મહદ મુદેથી ગઈ, જડાં બેડા વનમાલી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
રસ નિરૂપણ.
૨૮૭
ચારે ચામીકર ગણ, ભ્રમરે ગણું જુહી ભામિની, ગણું ચકેરે ચંદ્રમા, ગણું મયૂરે દામિની.
યથા ગણકારે નહીં ગરી, મગ પળતાં પગ વિષધર વીંટાય;
જ્યમ છકેલ ગજ છૂટી, ધીર તજી જંજીર ખેંચી જાય.
પરકીયા અભિસારિકાના ત્રણ ભેદ છે. ૨ songમિસાઈol, २ शुक्लाभिसारिका, ३ दिवाभिसारिका.
कृष्णाभिसारिका. અંધારી રાત્રિને અનુકૂલ વેષ ધારણ કરી પ્રિય સંગમાર્થ સંકેત સ્થળમાં જાવાવાળી સ્ત્રીને કામસા કહે છે.
યથા. શ્યામ નિશિ નભ શ્યામ, શ્યામ ઘન ઘટા છવાઈ, શ્યામ સજી શ્રૃંગાર, શ્યામને મળવા ધાઈ લલના ડરે ન લેશ, કલેષને ભય નથી કાંઈ, સબળ સહાયક ચાર, સંગ લીધા સુખદાઈ. ચડી મને રથ વાહને, સખી ઉમંગ સુ રસાલ છે, સુભટ પ્રબલ સમર શોભતે, મુખશશિતણું મસાલ છે.
યથા. પ્રિયને રંગ ગ્રહ્યા વિણ, હાલ ભર્યું નહીં મિલન થાય વામ; શ્યામ રંગ ધરી તેથી, જા મળવા જ્યાં બેઠા છે શ્યામ.
शुक्लाभिसारिका ચાંદની રાત્રિને અનુકૂળ વેષ ધારણ કરી પ્રિય સંગમાથે સંકેત સ્થળમાં જાવાવાળી સ્ત્રીને મિકારિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
એ
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૮૮
કામશાસ્ત્ર,
યથા. વેત કિનારી સહિત,વેત સાડી શિર ધારી, કસી કંચુકી વેત, વેત જરિએંથી સુધારી, ઘેરદાર ઘાઘરો, વેત મુક્તાની માળા અન્ય સર્વ ભૂષણે,વેત સુ જવાહિરવાળા; ચતુરાં ચાંદની રાતમાં, ચાંદનૌમાં ભળે ચાલતી, મળવા મોહનલાલને, આશ ઉમંગ ઉરે અતિ.
યથા. ચારૂ ચાંદનીમાંહી, વેત વસનની યુતિ શુભ દરશાય; જાણે ક્ષીરાબ્ધિતનયા, ક્ષીરસિધુમાંહે ચાલી જાય.
दिवाभिसारिका. દિવસમાં પ્રિયસંગમાર્થ સંકેત સ્થળમાં જવાવાળી સ્ત્રીને ત્રિામિનિ કહે છે.
યથા નજમંડલમાં આજ, ચંડકર પ્રચંડ અંગે, કેહરિ અને કુરંગ, વૈર તછ વસતાં સંગે; અહિફણ નીચે જાય, ત્યાગી ભય દાદુર દેડી, અહિ મયૂર હેઠળે વસે તન આશા તેડી, ગાઢ પ્રીતિ શેવિંદની, અબળાના ઉરમાંય છે, મધ્યાહે મળવા મુદ્દે, જેષ્ટ માસમાં જાય છે.
યથા. ધરી અરૂણ પટ અબળા, મધ્યાહે પ્રિયને મળવા ચાહે, જાતી જરી ન જણાતી, ફૂલેલા કિંશુકનાં વનમાંહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
રમનિરૂપણ.
૨૮૯
કેટલાએક કવિઓ અષ્ટ નાયકા સિવાય વિશેષ ભેદો બતાવે છે. ૨. અમિષ્યતિ ૨. પતિwI, ૩ ગામમિષ્યत्पतिका, ४ आगच्छत्पतिका, ५ आगतपतिका, ६संयोगर्विता.
__गमिष्यत्पतिका પ્રિયના વિદેશ ગમનના નિશ્ચયથી વ્યાકુલ થવાવાળી સ્ત્રીને મણિપતિ કહે છે.
मुग्धागमिष्यत्पतिका-यथा જે નવલાએ મનમાં, હાલેં પતિનું નેહતરૂ વાવ્યું; પતિનું ગમન સુણી એ, વિરહતમ વાયુથી કરમાવ્યું.
मध्यागमिष्यत्पतिका-यथा નાથગમન સુણી નારી, કહેવા જાયે પણ કહ્યું જાય; લાજમદનને ઝગડે, દિલમાં થાય તે નહીં દેખાય.
प्रौढागमिष्यत्पतिका-यथा કહીં લાલે બાલાને, વિદેશ જાવાતણ વાત જ્યારે આંખતણા અંજનને, દેવા લાગી ધન અશ્રુધારે.
परकीयागमिष्यत्पतिका પ્રથમ મિલનમાં જેવું, દુઃખ દીધું હતું તમે મને શ્યામ, એથી અધિકું આજે, દુઃખ ઘો છો લઈ વિદેશનું નામ.
सामान्यागमिष्यत्पतिका-यथा વિદેશ જતાં પહેલાં, કૃપા કરી દેતા જાજે લાલા, પ્રાણ રાખવા પદિક, જપવા નામ તમારૂં મોતમાલા.
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
વ્યશાસ્ત્ર,
गच्छत्पतिका પ્રિયને વિદેશ જાતે જે દુઃખી થનારી સ્ત્રીને પતિ કહે છે.
मुग्धागच्छत्पतिका-यथा પતિને સિધાવવાને, જેમ જેમ ઘટી રાત પ્રાપ્ત થાય, તેમ તેમ તરૂણના, મુખશશિ કેરી જોતિ ઘટત જાય.
मध्यागच्छत्पतिका-यथा પતિ વિયોગ વેળાએ, દારાને દ્રગ અથું દેખાય, જાણે મધુકર મધુને વમન કરી ફરી તુ ખાઈ જાય.
• ઊંઢાગપતિવમ-૧થા પતિ સિધાવતી વખતે, બન્ને નયનેને કહે છે બાલ; રવાના દિન ઝાઝા, નિરખી લે પતિ હર્ષ ધરી હાલ.
परकीया गच्छत्पतिका-यथा કરી ચીકણું કાયા, લાલ લગાવી સદાય અતિનેહ વિરહાગ્નિથી બળીને, હવે એક ક્ષણમાંહિ થશે ખેહ.
सामान्यागच्छत्पतिका-यथा પ્રથમ દઈ મન પ્યારા, મારા મનને કર્યું તમે હાથ; આજ અચાનક છેડી, વિદેશમાં કયાં જાઓ છો નાથ.
आगमिष्यत्पतिका પ્રિય વિદેશથી આવશે એમ જાણે ખુશી થનારી સ્ત્રીને મામિતિ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
નિરૂપણ.
૨૯૧
मुग्धाआगमिष्यतपतिका-यथा દિન દ્વયમાંહી મળશે, આ નવલાને નાથ હવે બાઈ; વાત સુણુ એ સખીની, નીચાં નયન કરીને લજવાઈ. ___ मध्याआगमिष्यत्पतिका-यथा વામ નયન ફરકયાથી, બાળા હર્ષિત બની રહી ચૂપ; ક્ષણ ઉઘાડ ક્ષણ ઢાંકે, ઉર ઉમંગને જ્યમ વાદળ ધૂપ.
प्रौढाआगमिष्यत्पतिका-यथा પત્ર આવી પતિને, અને સુર્યું પતિ આવે છે ખાસ કામિનની કાયામાં, એથી ઉપજે દ્વિગુણ હુલ્લાસ. નયન બહુ બહુ ફરકયાં, વળી બોલવા લાગે જવ કાગ; અંગ અંગ અબળાને, વિવિધ વર્ષવા લાગ્યો અનુરાગ.
परकीयाआगमिष्यत्पतिका-यया સુપ્યું પથિકના મુખથી, વાલમ વળશે વિદેશને ત્યાગી; કાંઈક મુખ મરાવી, ચાલી ચતુરાં ઉરમાં અનુરાગી.
सामान्याआगमिष्यत्पतिका-यथा બહુ ધન મેળવી મેજી, જરૂર આવશે એમ સુણે વાત, વાર વધુના ઉરમાં, વિલાસ લાગે વધવા દિન રાત.
आगच्छत्पतिका પ્રિય વિદેશથી આવે છે એમ જાણુ ખુશી થનારી સ્ત્રીને ગામછત્પતિ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
मुग्धाआगच्छत्पतिका-यथा નવલાના મનમાંહી, હર્ષ થયે પતિ આવે છે જાણું; કમલકલિની પેઠે, જરા અરૂણતા મુખપર દરશા.
मध्याआगच्छत्पतिका-यथा પતિઆગમન સુણીને, લાજવતીનું અંતર ઉભરાય; નિશદિન મધુ સરસિજ સમ, ઘડી વિકસે, ઘડીભર સંકોચાય.
प्रौढाआगच्छत्पतिका-यथा પતિ આવે છે જાણી, અબળાને આતુરા અધિકાય; ૯હ મળી આગળથી, પાંખ ન પ્રાપ્ત થવાથી પસ્તાય.
परकीयाआगच्छत्पतिका-यथा અન્ય દેશથી આવે, પ્રિયતમ એવી સુણે વાત માત્ર ચમકયું ચપલા પૈઠે, ચાહ વધવાથી ગેરીનું ગાત્ર.
सामान्याआगच्छत्पतिका-यथा ધની મિત્ર આવે સુણી, સર્જી શૃંગારો અંગે અભિરામ; નગર મ્હાર જઈ બેઠી, મારગ રેકી વિલાસિની વામ.
સાતપતિા . પ્રિયના વિદેશઆગમનથી ખુશી થનારી સ્ત્રીને માનતાતિશ કહે છે.
मुग्धाआगतपतिका-यथा પતિ પરદેશથી આવ્ય, ગ્રહીં કર પૂછે સમાચાર સુખથી; લાજ સમુદ્ર બી, વાત ન નિકળે નવલા ના મુખથી
मध्याआगतपतिका-यथा પ્રવાસથી પતિ આવે, ગૃહિણી બેડી ઘઘટડો તાણી;
નેહુથી વાંકી નજરે, ઘડે પતિને નિરખે ઘડી સખી શાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણુ.
प्रौढाआगतपतिका - यथा
પતિને નિરખી પ્રમદા, કરતી અજન સહિત અશ્રુધારા; જેમ ચન્દ્રને નિરખી, ચકાર દૂર ધરે છે અંગારા. સ્ત્રી હસ્તે વાલમ સંગે, વાઞા કરતાં આંખે અશ્રુ ભરે; મિલન વિરહના સુખ દુ:ખ, વર્ણન કરતાં ગદગદ કંઠે કરે,
परकीयाआगतपतिका - यथा
૨૯૩
ગયા વિરહ દિન વીતી, આપે નિશિમાં અગણિત આનંદ; પ્રેમી પ્રિયા કુમુદિનિસમ, વિકસી નિરખી વ્હાલા વ્રજચંદ્ર.
सामान्याआगतपतिका - यथा
તમવિષ્ણુ તનનગરીમાં, વિરહૅલુટારા પ્રીતમ ઝટ પેસી; સુવર્ણ રૂપ સરવ મુજ, લુટી ગયા હું રહી હાય એસી, संयोगगर्विता
પ્રિયના સંચાગથી ગવ કરનારી સ્ત્રીને સંયોગવિતા કહે છે.
થા.
કચાંય ગયાં એ વાદળ, નિત ઉઠી મુજને જળાવતાં જે; ગાઈ મલાર એલાવું, તૈાય ન આવે નજર આજ એહ.
नायक
રૂપયે વનસપન્ન પુરૂષને નાય કહે છે. એના ધર્મોનુસાર ત્રઝુ ભેદ છે, શ્ તિ, ૨ ૩૫તિ, રૂ વૈશિષ્ઠ. અવસ્થાનુસાર એ ભેદ છે. ? માની ૨ મોષિત, પ્રકૃત્યાનુસાર ત્રણ ભેટ છે. ૧ ઉત્તમ ૨ મધ્યન, ૩ ગમ. રસાનુસાર ચાર ભેદ છે.? પોરહાહત, २ धीरोद्धत, ३ धीरोदात, ४ धीरमशान्त.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૯૪
કાવ્યશાસ્ત્ર.
યથા.
કલિત કંઠ કબુસમ, કમલદલસમા કપિલ શોભે છે, અધરબિમ્બ વિદ્ગમસન, ભૂધનુ સમ જોઈ મન લેભે છે. બાણસમાન નિરીક્ષણ, સ્મરને લજવે તનની તરૂણાઈ; સબલ વિમલ અતિ દાની, ધીર, વીર, ગંભીર અને ન્યાયી. વિનયી વિદ્યાવત, રસમય વાણું વસે મુખે વાસ; ચતુર અને આનંદી, દયા વસે દિલ હરદમ મુખ હાસ.
पति
શાસ્ત્રવિધિથી વિવાહિત પુરૂષને પતિ કહે છે. એના પાંચ ભેદ છે. જે મનુષ્ટ, ૨ લિગ, ૩ પૃg, છ રાસ, ૫ અનામિક્સ,
યથા,
જ્યારથી પર પ્રિયતમ, ત્યારથ તુજને રાખે છે સંગ; ભાગ્યશાળી તું ભામા, સદા શિવાસમ રાજે અરધાંગ.
अनुकूल જે પુરૂષ એકજ વિવાહિતા સ્ત્રી ઉપર અનુરક્ત બની બીજી સ્ત્રીની આકાંક્ષા ન રાખે એને કહે છે.
યથા. પત્ર ધરે પગ નીચે, શિર પર નિજ વચથી છાંય કરતે; પ્રમદાને લઈ પ્રિયતમ, એ રીતે ઉપવનમાં સંચરતે.
दक्षिण ઘણું સ્ત્રીઓ ઉપર સમાન પ્રીતિ રાખવાવાળા પતિને ઢસા કહે છે.
યથા. ચારે દિશિ ફેરવી મુખ, કરે અખિલના ઉર આનૈદકૂપ,
II
;
મcle
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
૨૫
રસનિરૂપણ.
રહ૫ પ્રિયામાટ જાણે પતિ, ઘર બેઠા છે ચતુરાનના રૂપ
धृष्ट અત્યંત અપમાનિત થયા છતાં પણ નમ્ર અને લજજાહીન અધમ પતિને છૂઈ કહે છે.
યથા. નિર્લજપણું નથી જાતું, એની એ રહી કુચાલ દિન રાત; વિષ સમ લાગે મુજને, વાલમ તારી હસવાની વાત.
शठ છળપૂર્વક અપરાધ ગેપન કરવામાં ચતુર પતિને રદ કહે છે.
યથા. માન તાહેરૂં માનિની, સુરવનિતાતણું માન લેપે, હું જાણું મુખ તારું, ચડયું ખેંચી ભ્ર શશિ ઉપર કેપે.
अनभिज्ञ શૃંગારાદિ રસાનુકૂલ કિયાના યથાર્થ બેધમાં અસમર્થ પુરૂષને મનમા કહે છે.
યયા હાવ ભાવથી હરદમ, સજી અંગારે નેણ નચાવું હું; પતિ તેાયે નહીં પ્રી છે, ત્યારે શું સખી ઢાલ બજાવું છું.
૩રપતિ પરદારાનુરક્ત પુરૂષને પતિ કહે છે. એના બે ભેદ છે. ? વજનવાર, ૨ દિવ્યાવતુર. કેઈ કવિએ એના બીજા ત્રણ ભેદ બતાવે છે. ૨૧, ૨ પૂર, ૩ માર,
યથા. ચરિત્ર આ ચતુરાનાં, વર્ણન કરીને કયાં જઈ કહેવાયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૯
રસનિરૂપણ.
મુજ ઘટ અનલ લગાવી, જળને ઘટ ભરીં શીશ ધરી જાય.
वचनचतुर-यथा હતી ચમકતી કેવી, ઉત્તમ અંબરમાંહી અદભૂત શું બંધુ કેઈ સ્યામા? નહીં નહીં વામા નિરખી વિધુત.
क्रियाचतुर-यथा વિષ વિપ્રને ધારી, ગ તીર્થતટ ચતુર પુરૂષ ચાહે સહુ જન જોતાં છળીયે, કર્યું તિલક પ્યારીના ભાલમાંહે.
गढ़
જે પુરૂષ પદારાથી થએલી પ્રીતિ ગુપ્ત રાખે છે તેને દૂર કહે છે.
યથા,
નિજ નારી ઉર વસ, પરદારોને છુપાવીને પ્રેમ મરે માલતી માટે, તેય કમલમાં મધુપ વિસે જેમ.
मूढ જે પુરૂષ પારદારાથી થએલી પ્રીતિ પ્રકાશ કરી દે છે તેને મુર કહે છે.
યથા,
પરનારીની પ્રીતિ, નિજ પ્રમદાને કર્યો પછી પસ્તા, મૂર્ખ ચાર નિજ ચોરી, જેમ બતાવી જેલમહીં જાયે.
आरुढ
જે પુરૂષ પરપ્રમદા માટે પરાયા ઘરમાં પેસતે ફરે અને બંધનશિક્ષા સહન કરે તેને સારું કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૭
યથા. કુલટાઓને સંગે, નિશદિન ફરતે બંધન માર સહે; છૂટ્યા પછી સદાયે, થઈ જીત મુજ જબરી કુટિલ કહે.
वैशिक વેશ્યાનુરક્ત પુરૂષને વૈશિશ કહે છે.
કેટલાએક કવિઓ વૈશિકના નીચે પ્રમાણે ભેદ બતાવે છે. १ अनुरक्त, २ काममत्त, ३ सुरामत्त, ४ धनमत्त.
યથા. સુવરણવરણી શ્યામા, પાન ચાવતી દ્વાર પરે બેઠી હસી જોઈ મુજ સામું, હાય માહરા હૃદયમહીં પેઠી.
अनुरक्त. જે પુરૂષ મન, વચન અને કર્મથી ગણિકાના પ્રેમને વશ થાય તેને અનુરજ કહે છે.
યથા.
શી રીતે મુજ મનમાં, અવર નારીને પ્રેમ શકે પસી; વાર વિલાસિની કેરે, વિલાસ જેમાં બળે રહ્યો બેસી.
काममत्त- यथा ફરે કામવશ નિશદિન, અતૃપ્ત અંતર તૃપ્ત થાય નહી, ઘડી ઘરમાં ઘડી બાહિર, ઘડી વેશ્યાઓતણું ગલીમાંહી.
सुरामत्त----यथा તનસુગંધિ ચંપકસમ, નિજ નારીનું નિત્ય કરી ન્યારું; વાર વધુને ભુવને, મત પડ્યા રહે મધુ પીવા સારૂ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
૨૯૮
કાવ્યશાસ્ત્ર.
धनमत्त--यथा અમૂલ્યને અતિ ઉત્તમ, જે માગી તે વસ્તુ તુરત દીધી; રૂપ ગુણે ભરી રામા, વિવિધ પ્રયત્ન મેં વશ કરી લીધી.
__ मानी
પ્રિયાએ કરેલ અપમાનસૂચક ચેષ્ટાઓ ધારણ કરનાર પુરૂષને માની કહે છે.
કથા.
કર જોડી જે કામા, વિનતિ કરે આપને અષ્ટ યામ; કાર બની તેનાથી, મુખ મરડી શું રહ્યા લાલ આમ.
કે ઈ કવિ માનીના વિશેષ ભેદ બતાવે છે. ૨ પાન, ૨ જુગમાની.
સામાન--અથા. વારવાર શું વિલે. નિજના મુખને ગ્રહો દરપણ હાથે; આમ જુઓ સરખાવી. આપણું મુખડાધામુખ સાથે.
गुणमानी--यथा ગુરીયલ ગાન તમારૂં, સુણાવતા નથી શ્યામાને શાને, આપ થકી ની ઓછી, સમજણમાં સ્વર તાલ અને તાને.
प्रेषितरति શિયાવિયોગથી સંતાપિત પુરૂષને પિત્તપતિ કહે છે.
યથા. કનક છડી કનિમય, દામિની કરતાં દ્વિગુણ તેજ જાલ અમૃતવેલિ અનુપમ, દારા મુજથી દૂર હાય હાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૨૯૯
उत्तम પ્રિયતમાને કંપાયમાન નિરખી ચતુરાઈથી તેનું માન છેડા વવાના ઉપાય જનાર પુરૂષને ઉત્તમ કહે છે.
યથા. કેપિત જોઈ કામા, ઇલાજ કરતા તુરત રસિકરાજ; ગ્રહીં કપોલ દ્રગ ભૂતા, કહે શું અંજન ફેલાયું આજ
मध्यम પ્રિયતમાને માનમાં ભરાએલી જે જે પુરૂષ સમાન રહે છે તેને મધ્યમ કહે છે.
યથા. કેપે ભરાઈ કામા, ઉમે નાથ અબેલ રહી છે; હાથ ગ્ર હસી હેતે, ઉઠી શ્રૃંગાર સજવા લાગી જાશે.
अधम ભય લજજારહિત પુરૂષને મધમ કહે છે.
યથા. નિર્લજ વારથી સ્વામી, એથી હું સખી સદા બળું મનમાં છુપી પૃથે મુજ છાતી, હું બેઠી હોઉં જ્યાં ગુરૂ જનમાં.
धीरल लत શૃંગારરસ પ્રધાન પુરૂષને ધોત્રિત કહે છે.
યથા. હાલાં ભૂષણ વસને, ઉજવળતા પ્રિય મિત્ર સંગ નેડ; વિષય લાલસા ઉરમાં, પ્રમદા યારી સદા સ્વચ્છ દેહ.
धीरोद्धत વૈદ્રરસ પ્રધાન પુરૂષને ધારદ્રત કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
કાવ્યશા.
યથા.
- પ્રદ
અધિક રોષ લઘુ દેશે, અતિ અમર્ષ અનિશ ચંચલ ચિત્ત, નિજ સ્તુતિ કરી સુખ માને, મહદ માનભરી રાખે છે રીત.
धीरोदात વીરરસ પ્રધાન પુરૂષને ઘીદાર કહે છે.
યથા. - સદા સત્યતા પ્યારી, દાન દયા રાખ રૂચિર માન; ઉત્સાહી ઉદ્યોગ, પ્રિયાપ્રેમવશ ધર્મપરે દયાન.
धीरप्रशान्त
શાન્તરસ પ્રધાન પુરૂષને ધરમશાન્ત કહે છે.
ગીત વાઘ અતિ પ્યારાં, સંતગુણે સાંભળવા રૂચિ રાખે; વિવેક ધર્મ અધર્મો, દયા દ્રષ્ટિથી સર્વ સ્થળે દાખે.
रसप्रकार પૂર્વોક્ત રીતિઅનુસાર વિભાવ, અનુભાવ અને સંચારી ભાવથી પરિપેષિત સ્થાઈ ભાવ અર્થાત્ રતિ, હાસ, શેક, ધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, આશ્ચર્ય અને નિર્વેદથી ક્રમાનુસાર નવ રસેની ઉત્પત્તિ થાય છે અર્થાત્ ? અંગાર, ૨ હાય, રે , ૪ શૈદ્ર, ५ वीर, ६ भयानक, ७ बिभत्स, ८ अद्भुत, ९ शान्त.
श्रंगार
નાયક નાયિકાના પરસ્પર અનિર્વચનીય પૂર્ણનન્દને થનારા કહે છે. એ વર્ણ શ્યામ અને દેવતા વિણ છે. એના બે ભેદ છે. १ संयोग, २ विप्रलम्भ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણુ.
संयोग
દ, સ્પર્શ સલાપાદિજનિત અહિરિન્દ્રિય સંબંધી પરપરના આન ંદને સંયોગ શ્રૃંગાર કહે છે.
૩૦૧
યથા.
સજી સરવ શ્રંગાર, નાથની સંગે નારી, એક આસને ઉભય, બિરાજે વ્હાલ વધારી; વાતા કરતાં વિદ્ધસિ, અમિત રતિ રસને ચાખે, સુણી કેકિલના શબ્દ, ઉરે અધિકાં અભિલાખે; ચતુરાં નિજ મુખચંદ્રથી, શરમિન્દો શિશને કરે, કલિત લલિત તનકાન્તિથી, જ્યેાતિ વાહિરની હરે. આમાં નાયકનાયકા ગાજીંત્રનાવમાવ, કેાકિલના શબ્દ ઉદ્દીવન વિમાવ, એક આસન બેસવું અનુમાવ, રતિ રસને ચાખવા એ રતિસ્થારૂ અને વિહસી વાતા કરવી એ પસવારી માત્ર હાવાથી સંયોગ અનાર થયા.
विप्रलम्भ
નાયકનાયકાના પરસ્પર પ્રસન્ન મહિરિન્દ્રિયાના સબધઅભા વને વિકજન્મ અથવા વિયોગશ્રનાર કહે છે. એના ત્રણ ભેદ છે. પૂવોનુંરાળ, ૨ માન, રૂ પ્રવાસ,
યથા.
પ્યારાવિણ પાવસ ઋતુ, પાવક તુલ્ય અની મુજને ખાળે; આ કેકીને કેાકિલ, પૂર્વ જન્મનુ આજ વેર વાળે.
पूर्वानुराग
મેલન થયા પહેલાં થએલી પ્રીતિને ચતુરા કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૦૨
કાવ્યશાસ્ત્ર.
એનું કારણ પ્રિય વસ્તુનું દર્શન છે.
યથા. મુજને તજી મન મારું, મેનને જઈ મળ્યું મુદે સજની, મનવિણ તને એકલડું, અથડાવે છે દિવસ અને રજની.
કેટલાએક કવિઓ પૂર્વાનુરાગ અન્તરગત શુતારા અને કાનુરાગ બતાવે છે.
શુતાનુરાગથથા. જેની વાત સુણીને, થઈ જુદી તન મનની સ્થિતિ મારી; કરાવ દર્શન એનાં, નહીં તે મારા પ્રાણ જશે પ્યારી.
द्रष्टानुराग--यथा રૂપર નાખી, મુજ અંતરની મથનીમાં વ્હાલી, દેહદધિને છોડી, મુજ મનમાખણ લઈને કયાં ચાલી.
दर्शन કોઈ પ્રકારથી કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાન થવાને ન કહે છે. એના ચાર ભેદ છે. ? શ્રવV, ૨વિત્ર, 2 રન, ૪ ાિક્ષ,
श्रवण કીર્તિ શ્રવણ કરવાથી જે સ્વરૂપ ચિત્તમાં ભાસિત થાય છે, એને શ્રાપન કહે છે.
યથા. જે દિનથી સજની , વખાણી મુરતી વાલમની જેવી તે દિનથી મુજ હૃદયે, વસી રહી છે તેવીને તેવી.
चित्र | કઈ વસ્તુનું ચિત્રદ્વારા સ્વરૂપજ્ઞાન થાય તેને વિઝન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ.
૩૦૩
યથા. ચિત્ર ચક્ષુથી જોતાં, ચિત્રતુલ્ય સ્થિતિ થાયે ચતુરાની; તે પછી મિત્ર નિરખતાં, કડે કેવી સ્થિતિ થાવાની આની.
स्वप्न નિદ્રાવસ્થામાં કોઈ વસ્તુના સ્વરૂપજ્ઞાનને તરત કહે છે.
યથા. જાગ્યા પછી જે જોઉં, તો લપટાવી લઉં હૃદય સાથ; ચિત્તચર સ્વપ્નાનો, કેમ કરી આવે મારે હાથ.
प्रत्यक्ष કોઈ વસ્તુના નયનગોચર થવાને પ્રત્યક્ષ કહે છે.
યુ
.
પતિદ્રગ અલિ આનદે, ભ્રમે નારોના વદનમય માગે; પતિમુખ શશિ પર ભ્રમતાં, ગચર ચતુરાનાં સુખ સાથે.
मान આશાપ્રતિકૂવ પ્રિયના અપરાધજનિત પ્રણયપને માન કહે છે. એના ત્રણ ભેદ છે. ૧૪૬, ૨ મધ્યમ, 3 કુ.
યથા. અંજનવિણ તંગ ફી, હારવિના ઉર નથવિણ છે નાસા; ચલ ભ્રકુટિ ભાળી, ઈ નાથે અનૈની આશા.
પરદર્શન જનિત માન કે જે હાસ્યાદિકથીજ નિવૃત્ત થાય છે એને ઘુમાન કહે છે.
યથા. માન ગયું તુજ ટી, નજરેથી ન્યાળતાંજ વ્રજરાજ;
રહીં ભરાઈ ઘડી માને, માન કર્યાની રાખી તે લાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૦૪
કાવ્યો,
मध्यम પરસ્ત્રી પ્રશંસાજનિત માનકે જે વિનય અથવા સમ ખાવાથી નિવૃત્ત થાય છે તેને મધ્યમ માન કહે છે.
યથા. કસમ કાન્તમુખથી સુણી, તુરત ઉતારી ભ્રકુટિ ધનુષ નારી; વિહસિ વિલેક કટાક્ષે, રસકૃપાણને મુદે રહી મારી.
પરસ્ત્રીગમનવિશ્વાસજનિત માન કે જે ચરણપતનાદિથી નિવૃત્ત થાય છે તેને પુરપાન કહે છે.
યથા નિરખી અરૂણ દ્રગ પતિનાં, અબળાની ગતિ થઈ ગઈએવી; કમલ અરૂણતા નિરખી, ઘટી જાય શશિતણી વૃતિ જેવી.
मानमोचनउपाय. માન છોડાવવાના છ ઉપાય છે. જે પ્રગતિ, ૨ ઉપેક્ષા, ૩ भेद, ४ सामोपाय, ५ दानोपाय, ६ प्रसंगविध्वंस.
प्रणति જ્યાં નાયક સ્ત્રીને પાય પડી ભાન છોડાવે તેને પ્રતિ કહે છે. આ ગુરૂમાન છેડાવવાનો ઉપાય છે.
યથા. પતિ પત્નિના પગમાં પડી એ અવરેણી અનુમાનું મુદે મિત્રને મળવા, જાણે આવ્યો આજ ભવ્ય ભાનુ.
૩પેક્ષા જ્યાં માન છોડાવવાને પ્રસંગ છેડી નાયક કેઈ જુદાજ પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
રનિરૂપણ
૩૦૫
સંગથી માન આવે તેને કપ કહે છે. આ લઘુમાન છોડાવવાને ઉપાય છે.
થયા, વહલરી મળી વિટપને, ચપલા વનને મળી મિત્ત ચાહી. ક્ષિતિ ગગેનમાં ન કેઈ, તરૂણ મુજને તજાય તે નાંહી.
જ્યાં નાયક નાયકાનું સખીદ્વારા માન છેડાવે તેને એક કહે છે. આ પણ લઘુમાન છેડાવાને ઉપાય છે.
યથા રાષ-અગ્નિને અનલેં, શા માટે પતિને બાળે યામા: તે તરૂ દહન ન કરીએ, સદાય વસીઍ જેની છાયામાં.
ANTRA
मोपाय
જ્યાં નાયક નાયકાને જેમ તેમ સમજાવી મને મોહિત કરી માન છેડાવે, તેને સામાવાઇ કહે છે. આ પણ લઘુમાન છેડાવવાને ઉપાય છે.
યથા એકજ આપણુ બેઉ, સમજી લે એ વાત સત્ય શાણી, માન કદી નહીં કરીએં, માન ભેદનું મૂળ જબર જાણી.
दानोपाय જ્યાં કોઈ પ્રકારને લોભ બતાવી, નાયક નાયકાનું માન છેડેવે તેને જાપાર કહે છે. આ પણ લઘુમાનમોચનઉપાય છે.
તુજ નાથે નિજ હાથે ગુંથી મકલા માલતીની માલ જ માન અરિનાસી, હાયેકમલથી હેર પ્રતિ બાલ.
૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
આવ્યશાસ્ત્ર, કરી છે. કે પછી વિદ્ધત
જ્યાં નાયક નાયકાના ચિત્તમાં જમ કે બ્રાન્તિ પ્રગટ કરી માન છોડાવે તેને પ્રસંગ વિદ્યાસ કરે છે. આ પણ લઘુ માન મેચન ઉપાય છે.
યથા
કોઈ પુરાણ પિકારી, માન કરી જે સ્ત્રી વિતવે રાત; થશે ચક્રવાકી એ, પુનર્જન્મમાં છે સાચી વાત.
-
વિદેશસ્થિતિને પાર કહે છે. એના બે ભેદ છે. • १ भूतप्रवास. २ भविष्यप्रवास.
* યથા શિવા પૂજતાં શ્યામા, જવ કરથી પુષ્પને સ્પર્શ કરતી,
ભસ્મ થતાં ભાળીને, હર બદલ હરના શિરપર ધરતી. • ; . ભૂતકવાયથા
બંધ દ્વાર કરી બેસું, કૂર કલાનિધિ કસાઈના ડરથી; જ્યોત્સના જવાળા જળતી, જેઈ છુપાઈ સખી જાલાન્તરથી.
- મણિભુલાત--૨થા ભલે પધારા પ્યારા, હું નહીં બોલું ધરી રહું મિન્ય પધારશો જવ પાછા, વિલેકશો તૈવ આવાસ આ શુન્ય,
: પ્રિયન વિયેગમાં મનુષ્યની અવસ્થા જે અભિલાષથી પ્રારંભ થઈ મરણવધિને પહોંચે છે, એ દશ દશાઓ છે. આ દશ દશા વિપ્રલંભ અંગારાન્તર્ગત ગણું છે. તેનાં નામ, १ अभिशाप, २ चिन्ता, ३ स्मरण, ४ गुणकथन, ५ उद्वेग, ६ मलाप, ७ उन्माद, ८ व्याधि, ९ पडता, १० मरण. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
રસનિરૂપણ
૩૦.૭.
अभिलाष વિગસમયમાં પ્રિય મિલનની ઇચ્છાને સમજાન કહે છે.
યથા
કયારે ગુરૂજન માંહિ, નેણની સેનથી પતિને સમજાવી કેલિ-ભુવનમાં કેડે, અતિ આતુર બની રહેશ ઉરલાવી. :
. વિતા. વિયોગ સમયમાં સંગ અથવા શાન્તિના ઉપાયાન્તર વિચા રને વિન્તા કહે છે.
યથા . . . . . . શીરીતે શશિમુખ એ, આવી મળી સાચવે સમય ભાઈ મુજ મરેલને મેદે, કરે સજીવન અધરામૃત પાઈ.
વિગ સમયમાં પ્રિયની પૂર્વ ચેષ્ટાઓનું જ્ઞાન થવાને જાન કહે છે.
- યથા ખટકીં રહી ચિતમાંહી, ચટકભરી તુજ ચાલ ચતુર નારી, .. લટક મટક દેખાડી, છટકી ગઈ કયાં નેણુ બાણ મારી.
गुणकथन-यथा દિન દિન વધી ઘટી આવે, અને મને શું દારૂણ દુઃખદાય, અરે કલકી ચંદા, મુજ પતિના મુખસમ તું નહીં થાય.
૩ . વિયોગ સમયમાં વ્યાકૂલ બનીને કેઈ વિષયમાં ચિત્તને આ શ્રય નહી મળી શકે તેને કહે છે.
- યથા અગ્નિથકી હતી બળતી, તેપર ચંદન લગાવિયું લાવી, પવન નાખ પંખાથી, સખી તેં મુજને વિશેષ સળગાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
સભ્યશાસ્ત્ર
प्रलाप
વિયાગ સમયમાં પ્રિયને વિધમાન માની નિરક ક્રિયા અથવા વચનરચનાને માપ કહે છે.
યથા
૩૦૮
શ્યામરૂપ ન ચાલે, તનમાં દામિની પીતામ્બર ધારી, લલિત ઢંગથી ખિ લાગે, છતાં મને કાં નાખે છે મારી.
उन्माद
વિયોગમાં અત્યંત સયાગાત્મક બની મુદ્ધિવિપર્યયપૂર્વક વૃથા વ્યાપાર કરવાને રન્નાર્ કહે છે.
થા
ક્ષણમાં ચુંબન કરતી, ક્ષણ ઉર ધરતી ક્ષણુ ઢંગપર આજ઼ી; વર વારિજને વામા, નિજ પતિના આનન કરપદ જાણી. व्याधि
વિયાગદુ:ખજનિત શરીરની અસ્વસ્થ અવસ્થાને ન્યાયિ
હે છે.
યથા
વિરહે દુખળી દારા, સેજે સૂતી જાય નાહીં જરી; શ્વેત બલાહકકેરી, જાણે સૂતી દામિની સેજ કરી.
जडता
વિયેાગદુ:ખથી જીવતાંજ સર્વ ઈન્દ્રિયાની ગતિના અવરોધ થવાને બહેતા કહે છે.
યથા
જરા ન ચેતન આવે, ગયા હજારા વૈદ્યા હારીને; મૃતક સજીવન છૂટી, નામ તમારૂં નિત એ નારીને;
मरण
પ્રાણપરિત્યાગને મળ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
રસનિરુપાણું,
મારા મરણ પછી સઓ, પત્ર નાથને આવે તેમ હાથ તે મુજ મુખમાં મૂકી, જળાવ અગ્નિમાં મુજ સાથ.
हास्य હાસની પરિપુષ્ટતાને યસ કહે છે. એને વર્ણ વેલ, દેવતા પ્રમથ, અનુપયુક્ત વચન રૂપાદિનાં પાત્ર, ગાઇવન અનુપયુક્તવચન અને રૂપાદિક ધીન તથા મુખવિકાસાદિ મમ છે. તેના મધ, મધ્યમ, અને ગતિ ત્રણ લે છે.
યુથા પતિની સંગે અમદા, વાત કરતાં ગઈ અક્ષર ચુકી, તે સુધારતાં ફરીને, હસવા લાગ્યાં ઉભય રુ ઝુકી,
मंद જ્યાં હસતાં દાંત નહી દેખાય તેને મંજાય કરે છે.
યથા અબળાઓમાં ઉભા, હરિ વાલિનિને વેષ દેશ ધારી, અવિલોકી ઓળખતાં, મુખ મલકાવી મંદ હસી પ્યારી.
मध्यम જ્યાં હસતાં ધ્વનિ થાય તેને મધ્યપફાય કહે છે.
યથા ભૂલી ગયા પીતામ્બર, પાછા ફરી લેવા આવ્યા લાલ દયો પીતા પટ ક તાં, બહુ ધ્વનિથી હસવા લાગી બાલ.
સાત જ્યાં હસતાં અત્યંત કવનિ આવે તેને ગારિફાય કહે છે.
યથા આંખે અંજન ધરતાં, લલિતાએ લાલના ગાલ મા, કર્યું મેશનું ટીલું, હસવા લાગી ઝુકી સર્વ સાથે.
'
(
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #369
--------------------------------------------------------------------------
________________
અચ્ચરાજી
करुण શોકની પરિપુષ્ટતાને પણ કહે છે. એને વર્ણ ચિત્રિત કપાત સમાન, દેવતા વરૂણ, બંધુનાશાહિ માઇલન, મૃતક દાહાદિ તથા એની અસાધારણ વસ્તુઓનું દર્શન તેમજ ગુણ શ્રવણદિ રીપના ભાગ્યનિન્દા, ભૂમિપતન અને રેહનાદિ નુમાપ છે.
યથા વ્યાકુલ બની મહેદરી, કહે મૃતક દશમુખનું અહી ગાત્ર, વિશ કર્યું છે તેયે, કાં નથી કરતા શ્રવણ મારી વાત.
કોધથી થએલી ઇન્દ્રિયની પ્રબળતાને દિલ કહે છે. એને વર્ણ રક્ત, દેવતા રૂદ્ર, શત્રુ માનવન શત્રુને ઉમંગ હીપનભંગ, અધર દંશન અને બાહુ વિસ્ફોટનાદિ અનુભવે છે.
યથા નિરખી જાવક ભાä, પાવક જેવી બની રહી બાલ; નિજ હૃદયેથી તેહી, યતિને દીધી માલતીની માલ,
वीर પૂત્સાહની પરિપુષ્ટતાને પણ કહે છે એના ત્રણ ભેદ છે. १ युदवीर, दानवीर, ३ दयावीर.
ચયા ચડ નંદ દશરથને, મનેર હરના પૂરણ કરવા. લાગ્યા ઉભય ફરકવા, પ્રચંડ બાહુ અરિના મદ હરવા. કવચ્ચે નહી સમાયે, ગાત્ર પ્રકુલ્લિત અરિ જયે થડકી, ઈ મેં દશમુખને, તુર્તજ કડીયે બખતરની કડકી.
યુવર બલ વિવા પ્રતાપાદિ નિશ્ચયજનિતત્સાહની પરિપુછતાને યુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
રાનિરૂપણ. વીર કહે છે. એમાં રિપુએશ્વર્ય પ્રાઇવન, સેનાને કોલાહલાદિ ઉપન અને અંગ શરણાદિક અનુમાન છે.
યથા સુભટે સાથે ચાલ્યા, રઘુનંદન ધરી ધનુષ બાણ હાથ, જેમ નાએ સંગે, ફાગ ખેલવા જતે હેય નાથ. જે લંકા છત્યાવિણ, ફર્યા હતા શુરાઓ મુખ મેડી, તે લંકાના દ્વારે, રઘુપતિએ નાખિયાં તુર્ત તોડી. શ્રવણ કરી હકારા, સહુ નિશિચરના શસ્ત્ર અસ્ત્ર પહયાં, થડકયું દિલ દશમુખ, જવ ચતુરગિણિ લઈ રામ ચડયા.
दानवीर દાનસામદિ જનિતેત્સાહની પરિપુષ્ટતાને નવીર કહે છે. એમાં યાચક નારંવન, દાન સમય જ્ઞાન અને તીર્થ ગમ નાદિ વપન સત્યાગાદિકનુભાવ છે.
યથા દીધા માલ ખજાના, અર્પણ કર માં સર્વે સુખસાજ રાજ દઈ કૌશિકને, ચાલ્યું હશે હરિશ્ચંદ્ર રાજ,
दयावीर ચિત્તાતા જનિતેત્સાહની પરિપુષ્ટતાને વાનર કહે છે. એમાં દીન શાશ્વન, દુઃખવર્ણનાદિ દીપન, અને દુઃખ દૂર કરવું તથા મૃદુ ભાષણાદિ અનુમાન છે.
યથા * ગ્રાહે ગજને પકડયે, આ મૃત્યુતરું આણું માથે સુણી આરત સ્વર આવી, બચાવી હરિએ પકડી હાથે.
અયાન ઈન્દ્રિયવિક્ષેપસહિત ભયની પરિપુષ્ટતાને માનસ કહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
સત્ર.
છે. એના વર્ણ શ્યામ, દેવતા યમ,ભયંકર દÖન આપન એનાં ઘાર કર્મ ઉદ્દીપન અને કંપાદિ અનુભાવ છે.
૩૧ર
ચા
જવ રાવણુનું જોયું, એચિન્તુ અતિ ડરામણું રૂપ; તવ રઘુપતિની સેના, પ્રીકકે વદને ખની રહી ચૂપ.
વિમĖ.
જુગુપ્સા જનિતેન્દ્રિય સ કાચકારી રસને નિમત્ત કહે છે, એના વણું નીલ, દેવતા મહાકાલ, દુર્ગંધાદિ ગામ, કુમિ મમિકા પતનાદિ ઉદ્દીપન અને કપ શમાંચાદિક અનુમાન છે.
ક્યાંઈ આમિષ અસ્થિ, કાંઇ ચર્મ ક્યાંઇ છે રૂધિર ભરીયુ સદનાના એ ઘરમાં, શી રીતે હરિએ સ્થાનક કરીયું. अद्भुत
અનિન્દ્વયં વિસ્મયની પરિપુષ્ટતાને અદ્ભુતરસ કહે છે. એના વણું પીત, દેવતા બ્રહ્મા, અસંભવિત વસ્તુ ગમ્યન, એના ગુણેાની મહત્તા ઉદ્દીપન અને સંભ્રમાદિક અનુમાન્ય છે.
યથા
લાવી સજીવન છૂટી, જીવાડીયા લક્ષ્મણને એ જોઇ; ચકિત ખન્યાં ચિચમાંહી ચમત્કારથી રાક્ષસ સહુ કાઇ. शान्त
કામક્રોધાદિના શમનપૂર્વક નિવેદની પરિપુષ્ટતાને શાન્તરસ કહે છે. એના વર્ણ શુકલ, દેવતા નારાયણ, સ'સારની અનિત્યતા આવન, સત્સંગ ઉદ્દીપન અને રામાંચાહિક ગનુમાવ છે,
યથા
ન ખેદ ન્યારા થાતાં, નથી હુ બેસતાં મળી સાથ; ગણે જીવન વન સરખાં, જેને છે નિજ મન હરદમ હાથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
અલંકાર
अलंकार. શ્રી જશવંત જશોભૂષણકાર” લખે છે –
મનુષ્યને હાર આદિ અલંકાર હોય છે. એ છાયાનુસાર કાવ્યના પણ અનુપ્રાસ ઉપમાદિ અલંકાર માનવામાં આવ્યા છે.
અલંકાર ત્રણ પ્રકારના છે. જે રાઈ, ૨ ચર્થીરું, ३ उभयालंकार.
અલંકાર શબ્દની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે.
ગરું પોતીતિ ગજા “ગ” એટલે શોભા, મનુષ્યના શરીરને ગુણ લાવણ્ય આદિ, જીવના ગુણ ઉદારતા આદિ અને હારાદિ સર્વ શોભાવનારાં બને છે, તથાપિ અલંકાર નામની રૂઢિ તે હારાદિકમાં જ છે. તેમ કાવ્યને પણ શબ્દ, અર્થ, વ્યંગ્ય, ગુણ અને અનુપ્રાસ ઉપમાદિ સર્વ શોભા આપનારા હોવા છતાં અલંકારની રૂઢિ માત્ર અનુપ્રાસ ઉપમા ઇત્યાદિમાંજ છે. એનું નિમિત્ત એ છે કે પ્રધાનતાથી નામ થાય છે.
મનુષ્યના જીવનમાં પણ શોભા કરવાને ધર્મ છે. કેમકે જ્યાં સુધી મનુષ્ય જીવે છે, ત્યાં સુધી શરીરની શોભા છે. જીવને વિયેગ થયા પછી નથી. પરંતુ જીવધર્મ પ્રધાન હોવાથી તેને જીવ નામથી વ્યવહાર છે. “નવયતીતિ વર” જે જીવતો છે તે જીવ.
મનુષ્યના ઉદારતાદિ ગુણેમાં પણ શોભા કરવાપણું છે, પરંતુ ગુણધર્મ પ્રધાન હોવાથી તેને ગુણ નામથી વ્યવહાર છે. હાર કંકણાદિમાં ધનત્વ છે, તેવુંજ હાર કંકણાદિ આકાર વિનાના રત્ન અને સુવર્ણમાં પણ ધનત્વ છે. છતાં હાર કંકણાદિમાં શોભા કરવાને ધર્મ પ્રધાન હોવાથી હાર કંકણદિને અલંકાર નામથી વ્યવહાર છે.
પ્રાચીન ગુની અને અલંકારેની આ વિલક્ષણતા બતાવે છે, કે ગુણની સ્થિતિ અચલ છે અને અલંકારેની ચલિત સ્થિતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
૧૪
પરમાર,
મનુષ્યમાં ઉદારતાદિ ગુણ હોય છે તે અચલ રહે છે, હાર કંકણુદિ અચલ નથી; કેમકે મનુષ્ય કોઈ વખત અલંકાર ધારણ કરે છે અને કઈ વખત નથી પણ ધારણ કરતે.એમજ કાવ્યમાં પણ માધુર્યાદિ ગુણની અચલ સ્થિતિ હોય છે. જેમકે પુષ્પાદિકના વર્ણનમાં માધુર્ય અને શસ્ત્રાદિકના વર્ણનમાં એજ ગુણ હોય જ એ અનુભવસિદ્ધ છે. ઉપમાદિ અલંકારની એવી અચલ સ્થિતિ નથી. કેમકે કાવ્ય કોઈ વખત અલંકાર વિનાનું પણ બને છે.
કેમાં હારાદિ અલંકાર જેમ રૂપવાન સ્ત્રી પુરૂષને શોભાયમાન કરે છે પણ કુરૂપ સ્ત્રી પુરૂષને શોભાયમાન કરતા નથી, તેમ ઉપમાદિ અલંકાર પણ રમણીય અર્થને શોભાયમાન કરે છે. અરમણીયને શોભાયમાન નથી કરતા. “જોરદરિવાર એટલે કે ગાય સદશ રેઝ. આમાં ઉપમા અલંકાર નથી. “શિષ્યાગતો મુહ એટલે શિષ્યની સાથે ગુરૂ આવ્યા. આમાં સહક્તિ અલંકાર નથી. ઈત્યાદિ સર્વ સંમત છે, એથી અર્થાલંકારના લક્ષણમાં “સર
સ્વતિકંઠાભરણકાર કહે છે. “અર્થમwતું શોભાયમાન અને થને શોભાયમાન કરવા સમર્થ એ અલંકાર.
અલંકારેની ત્રણ દશા થાય છે. માર મે, ૨ - कारप्रकारभेद, ३ उदाहरण भेद.
જે લક્ષણથી સર્વથા વિલક્ષણ છે તેને માર કહે છે.
જેની વિલક્ષણતા લક્ષણમાં લીન થાય છે તેને પ્રજાનાર કહે છે. જે ઉતિ માત્રથી વિલક્ષણ છે તેને વારંવાર કહે છે.
उभयालंकार. શબ્દાલંકાર અને અર્થાલંકારને તે સર્વ કઈ માને છે, પરંતુ કેટલાએક પ્રાચીન કવિઓ સમયાકાર ને પણ માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉજવાવા .
૧૫
વેદવ્યાસ ભગવાન કહે છે –
शब्दार्थयोरलंकारो, द्वावलंकुरुते समम् ।
एकत्र निहितोहारः स्तनग्रीवामिव स्त्रियाः ।। શબ્દ અને અર્થના અલંકારે (ઉભયાલંકારે) એ છે કે જે બનેને એક સાથે રહી શેભાયમાન કરે. જેમકે એક ગ્રીવામાં જ ધારણ કરેલ હાર ચિયના કુચ અને ગ્રીવા બનેને શેભાયમાન કરે છે.
વેદવ્યાસ ભગવાને સમાસક્તિ પર્યાયક્તિ ઇત્યાદિને ઉભયાલંકાર માન્યા છે. સમાપ્તિમાં અલંકાર તે સંક્ષેપમાં છે. તે સંક્ષેપ શબ્દમાં કરવામાં આવે છે, જેથી અર્થ માં પણ સંક્ષેપ થઈ જાય છે. એ સંક્ષેપ શબ્દ અને અર્થ બનેને એક સાથે શોભા કરનાર બને છે
પર્યાયેકિતમાં અલંકારપણું પર્યાયપણમાં છે એમાં શબ્દને પર્યાય કરવાથી અર્થને પણ પર્યાય થાય છે, એ શબ્દ અર્થ બને એક સાથે શેભાકર બને છે. સરસ્વતીકંઠાભરણકાર લખે છે –
शब्देभ्यो यः अर्थेभ्य, उपमांदि प्रतीयते;
विशिष्टोऽर्थ कविना स उभयालंक्रिया मता. શબ્દ અને અર્થ બનેથી જે ઉપમાદિ વિશિષ્ટ ( નવિન ) અર્થ પ્રતીત થાય છે, તેને કવિઓ યમયાઇવર માને છે.
સરસ્વતીકંઠાભરણકાર ઉપમા, રૂપક આદિ કેટલાએકને માઢાર માને છે. એનું તાત્પર્ય એ છે કે ઉપમેય ઉપમાન અને સાધચ્ચે એતે અર્થ છે અને ઉપમાવાચક “ઈવ” આદિ શબ્દ છે એ બન્નેના વેગથી ઉપમા પ્રતીત થાય છે, એથી ઉપમાને ઉભયાલંકાર માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર
રૂપકમાં “મુવમેવ ચન્દ્ ” અર્થાત્ મુખ એજ ચંદ્ર છેએવા
46
અભેદવાચક
एवं શબ્દ, સંદેહમાં સદેહવાચક “ મુિ ” ઇત્યાદિ શબ્દ અને ઉત્પ્રેક્ષામાં ઘાતક ‘વન્દે' ઇત્યાદિ શબ્દ અર્થથી મળી રૂપક, સ ંદેહ અને ઉત્પ્રેક્ષારૂપ અલંકારની પ્રતીતિ કરાવે છે. એવી રીતે અન્ય સ્થલમાં પણ જાણી લેવું.
૩૧}
ܕܕ
કાવ્યપ્રકાશતકારિકાકારે તે માત્ર “ પુનરૂતિવદાભાસ ” નેજ ઉભયાલંકાર માનેલ છે. પુનરૂક્તિવદાભાસના લક્ષણુની પછી કહ્યું છે “ તથાશ ઘ્વાર્થયોત્ત્વમ્ ”, એટલે કે આ પુનઃરૂક્તિવદાલાસ શબ્દ અને અર્થના છે. આના અમે વક્ષ્યમાણુ આભાસ અલકારમાં સમાવેશ કર્યો છે.
વ્યાસ ભગવાનના એ મત છે કે શબ્દ અને અર્થ. અન્નેને શાભાયમાન કરે એ મયાહંકાર.
સરસ્વતિક ઠાભરણુકારને એ મત છે કે શબ્દ અને અ બન્નેના આશ્રય કરે એ સમય હજાર.
ઉપર બતાવેલ ત્રણેના મતેા કહેવા માત્ર તેા ચેાગ્યજ છે, પણ કાવ્યપ્રકાશગતકારિકારના સિદ્ધાન્ત વિશેષ દ્રઢ છે.
સમાસેક્તિમાં અર્થના સ ંક્ષેપજ, પર્યાયેક્તિમાં અર્થના પર્યાયજ શાભાકર છે, પણ શબ્દના પર્યાય શોભાકર નથી.
અહાર-અહજાર્યું.
ચિત્રમીમાંસાકાર અને રસગ’ગાધરકાર કહે છે કે શેાભા કરે એ અલકાર અને જે શાલાયમાન થાય એ અલકાર્યું. આથી એમ ઠરે છે કે ઉપમાદિ જ્યારે ખીજાને શૈાભા કરે ત્યારે તે અલંકાર છે, અને ખીજાને શેાભાયમાન નહી કરે એ સમય અલંકાર નથી. “ગિરિ જેવા ગજરાજ છે.અને નીરઝરણુ જેવી મદધારા છે. ” મહીં ગજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
અલંકાર અલંકાય.
૧૭
વર્ણનમાં ઉપમા કઈ રસ આદિને શોભાકર બનતી નથી, છતાં અલંકાર વ્યવહાર કેમ બને?
“મેઘમાલ જેવી તરવાર, જલધારા જેવી ધાર અને હે દેવી તારે પ્રતાપ શત્રુઓને અગ્નિ જેવો છે.”
આહીં મેઘમાલની ઉપમા તરવારને, જલધારની ઉપમા તેની ધારને અને અગ્નિની ઉપમા તેના પ્રતાપને છે. દેવ શબ્દ રાજા અને ઈન્દ્રાદિ દેવતાઓને અને કાર્યવાચી છે. અહીં પ્રકરણવશથી કોઈ રાજામાં અભિધાને નિયમ હોવાથી વ્યંજનાશક્તિથી અવાચાર્થ ઈન્દ્રની બુદ્ધિ થઈને ઈન્દ્રની સાથે રાજાની ઉપમા વ્યંગ્ય થાય છે.
એ વાપમા ચંગેપમાની ભાકર હોવાથી અલંકાર છે. પરંતુ વ્યંગ્યોપમાં વાચ્ચેપમાથી શોભાયમાન કરવામાં આવી છે, એથી વ્યંગેપમા આંહીં અલંકાર્ય છે એને અલંકાર નામથી વ્યવહાર કેમ થાય?
ઉપરની શંકાઓનું પ્રાચીન કવિઓ નીચે પ્રમાણે સમાધાન કરે છે..
આ “ગિરિ જે ગજરાજ” આંહી બીજા અર્થને શોભાયમાન નહી કરનારી ઉપમાને પણ બ્રાહ્મણક્ષપણુકન્યાયથી અને મંજુષાગતભૂષણન્યાયથી અલંકાર વ્યવહાર છે.
ઉક્ત કાવ્યદેશમાં આ ઉપમા અલંકાર નથી, તથાપિ અન્ય કાવ્યરૂપ દેશમાં ઉપમામાં અલંકારપણું રહેવાની ચેગ્યતા હોવાથી આ ઉપમાને પણ આંહી અલંકાર વ્યવહાર છે.
મેઘમાલ જેવી તરવાર” આંહી વાપમાથી શોભાયમાન થએલી બંગાપમાને અલંકાર વ્યવહાર એવી રીતે છે કે જેમ રત્નથી જડેલ સ્વર્ણતાટેક આદિ દુકાનમાં રાખેલ ભૂષણેને લેકમાં તો તાતંક અલંકાર આદિ નામથીજ વ્યવહાર થાય છે, કારણ કે એને સ્ત્રી પહેરી લીયે તે તે બને કર્ણના અલંકાર બની જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
૧
એથી એ અલકારને ચેાગ્ય છે. આવા સ્થળામાં રૂપકાદિ અને બીજાએનુ પણુ આજ રીતિથી અલકારપણું જાણી લેવું.
પ્રાય
તમામ પ્રાચીનાના એવા સિદ્ધાન્ત છે કે રસભાવાદિને શેશભાકર અને ત્યારે ઉપમાદિને અલંકારપણું પ્રાપ્ત થાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર કહે છેઃ—
-
उपकुर्वन्ति तं सन्तं, येऽङ्ग द्वारेण जातुचित् ! हारादिवदलंकारा, स्तेऽनुप्रासोपमादयः ॥
જે અંગદ્વારા ‘ઇન્ત’ સંભવતી રીતે તેં’ અર્થાત્ ૨સના ઉપકાર કરે તે હારાદિવત્ અનુપ્રાસ, ઉપમાદિ અલંકાર છે.
આંહી અગદ્વારા અર્થાત્ શબ્દઅ દ્વારા સમજવુ.
કાવ્ય પ્રકાશગતકારિકાકારાદિ પ્રાચીનેાએ આવા સિદ્ધાન્તના સ્વીકાર કર્યા, ત્યારે રસભાવાદિ રહિત કાવ્યમાં ઉપમાદિને અલકારપણું કયાંથી પ્રાપ્ત થાય એ શંકાના અવકાશ રહ્યા એનુ સમાધાન આચાર્ય ક્રૂડી ખરાખર કરે છે.
"काव्यशोभाकरान्धर्मानलंकारान्प्रचक्षते"
કાવ્યની શાલા કરવાવાળા ધર્મને અલંકાર કહે છે.
જેમ મનુષ્યને સુવર્ણાદિના અલંકાર છે તેમ કાવ્યના શેાભાકર ધર્મ કાવ્યના અલકાર છે.
કાવ્ય કવિની રચના છે, એ કાવ્ય શબ્દાર્થ મય હાય છે, તેમાં જે શબ્દને શેાભાકર બનાવે તે શબ્દાલંકાર અને અર્થને શાભાકર અનાવે એ અથોલ કાર.
“પુચ્છ ઉચ્છાલવાથી જલનિધિની સ્વચ્છતા દૂર કીધી” આ કાવ્યમાં અનુપ્રાસ શબ્દની શાભા કરે છે એથી આંહી રાજાર છે.
“ ગિરિ જેવા આ ગજરાજ છે અને જલઝરણુ જેવી માર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #378
--------------------------------------------------------------------------
________________
અલંકાર અલંકાર,
છે. આ કાવ્યમાં ઉપમા અર્થની શોભા કરે છે, એથી અહી થગ્રંવાર છે.
કાવ્યને શોભા કરનારા અનુપ્રાસ ઉપમાદિ ધર્મ રસાદિકેને ભલે શભા કરે પણ અલંકારપણું તે કાવ્યને શોભા કરવા માત્રથીજ સિદ્ધ થઈ જાય છે. અનુપ્રાસ ઉપમાદિકેની અલંકારપણા માટે રસપર્યત અનુધાવન કરવાની આવશ્યક્તા નથી.
ધેરીએ અલંકારનું નામ ચિત્ર પણ આપ્યું છે.
કેતર કામને ચિત્ર કહે છે. પાષાણના સ્તંભઆદિમાં વેલ, બુટ્ટા, આદિ કતરણું કરવામાં આવે તે ચિત્ર છે. એ ચિત્રથી તંભાદિની શોભા થાય છે તેમ શબ્દ અને અર્થની રચનાથી શબ્દ અને અથરને શોભા પ્રાપ્ત થાય છે.
“પુચ્છ હલાવવાથી સિધુની નિર્મળતા દૂર કીધી” આ શબ્દ રચનામાં ચિત્ર નથી પણ આને બદલે “પુચ્છ ઉછાલવાથી જલનિધિની સ્વચ્છતા દૂર કીધી.” આમ હેય તે એ શબ્દરચનામાં અનુપ્રાસરૂપ ચિત્ર છે એ શબ્દની શોભા કરે છે.
“અતિ ઉંચા ગજરાજ છે તેને મદની ધારા વહે છે. આ અર્થની રચનામાં ચિત્ર નથી પણ આની જગાએ “ગિરિજેવા ગજરાજ છે, અને જળઝરણ જેવી મદધાર ચાલે છે. આમ હોય તો તેમાં ઉપમા ચિત્ર છે. એ અર્થની શોભા કરે છે. પ્રાચીનોએ એ “ચિત્ર” શબ્દને અર્થ વિચિત્ર મા જણાય છે. જેમ કેતરણવાલા પાષાણુ સ્થંભમાં સ્થંભ અને કતરણ અને પાષણમય છે. તેમ અહી પણ જે શબ્દમાં ઉક્ત ચિત્ર છે તે શબ્દ અને શબ્દનું ચિત્ર બંને શબ્દમય છે, અને જે અર્થમાં ઉક્ત ચિત્ર છે તે અર્થ અને અર્થનું ચિત્ર બંને અર્થમય છે. તેમજ રસ અથવા ભાવ બીજા રસ ભાવને શેભાકર બને ત્યાં રસદાદિ અલંકાર થાય છે. પરંતુ સંચારી દશામાં ભાવ રસના પિષક બને છે, તે પણ તે રસના અવચવભૂત હેવાથી એને અલંકારપણું પ્રાપ્ત થતું નથી. કેમકે મનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #379
--------------------------------------------------------------------------
________________
૨૦
અશ્વશા
ષ્યના શરીરને હસ્તપાદાદિ અવયવ શોભા કરે છે, તથાપિ તે અવયવ હોવાથી અલંકાર બનતા નથી.
ભરત ભગવાન કહે છે -વિમરવાનુમાવવ્યાપારિવંયોદ્રા નિષ્પતિઃ |
વિભાવ, અનુભાવ, અને સંચારી ભાવના સંગથી રસ બને છે. એક અર્થ બીજા અર્થને શભા કરે ત્યાં પણ ઉપલક્ષણતાથી અલંકાર પદવી પ્રાપ્ત થાય છે.
જ્યાં બે અર્થ હોય ત્યાં બહુધા એક અર્થ બીજા અને શોભાકર થેજ જોઈએ. સામાન્ય રીતે એક અર્થ શોભાદાયક બને એને તે સર્વથા વિલક્ષણ ન હોવાથી ઉપલક્ષણ દ્વારા રસવદાદિમાં અંતર્ભાવ થાય છે.
બન્ને અર્થ વચ્ચે હોય અથવા એક વાચ અને એક વ્યંગ્ય હોય તે કાવ્યશ્રવણમાં પ્રથમ પદનાં જુદા જુદા અર્થોનું જ્ઞાન થાય છે, પછી સર્વ પદના અર્થનું ધ્યાન જતું રહે છે. એવી જ રીતે વ્યંગ્યાર્થ જ્ઞાન સમયમાં વાચાર્યનું ધ્યાન જતું રહે છે. સહૃદય ધુરંધર ધ્વનિકાર કહે છે--
स्वसामर्थ्यवशेनैव, वाक्यार्थ प्रथयन्नपि,
यथा व्यापारनिष्पत्ती, पदार्थो न विभाव्यते. ।। પદના અર્થ પિતાના સામર્થ્યવશથીજ વાક્યર્થને પ્રકાશ કરતાં છતાં પણ જેમ વ્યાપારનિષ્પત્તિ થતાં અર્થાત્ વાક્યાર્થ સિદ્ધ કરાવવાનો પ્રયત્ન સિદ્ધ થતાં “વિમાને ? અર્થાત્ ધ્યાનમાં રહેતા નથી.
તવ તણાં જોડાશે, વાચાર્યવિમુવારના बुद्धौ तत्वार्थदर्शिन्यां, झटित्येवावभासते. ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
અલંકાર અલકાર્ય.
એવી જ રીતે વાગ્યાથથી વિમુખ થએલે વ્યંગ્યાર્થ સાહુદય પ્રાણીએની તત્વાર્થ જેવાવાળી બુદ્ધિમાં શિઘ્રતાથી ભાસે છે. તાત્પર્ય એ છે કે વ્યંગ્યાને બોધ થવા સમયે એવા વાચાર્યનું ધ્યાન જતુ રહે .
" पश्य निश्चलनिष्पन्द। बिसिनीपत्रे राजते बलाका. આમાં પ્રથમ “નિશ્ચ”(ચચલતા રહિત) પદ પછી “નિધન્ટ” (અડગ) પદ અને “વિાસિની રાતે વ”િ (કમલિનીના પત્ર પર શેભતી બગલી) પદના અર્થનું જુદું જુદું જ્ઞાન થાય છે, અને પછી ઉપમાઘટિત વાક્યર્થને બંધ થાય છે. એ સમય પ. દેના જુદા જુદા અર્થોનું જે જ્ઞાન પ્રથમ થાય છે, એ જતું રહે છે. તેમજ એ નિર્જન સ્થાન છે એવા વ્યંગ્યાથનું જ્ઞાન થવાને સમય ઉક્ત વાક્યર્થનું જ્ઞાન જતું રહે છે. એ રીતે કેવળ વ્યંગ્યાથનું જ્ઞાન રહે છે, ત્યારે એ બીજા અર્થને શેભાકર નહી હોવાથી અલંકાર નથી. એ વખતે તે એ સ્વયંપ્રધાન હોવાથી માત્ર વ્યંગ્ય જ છે એવી જ રીતે અપ્રસ્તુત પ્રશંસામાં પણ બુદ્ધિ અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચ્યાર્થનું ધ્યાન છેડી પ્રસ્તુત વૃત્તાંત રૂપ વ્યંગ્યાર્થીનું ધ્યાન ધરે છે. પરંતુ વ્યંગ્યાર્થજ્ઞાન થયા છતાં સાધમ્યવિવક્ષાથી બુદ્ધિ તુરત અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચાર્યનું ફરી પણ ધ્યાન કરી લે છે. એ સમય વાચ્યાર્થ વ્યંગ્યાથ બન્ને રહી જાય છે, ત્યારે અપ્રસ્તુત વૃત્તાંતરૂપ વાચાર્ય વ્યંગ્યાર્થીને શાભાકર બનવાથી અલંકાર છે. અને વ્યંગ્યાર્થ અલંકાર્ય અર્થાત્ શોભાયમાન થવાવાળે છે, એમ અન્યત્ર પણ જાણી લેવું.
વાચાર્ય રહેતો આવતાં છતાં વ્યંગ્યાથના ચાર ભેદ થાય છે. વાસમ, વાચાર્ય ગણ. સં. ગતિમાનાગ સારૂણ્યનિબંધના અપ્રસ્તુત પ્રશંસામાં વ્યંગ્યાર્થ અપ્રસ્તુત વૃત્તાંત વાચાર્થને સમાનજ હેય છે, ત્યાં અપ્રસ્તુત વૃત્તાંત રૂપ વાચાર્ય પ્રસ્તુત વૃત્તાંતરૂપ વ્યંગ્યાથને શેભાકર લેવાથી વાચાર્ય અલંકાર થાય છે. એથી એ અલંકારનું નામ અપ્રસ્તુતપ્રશંસા છે. એવી જ રીતે વ્યંગ્યાર્થ ૪૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૨૨
યશાસ્ત્ર.
વાચાર્યનું વિશેષણ ન હોય અને પૃથક રહે ત્યાં વ્યંગ્યાથે વાચાર્ય સમ છે.
“પ્રશ્ય નિશ્ચ” આમાં નિર્જન સ્થાન રૂ૫ વ્યંગ્યાર્થ વાગ્યાથને સમ છે. સમાસકિતમાં અપ્રસ્તુતવૃત્તાંતરૂપ વ્યંગ્યાર્થ વાચાર્થના સમ હેતે નથી પણ સંક્ષેપ રૂપ હોય છે અને એ ચંગ્યાથે વાચાર્યને પોષક બનીને અલંકાર થાય છે.
યથા. ચંચલ તારાઓ યુક્ત રાત્રીનું મુખ ભાગ્યશાળી ચન્દ્ર ચુમે છે તિમિર રૂપી વસ્ત્ર ખસી ગયું છે, છતાં પ્રેમ વશ હેવાથી દેખાતું નથી.
આમાં ચન્દરજની વૃત્તાંત વાગ્ય છે અને નાયક નાયિકાનું વૃત્તાંત વ્યંગ્ય છે. આ સમાસકિતનાં ઉદાહરણમાં બુદ્ધિ નાયકનાયિ. કાના વૃત્તાંતરૂપ વ્યંગ્યનું ધ્યાન કરે છે. ત્યારે ચન્દ્રરજની વૃત્તાંતરૂપ વાચ્યાર્થીનું ધ્યાન જતું રહે છે. પણ ચન્દ્ર રજનીમાં નાયક નાયિકાપણું આરોપણ કરવા માટે બુદ્ધિ ચન્દ્રરજની વૃત્તાંતરૂપ વાચાર્યનું પણ ફરી તુરત ધ્યાન કરી લે છે, ત્યારે વ્યંગ્યાથે વાચ્યાર્થીને પિોષક બનવાથી વાચાર્યને વ્યંગ્યાર્થ અલંકાર થાય છે અને અપ્રસ્તુત પ્રશંસામાં પણ બુદ્ધિ પુન: વાચાર્યનું ધ્યાન ન કરી લે તે કેવળ વ્યંગ્યાથજ રહી જાય છે ત્યાં અલંકાર થતું નથી.
સંદેહસંકરમાં વાચાલંકાર અને વ્યંગ્યાલંકારને સંદેહ હેયછે, એ સંદિગ્ધ પણ વ્યંગ્યાર્થી અને વાચ્યાર્થીને શેભાકર હોવાથી અલંકાર છે.
દીપક આદિમાં વ્યંગ્ય રૂપ ઉપમા વિવક્ષિત ન હોવાથી પ્રતિભા (આભાસ) માત્ર છે. એ વાચ્યાર્થીને શેભાકર નહી હેવાથી અલંકાર નથી.
વ્યંગ્ય તે પર્યાયથી કહેવાય છે, “નિશ્ચ” આમાં સ્થાનની નિનતા કહેવી ઈષ્ટ છે, એને રચનાન્તરથી કહેલ છે, એથી એ પયક્તિ અલંકાર છે, અવનિ કેમ કહેવાય? આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
અલંકાર-અલ કાય
૩ર૩
44
શંકા કરવી ઉચિત નથી; કેમકે પાયાકિત અલંકારનું સ્વરૂપ તે એ છે કે વિવક્ષાર્થને માટે કહેલ પ્રકારાન્તર; અને વ્યંગ્યનું સ્વરૂપ અનુરણન ન્યાયથી વ્યંજના વૃત્તિથી જાણેલ પ્રતીયમાન અર્થ છે. પ્રય નિશ્ચરુ ” આમાં વાચ્યા નિર્જન સ્થાનના પ્રકારાન્તર નથી. જ્યાં પર્યાયમાં ચમત્કારનું આધિકય હોય ત્યાં અર્થ ચિત્રથી પાયેાકિત અલંકાર થાય છે. અને જ્યાં ઉકત વ્યંગ્યમાં ચમત્કારનું આધિકય હેાય ત્યાં વ્યગ્યમાં પર્યાયાક્તિની સંગતિ નથી. પણ અનુરણન ન્યાયની સંગતિ છે એથી એ વ્યંગ્યા ધ્વનિ છે.
ધ્વનિકારપણ કહે છે કે પાયાક્તિમાં વ્યંગ્ય પ્રધાન હોય ત્યાં ધ્વનિ છે. પયા યક્તિને ધ્વનિમાં ભલે અન્તર્ભાવ હોય પણ ઠંત્રનિના પોંચાક્તિમાં અન્તાવ નહી થાય; કારણ કે ધ્વનિના બહુ વિષય છે. “ પ્રાત:કાલમાં સધાતીએ ચાલવાના હાવાથી તેની સાથે જવાની ઇચ્છાએ નિદ્રા ઉડી ગઈ છતાં નથી જઈ શકતા એવા પરદેશીને સખી તુ જો. ”
આમાં અનુક્ત નિમિત્ત વિશેષેાક્તિમાં પ્રકરણ વશથી અનુરાગ વ્યંગ્યની પ્રાપ્તિ છે, તથાપિ ચમત્કારની પ્રધાનતા તેા કારણુ સામગ્રી રહેતાં કાર્ય નહી થવા રૂપ વાચ્યા માંજ છે, એથી આંહી વિશેષાક્તિ
અલંકાર છે.
ધ્વનિકાર કહે છે:—
शब्दार्थशक्त्या वाऽक्षिप्तो, व्यंग्योऽर्थः कविना पुनः यत्राविष्क्रियते स्वोक्त्या, साऽन्यैव । लंकृतिर्ध्वनेः શબ્દશક્તિથી અથવા અર્થશક્તિથી આક્ષિપ્ત થએલ વ્યંગ્યાથૅને જ્યાં ફ્રીને કિવ પેાતાની ઉક્તિથી પ્રકાશિત કરે એ અર્થ દેવનિથી અન્ય થઇને અલંકાર છે. તાત્પર્ય એ છે કે વચનથી પ્રકાશિત કરેલ વ્યંગાથ વાચ્યથી અતિશય યુક્ત નહી થવાથી ધ્વનિ નથી, પણ વાચ્યા ના સમાન થવાથી ગુણીભૂત વ્યગ્ય અને છે, એથી એ અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
કાવાર
पश्य निश्चलनिष्पन्दा बिसिनीपत्रे राजते बलाका, निर्मलमरकतभाजनपरिस्थिता, शंखशुक्तिरिव. ગામાં વ્યંગ્યાર્થ વચનથી પ્રકાશિત નથી કરેલ તેથી ધ્વનિ છે.
કકિલને નરે શિત કરેલાં આગ્રલતાનાં કિસલય કેવાં શોભે છે અને હું એ સતયુક્ત કરલ કમલકાશ કેવું મન
લુભાવે છે?
આ વનમાં વિહાર કરતા ભ્રમરે પોતાની સ્ત્રીઓ સાથે કેવું સુખ લે છે, આટલું સાંભળતાં સ્ત્રીએ અધર ઉપર હાથ ધર્યો અને વસ્ત્રથી સ્તને ઢાંકયાં. આમાં પ્રથમ વ્યંગ્ય છે પરંતુ અંતમાં નાયિકાનાં રતિચિન્હ પ્રકાશિત થવાથી ધ્વનિ નહિ પણ પ્રસ્તુતકર હંકાર છે.
शब्दालंकार. જે શબ્દમાં રહી કાવ્યને શોભાવે એ બ્રાઈવર કહેવાય છે.
જશવંતભૂષણકાર” કહે છે – “ગg ઉપસર્ગને અર્થ “વસા” અર્થાત્ અનેકવાર. ચિન્તામણિ કેષકાર કહે છે – મનુ વાણી ”આહીં “ક” ઉપસર્ગને અર્થ પ્રકૃષ્ટ અર્થાત્ ઉત્તમ થાય છે. ચિંતામણિકષકાર કહે છે – “ છા ફર” “ગાય” શબ્દનો અર્થ ન્યાસ અર્થાત્ ધારણ કરવું. ચિન્તામણિકષકારે કહ્યું છે – ન્યાસઃ માતર ગામ ” આ શબ્દ સમુદાયને અર્થ વારંવાર ઉત્તમ ધારણ કરવું. અર્થના વારંવાર ધારણ કરવાથી પુનરૂકિત દેષ થાય છે. એથી વિપરિત ભાવ અર્થાત્ ભૂષણને બંધ કરાવવા માટે શેરીએ આ નામમાં “” ઉપસર્ગ લગાવ્યો છે. આ કાવ્યના અલંકારેનું પ્રકરણ છે, અને કાવ્યમાં શબ્દ અર્થ બંને હોય છે, તેથી અર્થનું વારંવાર ધારણ કરવું એ તે દોષ છે, (ઉત્તમ) ગુણ નથી એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
અનુપ્રાસ.
૨૫ શબ્દાલંકાર પ્રકરણ હોઈ શબ્દોનું વારંવાર ધારણ કરવું અર્થસિદ્ધ છે. એથી જ્યાં પુનઃ પુન: ઉત્તમ ન્યાય હેય એ ગગુમાર,
યથા. મહદ ધરી મનમાં મુદ, ચાલી ચતુરા ચતુરતણ પાસ; મારગમાં મનહરને જોતાં તનમાં તીવ્ર વચ્ચે ત્રાસ.
આમાં પ્રથમ ચરણમાં “મ”વર્ણની, બીજા ચરણમાં “ચ” વર્ણની, ત્રીજા ચરણમાં “મ” વર્ણની અને ચેથા ચરણમાં “ત” વર્ણની આવૃત્તિ હેવાથી ગળાકારંવાર છે.
વર્ણ, પદ, વાકય અને ચરણએ સર્વ શબ્દ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – “શ ક્રિવિધ વર્ગો દવામ” એટલે કે શબ્દ બે પ્રકારના છે. ૨ ના ૨ , પદ, ચરણ, અને વાકય સર્વ વર્ણમય છે.
યથા
શીતદીધિતી દવદહન, જેને પતિ છે પાસ; શીતદીધિતી દવદહન, જેને પતિ નથી પાસ.
શીતદીધિતી” અને “દવદહન” એ પદની અને “ જેને પતિ” આ શબ્દની આવૃત્તિ હોવાથી અનુમાન છે. શીતદીધિતી, અને “દવદહન” આ શબ્દ સમાસયુક્ત હોવાથી પદ છે. “જેને” અને “પતિ” આ બંનેને પરસ્પરમાં સમાસ નથી. પણ એ જુદી જુદી વિભકિતવાળા છે. એથી એ બંને પદ છે તેથી એ બંને પદેને સમુદાય વાક્ય છે. પદનું આ લક્ષણ છે-“વિમર્થતં વર્ષ એટલે “વિભક્તિ જેના અંતમાં છે એ પદ” છે; અને વાક્યનું આ લક્ષણ છે કે – “વવા વાય”એટલેમ્પનો સમુદાયએ વાકય છે. વેદવ્યાસ ભગવાન કહે છે:--
स्यादात्तिरनुपासो वर्णाना पदवाक्ययोः વર્ણ, પદ અને વાકની આવૃત્તિ એ મનમાનાર છે. કાવ્યપ્રકાશકાર કહે છે –
वर्णसाम्यमनुपासच्छेकवृत्तिर्गतो द्विधा ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૨૬
૩૨૬
કાબચ્ચાસ્ત્ર
सोऽनेकस्य सकृत्पूर्व एकम्याप्यसकृत्परः ।। વર્ષોનું વારંવાર આવવું એ મનુબર ગાર છે. એ છેક અને વૃત્તિગત હેવાથી બે પ્રકારને થાય છે .
અનેક વર્ણની એકવાર સમતા થાય એ છIકુમાર અને એકવર્ણની અનેકવાર સમતા થાય એ ખાસ છે.
છેકાનુપ્રાસનું પ્રકાશકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે-“મંદચંદ તરૂણી તુજ મુખથી” આમાં અનુસ્વાર “ન” કાર છે, અને
ચન્દ મન્દ ” આહીં “ન” કાર “દ” કાર સગી વર્ણોની એકવાર સમતા હોવાથી જાનમાર છે. એને અનેક વર્ણ કહેવાનું તાત્પર્ય એ છે કે સગી વણે” જેમકે “ મન્દ મન્દ ” આમાં નકાર દકારની સાથે સંયોગી છે, અને “તરૂણ તજ મુખથી” આંહીં તકાર એક વર્ણની અનેકવાર સમતા છે; એથી એ वृत्त्यनुपास.
છેક નામ ચતુરનું છે. “ છેકાનુપ્રાસ” અર્થાત્ ચતુરને અનુપ્રાસ.
નૃત્યનુપ્રાસને માટે પ્રકાશકાર લખે છે – • “ત્તિને તવો વિષય વ્યાપાર
એટલે કે નિયત કરેલ વણેમાં રહેતે રસવિષયક વ્યાપાર એ રિ (વૃચનુભાસ) છે.
* ગુણ પ્રકરણમાં પ્રકાશકારે કહ્યું છે કે માધુર્ય ગુણમાં કેમલ વર્ણ જોઈએ, અને એજ ગુણમાં કઠોર વર્ણ જોઈએ.
ઉક્ત લક્ષણ કારિકામાં છે “ ચાર ” અહી આપ શબ્દ છે, જેથી અનેક વ્યંજનની અથાત્ સંગી અક્ષરોની અનેકવાર સમતાથી ભનુભાર સિદ્ધ થાય છે.
“મન્દ ચન્દ સુખકન્ડ સુમુખથી”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
લટાનુપ્રાસ,
0
लाटानुप्रास. કાવ્યપ્રકાશગત કારિકાકાર” કહે છેશાસ્તુ દાનપાત, મેરે તત્પર્ઘાત્રાઃ | पदानां पदस्थापि वृत्तावन्यत्र तत्र वा।।
नाम्नः स वृत्यवृत्त्योश्च तदेव पंचधा मतः । લાટાનુપ્રાસ શબ્દને છે. તાત્પર્ય એ છે કે પૂર્વોકત અનુપ્રાસ તે વર્ણનો છે, અને આ શબ્દનો છે. આમાં શબ્દોનું વારંવાર આવવું થાય છે. ભેદમાં તાત્પર્ય માત્ર કહેવાથી એ સિદ્ધ થાય છે કે આ લાટાનુપ્રાસમાં અર્થને ભેદ નથી; પણ અન્વયરૂપ સંબંધને માત્ર ભેદ છે અર્થાત્ ભિન્ન ભિન્ન સ્થલેમાં લગાવવું એ ભેદ છે.
યથા શીતદીધિતી દવદહન, પતિ છે પાસ, શીતદીધિતી દવદહન, જેને પતિ નથી પાસ.
આમાં “શીતદીધિતી” શબ્દનું વારંવાર આવવું થાય છે. પરંતુ બંને જગાએ અર્થ એક જ છે. અન્વયરૂપ સંબંધ માત્ર ભેદ છે. આ લાટાનુપ્રાસ પાંચ પ્રકારનો છે.-- “પદન” (વાકયને) “પદને ” અને નામને. વિભકિત સહિતને પદ કહે છે અને વિભક્તિ રહિતને નામ કહે છે. નામ ત્રણ પ્રકારના છે. નામની આવૃત્તિમાં બંને જગાએ સમાસ હય, બંને જગાએ સમાસ ન હય, એક જગાએ સમાસ હોય અને એક જગાએ સમાસ ન હોય.
લાટાનુપ્રાસ” નામ લાટ દેશ વિશેષ છે. જેમ દેશભેદથી લાટી, પાંચાલી, વૈદભી, આદિ કાવ્યની રીતિએ કહેવામાં આવી છે, તેમ આ અનુપ્રાસ લાટ દેશવાળાઓને માનેલ છે.
ભરત ભગવાન શબ્દાલંકારોમાં માત્ર યમનેજ માને છે –
शब्दाभ्यासं तु यमकं, पादादिषु विकल्पितम् । विशेषदर्शनं चास्य, गदतो मे निबोधत ।।
શબ્દને અભ્યાસ (વારંવાર કહેવું) યમક છે, એને વિકલ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
૨૨૮
વ્યા
,
પાદ આદિમાં છે.
ભરત ભગવાને ચમકના ઘણું ભેદે માન્યા છે, અનુપ્રાસાદિ તમામ એમાં આવી જાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
अर्थ सत्यर्थभिन्नानां वर्णानां सा पुनः श्रुति । यमकं पादतद्भागवृत्ति, तद्यात्यनेकताम् ।।
અર્થવાળે હેય, ત્યારે ભિન્ન અર્થવાળા વર્ગોની પુનઃ કૃતિ તે યમક. એ પાદ (ચરણ) અથવા ચરણના ભાગમાં વર્તવાથી તર’ અર્થાત્ તે અનેક્તાને પ્રાપ્ત થાય છે.
એક અર્થવાળા વર્ગોની પુન: કૃતિમાં લાટાનુપ્રાસ મના છે. એથી અલગપણું બતાવવા યમક વિશેષનું આ સ્વરૂપ કહ્યું છે કે બન્ને અર્થવાળા હોય તે ભિન્ન અર્થવાળા હોવા જોઈએ.
આ કથનથી એ સિદ્ધ થયું છે કે એકમાં એક અર્થ હોય, એકમાં એક અર્થ ન હોય, અને બને અર્થ વિનાના હેય ત્યાં તે ચમક જ થાય છે, પરંતુ બને અર્થવાળા હોય ત્યાં ભિન્ન અર્થવાળા જોઈએ. એ રીતિથી યમકના ત્રણ પ્રકાર થાય છે.
યથા.
છે સમર સમરસ સુભટ.” આમાં સમર શબ્દની પુનઃ કૃતિ છે. એમાં પ્રથમ “સમર” શબ્દનો અર્થ યુદ્ધ અને બીજા સમર શબ્દનો અર્થ કાંઈ નથી; કેમકે ત્યાં “સમરસ” એટલે સંપૂર્ણ શબ્દ સાર્થક વિવક્ષિત છે. “સમરસ” શબ્દનો અર્થ સમાન રસ અર્થાત એકરસ છે.
યથા મધુપરાજિપરાજિતમાનિની.” એટલે ભ્રમની પંક્તિએ માનિનીને જીતી લીધી. અથોત ઉ દીપનતાથી માનિનીનું માનમોચન કરાવ્યું. આમાં પરાજિ શબ્દની પુનઃ કૃતિ છે. એ શબ્દને આંહી બને જગાએ કાંઈ પણ અર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
લાટાનુપ્રાસ.
૨૯
નથી. “મધુપરજિ” આમાં “મધુપ” શબ્દ જુદે છે, અને “રાજિ” શબ્દ જુદો છે. અને “પરાજિત” શબ્દમાં “પરા” શબ્દ જુદે છે
અને “જિત” શબ્દ જુદે છે. “પર” ઉપસર્ગને અર્થ પરાડમુખ છે. ચિન્તામણિકષકાર કહે છે:–“ઘર નામુ “જિત” શબ્દને અર્થ છતાયલી. અને “પરાજિત” શબ્દ સમુદાયને અર્થ એ છે કે વિમુખ કરીને અર્થાત્ ભગાડીને જીતી લીધી.”
હાર પામ્યા શૈલ તારા, હારવાળા કુચથી.” આમાં “હાર” શબ્દની પુન: શ્રુતિ છે, પ્રથમ હાર” શબ્દને અર્થ “પરાજય” અને દ્વિતીય “હાર” શબ્દનો અર્થ “મુક્તાહાર છે.
યમ ધાતુથી ચ શબ્દ બન્યો છે. એ ધાતુને અર્થ ઉપરામ (વિશ્રામ) છે.
પ્રાચીનએ વર્ષોની પુનઃ કૃતિને કયાંઈ બીજા ચરણમાં, કયાંઈ ત્રીજા ચરણમાં અને કાંઈ ચોથા ચરણમાં વિશ્રામ કર્યો. એ યમક શબ્દની સાર્થકતા છે.
કાવ્યપ્રકાશગતકારિકાકાર ઈત્યાદિ સર્વ પ્રાચીને એ કાવ્યના અક્ષર, છત્ર, કમલ, ખ ઈત્યાદિ આકારથી લખવામાં આવે ત્યારે એને ચિત્ર નામને ભિન્ન અલંકાર શબ્દાલંકારમાં ગયે છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લક્ષણ આપે છે – तचित्रं यत्र वर्णानां खड्गायाकृतिहेतुता ।
જ્યાં વર્ષોની પ આદિ આકૃતિની હેતુતા હોય એ વિક ગઢવારિ, ચિત્ર નામ અહીં ચિત્રામનું છે.
કાવ્યપ્રદીપકાર કહે છે કે આ ચિત્ર અલંકાર રસને પોષક તે નથી. પરંતુ કવિની નિપુણતાના વશથી વિસ્મયને હેતુ હોવાથી અલંકાર સમજ જોઈએ. રત્નાકરકાર કહે છે કે આ ચિત્ર કાવ્યના આત્મારૂપ રસના સ્વાદના પ્રતિબંધકારી હોવાથી એ અલંકાર નથી. પ્રાચીના આવા કથનથી એ સ્પષ્ટ છે કે ચિત્રને કિંચિત
४२ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૦
કાવ્યશાસ્ત્ર,
અલંકારતા છે. અમારા મત પ્રમાણે તે આવા ચિત્રને સર્વથા અલંકારતા નથી. કેમકે અલંકારતે કાવ્ય શોભાકર ધર્મ છે, અર્થજ્ઞાન નથી. શોભા કરવાવાળા અર્થ અર્થાલંકાર છે, શબ્દજ્ઞાન નથી. શોભા કરવાવાળા શબ્દ શબ્દાલંકાર છે. પણ આમાં તે અર્થવિચારથી તેમજ શબ્દશ્રવણથી રમ્યતા નથી. કિન્તુ કમલાકાર ઈત્યાદિ આલેખ્ય જ્ઞાનથી ચિત્રકાર એના કર્તાની ચાતુરી માત્ર છે.
ઢવકાર. અર્થમાં રહી કાવ્યની શોભામાં વૃદ્ધિ કરે એ ચર્ચાઇ
મહારાજા ભેજ, આચાર્ય દંડી, રૂટ અને વાડ્મટ એ અર્થીલંકારમાં પ્રથમ સ્વાભાતિનું વર્ણન કરે છે. એ લોકે સ્વાભાક્તિના પ્રથમનિરૂપણને માટે કાંઈ કારણ બતાવતા નથી, પરંતુ એમ જણાય છે કે પ્રથમ સ્વભાવસિદ્ધ અલંકારનું નિરૂપણ કરવું ઉચિત છે, અને ભરત ભગવાન, વેદવ્યાસ ભગવાન આદિ ઘણું પ્રાચીન ઉપમાનું પ્રથમ નિરૂપણ કરે છે. એમાં સર્વસ્વકાર અને ચિત્રમીમાંસાકાર આ હેતુ બતાવે છે.
થાયૅ વિચિત્ર વિશ્વનું, બ્રહ્મજ્ઞાનથી જ્ઞાન થાય તેમ ઉપમા સમજે, સહુ ભૂષણનું ભાન કાવ્યરંગભૂમિ ઉપર, આવી ઉપમા નટી એક ખાસ; રંજતિ રૂપ અનેકે, રસિકનાં મન વધારી હલ્લાસ.
ઉપમા અત્યંત પ્રસિદ્ધ હોવાથી અમે તે પ્રથમ ઉપમનું વર્ણન કરીએ છીએ. કારણ કે ઉપમા નિરૂપણ કર્યા પછી પ્રાચીન બીજા અલંકારેનું વર્ણન ભિન્ન ભિન્ન કમથી કર્યું છે, એના પૂર્વાપરમાં કઈ હેતુને નિર્વાહ થતું નથી. એથી “અશોકવનિકા” ચાયાનુસાર કર્તાની ઈચ્છા જ હેતુ માનવી પડશે.
૩પમાં. જશવંતજશોભૂષણકાર કહે છે –
બહુધા અલંકારે લેકવ્યવહારને અનુસાર છે. લેકમાં વસ્તુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
ઉ૫મા.
૩૭૧
નિર્ણય અનેક પ્રકારથી થાય છે. જેમકે વજનના વિષયને નિર્ણય રતિ, માસા, તેલા, ઈત્યાદિથી, ઉંચાઇ, નિચાઈ અને લંબાઈના વિષયનો નિર્ણય અંગુલ, બિલસ્ત, હસ્ત ઈત્યાદિથી, વસ્ત્રાદિના પિત રંગ ઇત્યાદિના સદશ્યના વિષયને નિર્ણય અન્ય વસ્ત્રાદિકને સમીપ રાખવાથી [મેળવી લેવાથી થાય છે, એજ છાયાથી બુદ્ધિમાં એક વસ્તુની સમીપ બીજી વસ્તુ કરીને જે એના ગુણ દેષ ઇત્યાદિના. સાદશ્યને નિર્ણય કરવામાં આવે એ કપાઇ છે.
આમાં “ઉ” ઉપસર્ગને અર્થ સમીપતા છે. ચિન્તામણિ કેષકાર કહે છે:–“પાપ” “મારૂ ધાતુથી “ના” શબ્દ થયે છે. “મા” ધાતુ માન અર્થમાં છે. ધાતુપાકમાં કહ્યું છે કે, “ જાને માન, મિતિ અને વિજ્ઞાન આ એના પર્યાય શબ્દ છે. ચિન્તામણિ કોષકાર કહે છે – “મિતિઃ માને વિજ્ઞાને વિજ્ઞાન, વિશેષજ્ઞાન, અર્થાત નિર્ણય, “કપ સાર્માત મા જાનં ૩પના” સમીપતા કરીને કરેલું માન અર્થાત્ વિશેષજ્ઞાન. “વિજ્ઞાન સામીપ્યથી ઉપમા થાય છે.”
યથી,
અનિલ જે અવનિપને સુયશ છે.” આમાં રાજના સુયશની સર્વ સંચારિતાને નિર્ણય કરવાને કવિએ પિતાની બુદ્ધિમાં યશને અનિલ (પવન) ની સમીપ રાખે ત્યારે આવું વિશેષ જ્ઞાન થયું કે રાજાના યશની સર્વ સંચારિતા પવન સદશ છે. .
ભરત ભગવાન કહે છેयत्किंचित्काव्यबन्धेषु, सादृश्येनोपमीयते । उपमा नाम सा ज्ञेया गुणाकृतिसमाश्रया ।।
કાવ્યરચનામાં યત્કિંચિત્ અર્થાત્ જૂનાધિક સાદસ્થ કરીને ઉપમા કરવામાં આવે એને ઉપમા નામથી જાણવી જોઈએ. એ ગુણઅને આકૃતિના આશ્રયથી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે કહે છે – उपमा नाम सा यस्यामुपमानोपमेययोः। सत्ता चान्तरसामान्ययोगित्वेऽपि विवक्षितम् ।। किंचिदादाय सारुप्यं लोकयात्रा प्रवर्तते ।
ચહ્યા” અર્થાત જેમાં ઉપમાન અને ઉપમેય બનેની સત્તા (વિદ્યમાનતા) હેય એનું નામ ઉપમા છે. “” અર્થાત્ પુનઃ, અન્તર અર્થાત્ ઉપમેય ઉપમાનને ભેટ રહેતાં સમાન ધર્મના ભેગમાં પણ ઉપમા વિવક્ષિત છે. આચાર્ય દંડી આ પ્રમાણે કહે છે:--
यथाकथंचित्सादृश्य, यत्रोद्भूतं प्रतीयते । उपमा नाम सा तस्याः प्रपश्चोऽयं निदर्यते !!
જ્યાં યથાર્થરિત અર્થાત્ જે તે પ્રકારથી ઉદ્દભૂત (સ્પષ્ટ) સાશ્ય પ્રતીત થાય એનું નામ ઉપમા છે એને પ્રપંચ (વિસ્તાર) બતાવવામાં આવે છે. મહારાજા ભેજ આ પ્રમાણે કહે છે –
"प्रसिद्वेरनुरोधेन यः परस्परमर्थयोः ।
भूयोऽवयवसामान्यायोगः सेहोपमा मताः" । પ્રસિદ્ધિને અનુસાર પરસ્પર પદાર્થોના “મૂવા” અર્થાત્ બહુતર અવયના સામાન્ય (સાદસ્ય) નો ગ તે “ફ” અર્થાત્ અલંકાર શાસ્ત્રમાં ઉપમાં માનવામાં આવી છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર કહે છે –
“સાર્થgvમા મેરે” ઉપમાન ઉપમેયને ભેદ રહેતાં જે એને સાધમ્ય એ ઉપમા.
વામન આ પ્રમાણે કહે છે:
“gવાનોપમેય ગુજરાત સામુપમા” ઉપમાનની સાથે ઉપમેયના ગુણ લેશથી જે સામ્ય એ ૩પમાં. - સર્વસ્વકાર લખે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
૩૩૩ उपमानोपमेययोः साधर्म्य भेदाभेदतुल्यत्व उपमा. ઉપમાન અને ઉપમેયના સાધમ્યમાં ભેદ અને અભેદ બંનેની તુલ્યતા થાય ત્યાં ઉપમા.
અલંકારરત્નાકરકાર આ પ્રમાણે લખે છે – . उपमानेनोपमेयस्य सादृश्यमुपमा. ઉપમાનની સાથે ઉપમેયનું સાદૃશ્ય એ ઉપમા. રૂટ આ પ્રમાણે કહે છે:--
उभयोः समानमेकं, गुणादिसिद्वं यथा यदेकत्र।
अर्थेन्यत्र तथा तत्साध्यत इति सोपमा त्रेधा. ॥
“મો અર્થાત ઉપમાન, ઉપમેયના જે ગુણાદિ સમાન (એક જાતિય) હોય અને એક પદાર્થમાં જેવા સિદ્ધ કરવામાં આવે એવાજ એ અન્ય પદાર્થમાં સિદ્ધ કરવામાં આવે એ પા.
સાહિત્યસુધાસિંધુકાર લખે છે – तद्भिन्नत्वे सति तद्गतभूयोधर्मत्वमुपमात्वम् "
ઉપમાનના ભેદ સહિત ઘણાં ઉપમાનના ધમે ઉપમેયમાં જે છે એ ઉપમા. વાગભટ આ પ્રમાણે લખે છે
उपरानेन साहश्यमुपमेयस्य यत्र सा ।
प्रत्ययाव्ययतुल्यार्थसमासैरुपमा मता ॥ જ્યાંઉપમાનની સાથે ઉપમેયનું સાદસ્ય પ્રય, વ્યા, તુષાર્થ અર્થાત્ તુલ્ય અર્થ વાંચી સદૃશ આદિ શબ્દ અને સમાસ કરીને થાય ત્યાં ત્તા અથતું માનવામાં આવે છે.
અલંકારતિલકકાર આ પ્રમાણે લખે છે – “ગતિરોમનમેન સાદાગરતિમા
અતિભૂત (નહીં છુપાએલ) ભેટવાળા સદશ્યની પ્રતીતિ એ ઉપમા.
અલંકારચૂડામણિકાર આ પ્રમાણે લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
૭૩૪
કાગ્યશાસ્ત્ર,
* ઈ સાપર્યેષુપમા. મનોહર સાધમ્ય એ ઉપમા. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – उपमा यत्र सादृश्यलक्ष्मीरुल्लसति द्वयोः
જ્યાં બંનેનું ચમત્કારી સદશ્ય, વ્યંગ્ય, મર્યાદા વિના સ્પષ્ટ ભાસતું હોય એ ઉપમા. પ્રતાપરૂદ્રીયકાર આ પ્રમાણે લખે છે –
स्वतः सिद्धन भिन्नेन, संमतेन च धर्मतः
साम्यमन्येन वर्णस्य वाच्यं चेदेकदोपमा. ॥
સ્વતઃ સિદ્ધ અને ભિન્ન હય, ધર્મથી સંમત હોય એવું અન્યની સાથે સામ્ય એકદા વાચ્ય હોય, એ ઉપમા.
સાહિત્યદર્પણકાર લખે છે – “સા વાચMધર્થ, વાવવા વાળા *
બંનેનું સામ્યવાય હાય અને વૈધર્મથી રહિત હાય તેમજ એક વાકયમાં હેય એ લવમાં.
અલંકારકસ્તુભકાર લખે છે –
एकवाक्यवाच्यं सादृश्यं भिन्नयोरुपमा. ।
ભિન્નનું એક વાકયથી કહેલ સાદૃશ્ય ૩viા છે. ચિત્રમીમાંસાકાર ઉપમાના ચાર લક્ષણ લખે છે –
व्यापार उपमानाख्यो, भवेद्यदि विवक्षितः ।
क्रियानिष्पत्तिपर्यन्तमुपमालंकृतिस्तु सा. ।।
જે ઉપમાન નામવાળા વ્યાપાર ઉપમિતિ કિયાસિદ્ધિ પર્યત વિવક્ષિત હોય એ કપમાં ચાર છે. “ઉપમાન વ્યાપારના સંબંધમાં આ પ્રમાણે લખે છે
उपमानव्यापार उपमितिक्रियानिष्पादको व्यापार साहવિના એટલે કે ઉપમાન વ્યાપાર ઉપમાની સિદ્ધિ કરવાને વ્યાપાર અર્થાત્ સદશ્ય વર્ણન છે.
ચિત્રમીમાંસાકારકૃત ઉપમાનું દ્વિતીય લક્ષણ આ પ્રમાણે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
૩૩૫
निरुप्यमाणं कविना सादृश्यं स्वात्मनोन चेत् । प्रतिषेधमुपादाय पर्यवस्यति सोपमा ॥
કવિએ કરેલ નિર્માણ સાદસ્ય જે વાપ: અર્થાત પિતાના આત્માને પ્રતિષેધને લઈને પર્યવસાન નહી પામે એ ઉપમા. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાને તૃતીય લક્ષણ આ પ્રમાણે છે –
પતિક્રિયાનuત્તપતસાદરાવળેનગુપમાં ઉપમિનિ ક્રિયા સિદ્ધિવાળા સાદૃશ્યનું વર્ણન ઉપમા છે. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાનું ચતુર્થ લક્ષણ આ પ્રમાણે છે:-- स्वनिषेधापर्यवसायि सादृश्यवर्णनमुपमा.
પિતાના નિષેધમાં પર્યવસાન નહી પામનારૂં સદશ્ય વર્ણન એ કામ છે.
અલંકારઉદાહરણકાર લખે છે--
" उपमानोपमेयोः साधम्र्ये भेदाभेदतुल्यत्व उपमा"
ઉપમાન ઉપમેયના સાધર્મમાં ભેદ અને અભેદની તુલ્યતા થાય ત્યારે ઉપમા થાય છે.
અલંકારશેખર આ પ્રમાણે લખે છે:-- भेदे सति साधर्म्यमुपमा.
ભેદ રહેતાં સાધમ્ય એ . રસગંગાધરકાર આ પ્રમાણે લખે છે –
सादृश्यं सुन्दरं वाक्यार्थोपस्कारकमुपमालंकृतिः
સુંદર અને વાકયાર્થનું ઉપસ્કારક જે સાશ્ય એ ઉપમા અલંકાર છે.
અર્થ ત્રણ પ્રકારના છે. વાચ્ય, લક્ષ્ય, અને વ્યંગ્ય એ ત્રણે અર્થોમાં અલંકાર હોવાની ચેગ્યતા છે, તેમજ પ્રાચીને એ પણ વાપમા, લયમા અને ચંપમા એ ત્રણેને માનેલ છે.
वाच्योपमा-यथा મનમોહક આ મુરતી, મનમેહનની જે મુદિત થાઉં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
૨૩૬
કાવ્યશાસ્ત્ર, સેવા કરવા સ્નેહ, કિંકરી પેઠે જલેબમાં જાઉં.
આહીં “પેઠે” એ ઉપમા વાચક શબ્દથી ઉપમા કહેવામાં આવેલ છે, એથી એ વાઘના છે.
સ્ટોપનાથા. છે વિધુના બંધુસમ, વિમલચંગના તરંગ સમ નિત્ય દેશ વિદેશ વિભાકર, ઉત્તમ શ્રી રઘુવરનાં યશગીત.
આમાં બંધુ આદિ શબ્દને વાચ્યાર્થભ્રાતા આદિ છે, તે અહી બેષિત થવાથી સાશ્યમાં લક્ષણ છે, એથી પણ.
ચંધ્યોપમા-થા. અદ્વિતીય ગણું નિજને, ગાંડા શશિ કાં વૃથા ધરે ગર્વ કહે તે ક્યાં જોયું છે, સહન કરી શ્રમ જહાન આ સર્વ
આમાં તે ન જોયેલી મારી પ્રિયાનું મુખ તારા સમાન છે, એવી પ્રતીયમાન ઉપમા “ગાંડા” પદથી વન્યમાન, વક્તાની ચંદ્ર વિષયક અસૂયામાં અલકાર છે, એથી ગંથોમાં,
उपमालंकारनी अवयवसामग्री. ઉપમેય, ઉપમાન, સાધર્યું અને વાચક આ અવયવસામથ્રી ઊપમાને ઓળખાવનારી છે, “ ઉપયત તિ ઉપય. જે “ક” અર્થાત્ સમીપ કરીને પોતે અથત નિર્ણયને વિષય કરવામાં આવે છે એ ઉપય.
“કપીડિજેન તિ રૂપમાન”
મન” અર્થાત્ એની સાથે “ક” અર્થાત્ સમીપ કરીને “બી” અર્થાત્ નિર્ણય કરવામાં આવે છે એ કપમાન.
જવસ્તુમાં જે વસ્તુ રહે છે ત્યાં ધારણકરવાવાળી વસ્તુ ધર્મી છે અને જે ધારણ કરવામાં આવે છે એ પપે છે. જેમ પૃથ્વીમાં ગંધ ધર્મ છે અને પૃથ્વી પર્વ છે. એ ઉપમાન, ઉપમેય બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭
ઉપમા. રહેવાવાળો જે ધર્મ એ લમીન ધર્મ છે, એને સાધારણ વર્ષ પણ કહે છે.
ઉક્ત પ્રમાણને કહેવાવાળે “વાર” શબ્દ વાવ છે, કેટલાએક પ્રાચીને એ મત છે કે અધિક ગુણ એ ઉપમાન અને ન્યૂન ગુણ એ ઉપમેય.
ભરત ભગવાને કહ્યું છે કે ગુણ આકૃતિના આશ્રયથી ઉપમા થાય છે. વર્ણ, સ્વભાવ અને ક્રિયા આદિને ગુણથી સંગ્રહ થઈ જાય છે.
યથા.
शंख इव ग्रीवा. આ આકૃતિના વિષયમાં ઉપમા છે.
पिक इव गिरा. આ ગુણના વિષયમાં ઉપમા છે.
વ ધર, આ વર્ણના વિષયમાં ઉપમા છે.
गिरि इव कुच. આ કઠોરતા, ગુણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે.
રુર વેળી. આ વર્ણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે.
આ ચપલતા, તનુતા, ગુણ અને વર્ણના વિષયમાં ઉપમા છે.
विधु इव वदन, આ વર્ણ આકૃતિ અને આનંદાદિ ગુણના વિષયમાં ઉપમા છે. કેટલાએક પ્રાચીને ધર્મોના પાંચ પ્રકાર કહે છે -ગનુપામી,
૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
વ્યસાર,
२ बिंबप्रतिबिंबभावापन्न, ३ उपचरित, ४ वस्तुप्रतिवस्तुभावापन्न,
अनुगामी. ઉપમેય અને ઉપમાન બન્નેમાં એક સ્વરૂપથી રહેવાવાળા ધને ગમી કહે છે.
યથા. મારૂત્ર ઇવ મહિપતિસુયશ, સહ સ્થલ કરે સૈચાર.
આમાં સર્વત્ર સંચારિતા રૂપ ધર્મ ઉપમેય ઉપમાન બનેમાં એક સ્વરૂપથી રહેલો છે એથી આ ધર્મ ગુજાર્યો છે.
વિવાતિવિંવમાવાપન્ન ઉપમેય અને ઉપમાનના ધર્મોને ભેદ રહેતાં જે એ ધર્મોની સાસ્યથી એકતા એ વિંમતિર્ષિમાવ અને એવા બિંબપ્રતિબિંબભાવ પ્રાપ્ત ધર્મને વિંયતિવિમાવાનધર્મ કહે છે.
યથા. શંકર ઈન્દ્રને શિર ઉપર રાખે છે, અને વિષને કંઠમાંજ રાખે છે અને એની પેઠે ડાહ્યા પુરૂષો પરાયાના ગુણને શિરસ્થાપન કરે છે અને તેના દેને પિતાના કંઠમાંજ રાખે છે, મતલબ કયાંઈ કહેતા નથી.
આમાં ડાહ્યા પુરૂષ ઉપમેય, શંકર ઉપમાન, ઈન્દુ, ગરલ અને ગુણ દોષ ધર્મ એ આપસમાં ભિન્ન ભિન્ન છે. તથાપિ ઈન્દુ અને ગુણ સામ્યતા લાઘનીયતાદિથી સદશ હોવાથી એક બનીને સાપને ભજે છે, ઈન્દુ અને વિષપક્ષમાં તે ગ્રહણ–ધારણ કરવું છે. ગુણદેષ પક્ષમાં ગ્રહણજ્ઞાન છે. તે “ રાખે છે” એ એક શબ્દથી પ્રતિપાદન કરવાથી એકતાને પ્રાપ્ત કરી સાધમ્પને ભજે છે. ઈન્દુપક્ષમાં શિરસ્થાપન અર્થાત્ ઉત્તમ સ્થાનનું આપવું અને ગુણપક્ષમાં શિર નમાવી સ્તુતિ કરવી. વિષપક્ષમાં કંઠમાંજ રાખવું અર્થાત્ શેકવું અને દેષ પક્ષમાં વાણી દ્વારા કંઠથી બાહેર નહી કાઢવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
૩૩૯
આહીં પણ “રેકવા" એ એક શબ્દથી પ્રતિપાદન કરવાથી એકતા બુદ્ધિ થઈને સાધારણ ધર્મ છે. બિંબ અને પ્રતિબિંબ ભિન્ન ભિન્ન થાય છે. તથાપિ સહશતાથી એક છે, એ ન્યાયથી એવા ધર્મોને વિંવર્ધવાવાપન્નધર્મ કહે છે. આ
૩પતિ , જે ધર્મ ઉપમેય અને ઉપમાનમાંથી એકમાં રહેતે હેય અને બીજામાં આરેપિત હોય એ વારિત વર્ષ કહેવાય છે.
યથા.
नीरज इव विकसित नयन. આમાં વિકાસ ક્રિયારૂપ ધર્મ વાસ્તવમાં નીરજમાં જ પ્રસિદ્ધ છે. નયનમાં તે આરોપિત છે, કેમકે નયનમાં ઉન્મીલન ક્રિયા છે, એ વિકાસક્રિયાથી ભિન્ન છે.
वस्तुप्रतिवस्तुभावापन्नधर्म. ઉપમેય અને ઉપમાન બન્નેમાં રહેવાવાળે એકજ ધર્મ અને પ્રતિ બેવાર કહેવામાં આવે એ રસ્તુતવહનુમાવાપન્ન ધર્મ છે. “આપન્ન”ને અર્થ પ્રાપ્ત, વસ્તુ ઉપમેય, પ્રતિવસ્તુ ઉપમાન અને ભાવ સ્થિતિને પ્રાપ્ત થએલ જે ધર્મ એ વસ્તુ પ્રતિવસ્તુ ભાવાપન્ન ધર્મ છે. એ ધર્મ ભિન્ન ભિન્ન શબ્દથી કહે એ પુનરૂકિત નિવારણ માટે છે.
યથા,
વાયુથી વિધૂનિત થએલી માલતીની પેઠે સીતા દશશીશના ભયથી કંપિત થવા લાગી.”
આમાં સીતા અને માલતીની ઉપમેય ઉપમાનતા છે, તે એના કંપિત થવા રૂપ ક્રિયા સાધને કંપન અને વિનિત પર્યાય શબ્દથી બન્ને પ્રતિ બે વાર કહેલ છે. આહીં એકજ ધર્મના પર્યાયથી બે વાર કહેવાથી પણ ઉપમાની સિદ્ધિ છે, એથી વતરિવામાવાપન્ન થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
axo
આવ્યા
ઉપમેય અને ઉપમાનમાં રહેવાવાળા જે ભિન્ન ધર્મ એને કહેવાવાળું એક શબ્દ સ્વરૂપ જે સાધમ્ય એને શેષ સાન્ચે કહે છે.
યથા. મરૂમારગ ઈવ અધર તવ, વિમછાયા નાર,
અતિશય પ્યાસે આકુલિત, કાં નહીં કરે મુરાર. આમાં “વિદ્યુમ છાયા” શબ્દ માત્ર સાધમ્ય છે. “વિમ છાયા” પ્રવાલને રંગ અને વૃક્ષછાયારહિત. આવા સ્થલેમાં કેટલાક પ્રાચીને તે કહે છે કે આમાં ઉપમા અલંકાર નથી, હેવ છે. કેટલાકએક પ્રાચીને કહે છે કે કૈલેષ નથી ઉપમા છે. આ નિર્ણય લેષ પ્રકરણમાં થશે.
રત્નાકરકારે અપ્રકૃતની સાથે અપ્રકૃતની અને પ્રકૃતિની સાથે પ્રકૃતિની ઉપમા બતાવી છે.
अप्रकृत अप्रकृत उपमा-यथा. સુધાના સ્ત્રોતસમ જ્યારે તારી મધુરવાણું સાંભળું છું, ત્યારે બગડેલી વીણ સમાન કલરવ કટુ લાગે છે.”
આમાં કેકિલ અને વીણું બને અપ્રકૃત છે, કેમકે પ્રકૃત વર્ણનીય નાયકાની વાણું છે.
પ્રત પ્રત ૩પમન્યથા. “નવિન પાણિગ્રહણ કરેલ નારીની પિઠ વિશાળ વિશ્વાસ આપતા અચિર ઉપાર્જિત અવનિને નિપુણ રાજાએ ભેગવે છે.”
આમાં પાણિગ્રહીતા નારી ઉપમાન છે અને અહીં વર્તમાન સમયમાં રાજામાં બન્ને વર્ણનીય હોવાથી પ્રકૃત છે.
અલંકારેદાહરણ આદિ ગ્રન્થમાં વૈધમ્મથી અને અભાવરૂપ સાધર્યથી પણ ઉપમા કહી છે.
વૈષ રૂપમાંચથી. “સંતેષી બ્રાહ્મણ પેટે અસંતેષી રાજા શેભે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૪૧
આમાં સતાષ અસતાષના આપસમાં વિરૂદ્ધ ધમ હાવાથી
નેધમ્યું છે.
अभावरुप साधर्म्य उपमा-यथा.
ખળ પુરૂષોની મૈત્રી સજ્જનના કાપ જેવી છે, અર્થાત્ છે જ નહિ, છે તેા સ્થિર નથી અને સ્થિર છે તેા ફૂલ વિનાની છે. ” આમાં ખળ પુરૂષાની મૈત્રી અને સત્પુરૂષોના કાપનાં સાદૃશ્યનુ વણું ન છે. તે પ્રથમ તા બન્નેનું હાવું જ નથી, આ અભાવરૂપ સાધ છે.
આચાર્ય ૪'ડીએ અસભાવિતાપમા કહી છે.
અસંમાવિતોપમા—યથા.
શશિથી પ્રકટ થએલ વિષની પેઠે ચંદનથી અનલ ઉત્પન્ન થયે, હું રાધે ! તારાં વદનથી નીકળતા પરૂષ વચન રસની ખાણુ જેવાં છે. આહીં પણ અભાવ હાવા છતાં અસંભવમાં તાત્પ છે. કેટલાએક પ્રાચીનાએ પદ માત્રના અર્થોની ઉપમા હોય એને પદ્યોપમા, વામ્યાના અની ઉપમા હોય એને વાયેાપમા અને સમાસથી કહેલ ઉપમા હોય એને સમાસેાપમા કહી છે.
ઉપમા.
''
ઇન્દુ જેવું આનન
છે એથી એ વયોવના છે.
પોવના યથા.
,,
-
આમાં “ઇન્દુ અને આનન” એક પદ
“ શરદના શિશ જેવું સુહામણું તારૂ મુખ છે. ”
આમાં શરદ વિશેષણ વાચક પદ્મ છે, અને શશિ વિશેષ્ય વાચક
પદ છે. એ બન્ને પટ્ટાના મળવાથી વાક્ય છે.
” એ વિશેષણુ
ઉપમેય પક્ષમાં સુખ વિશેષ્ય છે, “ સુહામણુ
છે, એ બન્ને પદોના અર્થ મળવાથી વાય છે, એ વાક્યાથીની ઉપમા હાવાથી વાોવા છે.
समासोपमा.
“
મુખાઞ્જ ” આના “ગ્રામવધ્રુવ ” એવા અર્થ થાય છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૪૨
કાવ્યશાસ્ત્ર
એ સમાસ ઉપમિત સમાસ છે, એ રીતે સમાસથી ઉપમાને લાભ હોવાથી આ સમાતોપમા છે.
અમારા મત પ્રમાણે પદ વાક્ય અને સમાસના ભે ચમત્કા૨માં અનુપયોગી હૈાવાથી પ્રકારાન્તર થવાને ચેગ્ય નથી.
પ્રાચીનાએ ઉપમેય, ઉપમાન, ધર્મ અને વાચક એ ચારેનુ ઉપાદાન થાય એને જૂળ પમા કહી છે. એમાંથી એકનું, એનું અથવા ત્રણનું અનુપાદાન અર્થાત્ ઉપમેય, ઉપમાન અને સાધર્માં નું શબ્દથી કથન ન હેાય અને વાચકનુ ઉચ્ચારણુ ન હોય ત્યાં તોપમા કહી છે.
જૂ વમા—ન્યથા,
""
“ આ રાજા ઇન્દ્ર જેવા ઉદાર છે.
આમાં ઇન્દ્ર ઉપમાન, રાજા ઉપમેય, ઉદારતા ધમ અને જેવા વાચક એ ચારે શબ્દથી કહેલ છે એથી ઘૂળૌવના છે.
દિક્ષિતે કુવલયાનંદમાં લુપ્તેાપમાના આઠ પ્રકાર કહ્યા છે; એ આગળ કહેવાઇ ગયા છે.
પ્રત્યયોષમા–વથા,
હું ખળવાન રાજા! ક્રીડા માત્રથીજ મારૂતને સ્થાવરયન, ગગનને પુટકયન, સ્રોતવતીને સૂત્રયન, ભૂમિમડલને લાયન, જલનિધિને પપવલયન, ગિરિગણુને સ પયન, યલેાકને ક્રેડયન્ અને મહત્ ગહનવનને વિટપયન એવા તારા અવા છે.
('
પ
આમાં માદિ ઉપમેય છે, સ્થાવરાદિ ઉપમાન છે, ઉપમાન વાચક સ્થાવરાદિ શબ્દો આગળ “નિર્” પ્રત્યય છે અને “શિસ્” ની આગળ “શરૃ” પ્રત્યય છે. યકાર “નિર્” પ્રત્યયના છે અને અન્ ‘“તુ” પ્રત્યયનેા છે. “સ્થાવય” ના એવા અર્થ થાય છે કે “સ્થાવર કરતા થકા” અર્થાત્ સ્થાવર સદેશ કરતા થકા ઈત્યા
૧ સ્થિર પદાર્થ. ૨ કરપુટ. ૩ તતુ. ૪ માટીનું ઢે ૫ લઘુતડાગ. ૬ સ૫. ૭ ખેાળા ગાદ. ૮ વૃક્ષ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
૪૩
દિ. આમાં વાચકાઈને બેધ પ્રત્યયથી છે. કુવલયાનંદ ગ્રન્થની પાછળ ચિત્રમીમાંસા નામને ગ્રન્થ દીક્ષિતજીએ બનાવ્યો છે, એમાં કહ્યું છે કે આ “પૂળો” લુખાઓને વિભાગ અને વાક્ય, સમાસ અને પ્રત્યય વિશેષ દ્વારા ઉદાહરણ બતાવવાનું ફળ વ્યાકરણશાઅની કુશળતા માત્ર બતાવવાનું છે. અલંકાર શાસ્ત્રના બોધ માટે આને કાંઈ ઉપચાગ નથી. અમારા મતથી સમાસ વિધિથી ઉપમાનાદિકોને લેપ કરે અને વાચકાર્થનું પ્રત્યયાદિથી કહેવું એ તે વ્યાકરણ શાસ્ત્રની પ્રચલિત રીતિ છે, એમાં વખાણ કરવા યોગ્ય વ્યાકરણ શાસ્ત્રની પણ શું કુશળતા છે? પ્રસિદ્ધ ધર્મને
સ્વતઃ લાભ થઈ જવાથી એનું ઉપાદાન કરવું એ ગૌરવ તે દેષની નિવૃત્તિ માત્ર છે. એમાં કોઈપણ ચમત્કાર નથી. એવી જ રીતે ગુણ, આકૃતિ, ઈત્યાદિનું દેખાડવું પણ ઉપમા ઉદાહરણાન્તર બેધ માટે છે. પણ ઉપમા પ્રકારાન્તર માટે નથી. આ કારણથીજ દ્રવ્ય, જાતિ આદિ ઉદાહરણાક્તર બતાવવા માટે અમે યત્ન નથી કર્યો.
“ ૩પમા નામ સા શેકા પતિ પમાડ્યા.”
આ કારિકાથી ભરત ભગવાનનું ઉદાહરણ પણ ભેદ બતાવવામાંજ તાત્પર્ય માટે છે. ઉપમા પ્રકાર બતાવવામાં નથી.
અન્યથા કારિકામાં “ગુણાતિત ક્રિયા” એવી આજ્ઞા કરી છે.
સૂત્રકાર વામન કહે છે કે: “તુતિનિના તવારિયાનેy” સ્તુતિમાં, નિન્દામાં અને તત્વાખ્યાનમાં અર્થાત અજ્ઞાત જ્ઞાનમાં ઉપમાનું અનુસરણ છે.
स्तुत्युपमा.
યથા. મારૂત ઈવ મહિપતિ સુયશ, સહુ સ્થલ કરે સંચાર, આ સ્તુતિ માટે ઉપમા છે એથી રતુભુપમા.
निन्दोपमा.
યથા. ચંદ્રમુખી વિના આ ચૈત્રની ચાંદની દૈત્ય જેવી દારૂણ લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
૨૪૪
કાવ્યશાસ્ત્ર, છે.” આંહી વિયોગ દશામાં ચૈત્રની ચાંદની માટે ઉપમા છે; એથી निन्दोपमा.
तत्त्वाख्यानोपमा.
યથા. પવિનીના જેવી જેના શરીરમાં સુવાસ હોય એ પશ્વિની સ્ત્રી જાણજે.”
કેઈએમ કહેશે કે આ તે સ્તુતિરૂપ હોવાથી વામન મત પ્રમાણે પ્રથમ ભેદ છે. એટલે આ વર્ણન સ્તુતિ માટે નથી, પણ કામશાસ્ત્રમાં પશિની, ચિત્રિણી હસ્તિની અને શંખિની એવી સ્ત્રીની ચાર જતિઓ છે. તેથી આ ઉપમા પદ્મિનીનું જ્ઞાન કરાવવા માટે છે એથી तत्वाख्यानोपमा.
કેટલાક પ્રાચીન નિરવયવ, સાવયવ, સમસ્તવસ્તુવિષય, એકદેશવિવતિ અને પરંપરિત આવા ઉપમાના પ્રકાર માને છે.
નિવયવોપના. કેવલ વસ્તુની જ ઉપમા હોય, એના અવયવ સહિત ઉપમા ન હોય એને નિવથોપમાં કહે છે.
યથા. આ રાજા ઈન્દ્ર જે ઉદાર છે.” આમાં કેવલ અવયવીઓની જ ઉપમા છે, એથી નિરવાપમા.
સાવયવોપમાં. જ્યાં અવયવે સહિત અવયવીની ઉપમા હેય એ સાવવાના
યથા ઈન્દુસદ્દશ તુજ આનન, અંક સદૃશ આપે છે યુગનેણુ; શેભે સ્મિત સ્માસમ, પતિચકેરને સદાય સુખદેણ.
આમાં ઉપમેયપક્ષમાં અવયવી સુખ, અને અવયવ નેત્ર તથા મિત, ઉપમાનપક્ષમાં અવયવી ઈન્દુ અને અવયવ કલંક તથા
ના છે. આ અવયવો સહિત અવયવીની ઉપમા આપી એથી सावयव.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
समस्तवस्तुविषयोपमा.
જ્યાં ઉપમેય ઉપમાનપક્ષમાં અવયવ અવયવી સમસ્તનું શબ્દથી કથન હાય એ સમસ્તવસ્તુવિષયોવના,
યથા.
વામા તારી વેણી, શાલે છે જેવા કાળા નાગ; મુકતાડામણીં છઠ્ઠા, મણિસમ છે સિન્દ્ર ભરી માંગ. આમાં ઉપમેયપક્ષમાં જેટલા અવયત્રી અવયવેાનું કથન છે તેટલુજ ઉપમાનપક્ષમાં અવયવી અયવાનું કથન હાવાથી એ समस्तवस्तुविषयोपमा छे.
एकदेशविवयुपमा.
કાઈએક વસ્તુનુ ઉપમેયપક્ષમાં અથવા ઉપમાનપક્ષમાં શબ્દથી કથન નહી હોય એ પ્રજ્વવિવસ્તુવના છે.
યથા.
અમૂલ્ય શુભ રત્નાયુત, વિષ્ણુધવૃન્દ્રથી સેવિત છે। શાણા; અરિમયનાક સભયને, સદાય સાચવી રાખેા છે. રાણા.
૩૫
આમાં જેટલા અવયવ ઉપમેયપક્ષમાં શબ્દથી કહ્યા છે, એટ. લાજ અવયવ ઉપમાનપક્ષમાં શબ્દથી કહ્યા છે. પણ રાજાનુ ઉપમાન જે સમુદ્ર છે એનુ શબ્દથી કથન નથી તેપણ વિશેષણ સામર્થ્યથી એના લાલ થઇ જાય છે એથી નિવૃત્તિ ૩૫મા છે.
અમારા મત પ્રમાણે નિરવયવ સાયવાદિ કિંચિત્ વિલક્ષણ હાવાથી ઉદાહરણાન્તરજ છે. પ્રકારાન્તર નથી.
परंपरितोपमा.
૪૪
જ્યાં પરંપરાથી વસ્તુઓની ઉપમા હાય એ વાતોવના છે.
થા.
શુભ અષાઢની સાંઝ, આંગણે ઉભય બિરાજે, અતિ કરતાં આનંદ, રસિક રામાપતિ રાજે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
બીજી બાળા તણું, નામ પતિએ જ લીધું, સ્થામાએ ઘનશ્યામ, સદશ તવ આનન કીધું, ખેંચી જૂ સુપચાપસમ, બુન્દસદશ અશ્રુનયન, હંસ સમાન ઉડી ગયે, હુલાસ ત્યાગી ઉરઅયન. આમાં ક્રોધને મેઘની ઉપમા હોવાથી ભ્રકુટિ ચડાવવી, અશ્રુ અને હુલ્લાસ એને મેઘના સબંધી સુરચાપ, બુન્દ અને હંસની ઉપમા સિદ્ધ થઈ છે, એ રીતિથી એક ઉપમા મૂલક બીજી ઉપમાઓ પરંપરાથી હેવાથી વપરિત ૩૧મ છે.
વેદવ્યાસ ભગવાને સમુચ્ચયેપમા, બહુપમા અને માલેપમાને આપસમાં ભેદ આવી રીતે કહો છે.
" समुच्चयोपमा त्वन्यधर्मबाहुल्यकीर्तनात् "
સમુપમા તે અન્ય અર્થાત ઉપમાના. ધર્મ બાહુલ્યના કહેવાથી થાય છે.
નિષ્કર્ષ એ છે કે ઉપમાનના અનેક ધર્મોને સમુચ્ચય કરીને ઉપમા દેવામાં આવે એ સમુયોપમા
યથા. ચંપકકલિકા સમ છે, રૂપ રંગને સુગંધમય શ્યામા,
આમાં એકજ ઉપમાન ચંપકકલિકા છે, એની રૂપ રંગ અને સુગંધ આ અનેક ધર્મોથી ઉપમા હોઈ સમુપમ છે.
વડ્રિમ, “શોપના સાતમા સૌ ના વર્ષમાં જ્યાં ઘણા સહુશેની સાથે ઉપમા હેય એ વરૂપમાં છે.
યથા. હિમ હર હીરા હંસ સમ, યશ તારે જગમાંહિ,
આમાં ઉપમાન ઘણું છે, પરંતુ શ્રત ધર્મથી ઉપમા એકજ છે એથી ઘણા ઉપમાનેની ઉપમા હેઈ ફૂપમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
३४७ આચાર્ય દંડ પણ આ વિષયને બહુપમા નામ આપી આ ઉદાહરણ આપે છે.
યથા. ચંદ્ર ચંદ્રમણિ અને ચંદન સરખે તારે શીત સ્પર્શ છે.
દંડી એકજ વિષયમાં ઘણી ઉપમા દેવાનું આ પ્રજન બતાવે છે.
“ગતિરાયે વો નિ હૂપમાં” બહુપમા વર્ણનીયના અતિશયને બંધ કરાવે છે, વામન કહે છે કે આમાં અપુષ્ટાથે દેષ છે. કેમકે આમાંથી એક ઉપમાનથી યશની ધવલતાને ઉત્કર્ષ સિદ્ધ હોવા છતાં ફરી તાદૃશ બીજા ઉપમાનના કથનનું પ્રયોજન નથી.
અમારા મત પ્રમાણે વામનનું કહેવું સમીચીન નથી. કેમકે ઉપમાનું સ્વરૂપ સાદૃશ્યને નિર્ણય છે. એ નિર્ણય માટે પરસ્પર અર્થાત્ ઉલટપુલટ પણ લેકવ્યવહારમાં બેલાય છે એનાથી પરસ્પરેપમા માનવામાં આવી છે. એમજ દ્રઢ નિશ્ચય માટે એક વસ્તુને અનેક તેલથી તેલવાની પણ રીતિ છે. જેમ શેર તેલની વસ્તુને લેહ આદિના બનાવેલ પોતાના શેરથી, બીજા વ્યાપારીના શેરથી, રૂપીઆથી અને પૈસાથી ફરી ફરી તોલવામાં આવે છે. એ ન્યાયથી એક વસ્તુને એજ ધર્મના વિષયમાં અનેક વસ્તુઓની સમીપ કરી કરીને નિર્ણય કરવાથી દ્રઢતર નિર્ણય થાય છે. આચાર્ય દંડીએ અને તિશય રૂ૫ પ્રજન બતાવ્યું છે, એ સમીચીન નથી. કેમકે એજ ધર્મમાં ઘણા ઉપમાન કરવાથી ઉપમેયનું કાંઈ અતિશયપણું નથી થત, કિંત ઉપમેયનિષ્ઠ ધર્મના પ્રમાણુના નિર્ણયની દ્રઢતા થાય છે એથી પ્રયજન તો અહીં એજ છે.
मालोपमा. ધર્મા પ્રભુપા જેવા મામૈવ સા”
જ્યાં ઉપમાન ઉપમાન પ્રતિ ધર્મભિન્ન ભિન્ન હોય એ બાપના “ગન્યા” અર્થાત એ માપમાં સમુચ્ચયેપમા અને બહુપમાથી અન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
૪૮
મળ્યશાસ્ત્ર.
યથા. પ્રજાપાલ રઘુવર સમ, શેષ સદશ ગ્રહી ભાર નહીં હૈ, તાપહરણશશિસરખે, સુખમામાંહી સુરેન્દ્ર સમ શોભે.
આમાં રાજાને પ્રજાપાલ ધર્મથી રામની, ભાર વહન કરવારૂપી ધર્મથી શેષનાગની, તાપ હરણ કરવા રૂપ ધર્મથી ચંદ્રની અનેશભા ધર્મથી ઈન્દ્રની ઉપમા છે, એ રીતિથી અનેક ઉપમાને પ્રતિ ભિન્ન ભિન્ન ધર્મથી ઉપમા હાઈ પોપમાં છે.
रशनोपमा. રસના રૂપથી ઉપમા હોય એ રસનોમાં,
યથા. હંસ વેત શશિસમ છે, હંસ સદશ ગતિ તરૂણીની શોભે, તરૂણ સ્પર્શ સમ જલ છે, જલસમ ગગન અમલ લખી દ્રગ લેભે,
આને પર્યાય શંખલપમા છે, રસના નામ કટિ મેખલાનું છે. એ દેરીના આકારથી પણ બને છે, અને શૃંખલાની આકૃતિથી પણ થાય છે. એથી આંહી રથનાની શૃંખલા આકૃતિ વિરક્ષિત છે. આ અલંકારનું નામ શુંખલા કહેવામાં તે ગજબંધન ઈત્યાદિ શૃંખલાને જાય છે, અને રશના નામ કહેવાથી નાયિકાની તાદશ કટિ મેખલાનો ન્યાય છે. તે ગજબંધન ન્યાયની અપેક્ષાએ કટિમેખલાન્યાય રમણીય હોવાથી કોઈ રસિક કવિએ એનું નામ રશનેપમાં રાખ્યું છે. આમાં ચંદ્રની ઉપમા હંસને, હંસની ઉપમા તરૂણીની ચાલને, તરૂણના સ્પર્શની ઉપમા જળને અને નિર્મળ ધર્મથી જળની ઉપમા ગગનને છે, આ શૃંખલાકૃતિ રથનારૂપ હોવાથી ઘરાનોપમ છે, વેદવ્યાસ ભગવાને તે આનું નામ ગજનોમાં આપ્યું છે –“પપુરવાતિ તવાસી મનોપમા” જે ઉત્તરોત્તર જાય એમનોપમા,
નિનોપમા. જ્યાં સમયાદિક ભેદથી પિતાની ઉપમા પિતાને જ આપવામાં આવે એ નિપા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
समयभेदथी निजोपमा.
યથા,
લેહિત પતિ સુમનથી, છવાયેલો ગિરિ વસંતમાં જોય, જ્યમદાવાગ્નિજવાળે, દૈ:સહ ગ્રીષ્મમાં છવાયેલા હોય.
આમાં વસંત અને ગ્રીષ્મના સમયભેદથી એજ પર્વતની ઉ પમા એજ પર્વતને આપી હોવાથી સમયમેવથી નિનામા છે.
देशभेदथी निजोपमा.
યથા. વિકસિત ચક્ષુ અને મુખ ફરકે ભુજ ઉર બન્યું હર્ષપ; તેરણ ઉપર જે, તું રણ ઉપર જોઉં ભવ્ય ભૂપ.
આમાં વિવાહમંડ૫ દેશ અને રણાંગણ દેશ ભેદથી એજ રાજાની ઉપમા એજ રાજાને છે, એથી મેથી નિજના છે.
शरीरभेदथी निजोपमा.
યથા. કરી પ્રહલાદની રક્ષા, ધરી નારાયણ સિંહનું રૂપ; તેમ ગોપી ગેપની, નિત્ય કરે છે. રક્ષા યભૂપ.
આમાં અવતાર ભેદથી એજ જગદીશ્વરની ઉપમા એજ જગદીશ્વરને આપી દેવાથી શરીરમેથી નિગમ છે.
પ્રાચીએ નિષેપમાનું ઉદાહરણ એક સમય ભેદથીજ બતાવ્યું છે, એ દિગ્દર્શનથી અમે દેશભેદ અને શરીરભેદથી પણ ઉદાહરણ બતાવ્યાં છે.
कल्पितोपमा. જ્યાં કેઈ ઉપમેયની ઉપમા માટે ઉપમાનની પ્રાપ્તિ કવિને ન હોય ત્યાં એ ઉપમેયના યોગ્ય ઉપમાનની કલ્પના કરીને ઉપમા આપવામાં આવે એ પિતોપણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
૩પ૦
કાવ્યશાસ્ત્ર,
યથા. રાધામુખથી છૂટી, અલક પયોધર૫રે પડી એમ શશિમંડલથી લટકી, અટકી ગિનિ મેરૂ શિરે જેમ.
આચાર્ય દંડીએ આનું નામ અભૂતપમા આપ્યું છે. અભૂતેપમા એટલે જે વસ્તુ નથી એની ઉપમા આપવી. અભૂતપમા અને કલ્પિતાપમાને તાત્પર્ય એકજ છે.
___ अविरुद्धा कल्पितोपमा.
જ્યાં અવિરૂદ્ધ કલ્પિત ઉપમા આપવામાં આવે એ ગાવતા कल्पितोपमा छ
યથા સખિ! શેભે શ્રીહરિના, કંઠમહીં તુલશી દલની માલ; ઉડી રહી ઘન સઘને, જેવી રીતે શુકશિશુની જાલ.
મેઘદય સમયે પંક્તિ કરીને બકનું ઉડવું પ્રસિદ્ધ છે; પણ શુકનું ઉડવું પ્રસિદ્ધ નથી એથી આ ઉપમા કલ્પિત છે અને મેઘની સાથે શુકને વિરોધ નહીં હોવાથી વિદ્યા શરિપતોપ છે.
વેત બિનભર તનથી, લપટી પતિને થાય નહી અળગી; ફળેલ મુક્તાફળથી, કનકલતા જ્યમ તમાલને વળગી.
મુક્તાફળ રૂ૫ ફળવાળી સુવર્ણની વેલિ વાસ્તવમાં છેજ નહી, કપિત છે; પરન્તુ મુક્તાફળ અને સુવર્ણને આપસમાં વિરોધ નહી હવાથી આ પણ અવિરૂદ્ધ કપિતોપમા છે. પૂર્વ ઉદાહરણમાં પ્રસંગ પામી ઘનની સાથે શુકાવલિને સબંધ થઈ જાય તે અસંભવ નથી એથી એ સંભવિત કલ્પિતાપમાં છે, અને આંહી તે અત્યંત અસંભવ છે, એથી અસંભવત્ કલ્પિતેપમા છે. કોઈ પ્રાચીન કલાપમાં ને કલ્પિતાપમાને ભેદ કહે છે.
उत्तायोपमा. ઉત્પાદ” અર્થાત ઉત્પન્ન કરેલ ઉપમાનની ઉપમા એ उत्पाघोपमा छ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
ઉપમા.
૩૫૧
યથા. વિદ્રમસ્થિત મુકતાફલ, અથવા સુન્દર પ્રવાલયુત ફૂલ અધરવર્તી હસવાનાં, ત્યારે તેઓ બનશે સમતુલ્ય.
કલ્પના એટલે બનાવટ. ચિન્તામણિ કોષકાર કહે છે: -પના વિનાયામ” એ કલ્પના બે પ્રકારની છે. માનસિક અને કાયિક, “રાધામુખથી છૂટી” આમાં માનસિક કલ્પના છે. “વિદ્ગમસ્થિત” આમાં કાયિક ક૯૫ના છે. કારણ કે વિદ્યુમ સ્થિત મુકતાફલ અથવા પ્રવાલયુકત વેતપુષ્પ વાસ્તવમાં નથી માત્ર કલ્પના છે. પરંતુ એવી કલ્પના હાથથી કરીને બતાવી શકાય છે એથી એ કાયિક કલ્પના કહેવાય છે. જોકપ્રસિદ્ધ ઉપમાનને ઉપમેય કરવામાં આચાર્ય દંડી પ્રસિદ્ધિને વિપર્યાસ લેવાથી “
વિનોપમાં” કહે છે. એને પર્યાય વિપરીતામાં છે.
- વિપરોપમાંચથા. તુજઆનન સરખું આ, જે અંભેરૂહ પ્રકાશને પામે,
દંડીના ઉક્ત ઉદાહરણમાં વિપરીતાપમા નિમિત્તસંકેત સ્થાનમાં નાયકાને સખીનું પ્રભાત સૂચન પણ થઈ શકે છે. પરકીયા નાયિકા નાયકની સાથે તળાવ કિનારે સંકેત સ્થાનમાં રાત્રિ નિગમન કરે છે ત્યાં કમલ વિકસેલાં જોઈ સખીએ નાયિકા પ્રતિ પ્રભાત સૂચન કરેલ છે.
આચાર્યદંડીએ પરસ્પરેપમાનું પ્રજન અન્યને ઉત્કર્ષ કહેલ છે, જેથી વિપર્યાપમામાં ઉપમેયના ઉત્કર્ષરૂપ પ્રોજન અર્થસિદ્ધ છે. પ્રસિદ્ધ ગુણવાળું ઉપમેય પ્રાચીનેએ માનેલ છે. એ પ્રથમ લખી ચૂક્યા છીએ. એ ઉપમેયને ઉપમાન કરવામાં ઉપમેયને પ્રસિદ્ધિમૂલક ઉત્કર્ષ સિદ્ધ થાય છે.
પરસ્પરોપની. આચાર્યદંડી પરસ્પરોપમાને અન્યોન્યાના માનીને આ પ્રમાણે એનું લક્ષણ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #411
--------------------------------------------------------------------------
________________
પ
કાવ્યશાસ્ત્ર. अन्योन्योपमा सेयमन्योन्योत्कर्षशंसनी અન્યના ઉત્કર્ષને કહેનારી ઉપમા અન્યોન્યા છે. આને સિદ્ધાન્ત એ છે કે જે વસ્તુની ઉપમા દે છે એ ઉપમાનરૂપ વસ્તુમાં પ્રસિદ્ધિ મૂલક ઉત્કર્ષ થાય છે, તે પરસ્પર ઉપમા દેવાથી ઉપમેયને પણ તાશ ઉત્કર્ષ સિદ્ધ થાય છે. આ રીતિથી અહીં અન્યોન્યનો ઉત્કર્ષ છે.
| સર્વસ્વકારાદિ પરસ્પરોપમાનું ફલ તૃતીય સદશ વ્યવચ્છેદ માનીને એને ઉપદેશોના નામને ભિન્ન અલંકાર કહે છે –
p vળ તાણનુપમેયો” બનેને પર્યાય કરીને “ તબિન” અર્થાત્ ઉપમાનેપમેયભાવમાં ઉપયોગમાં અલંકાર છે. પર્યાય શબ્દને આહીં એ અર્થ છે કે એક સાથે ન કહેવું, પણ એક પછી એક કહેવું. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –
" परस्परमुपमानोपमेयत्वमुपमेयोपमा " પરસ્પર ઉપમાનેપમેયભાવ એ ઉપરોપમાં
ઉપમાનની ઉપમા ઉપમેયને અને ઉપમેયની ઉપમા ઉપમા. નને એવી પરસ્પર ઉપમા હોય એ પાપ છે.
યથા. લઘુ ગુણથી રીઝીને, દાન અહોનિશ દેવાના હેવા, સાદે વેશ સરલ ઉર, શિવસમ તું નૃપ છે શિવ તુજ જેવા. - આમાં મહાદેવની ઉપમા રાજાને અને રાજાની ઉપમા શિવજીને આપેલ છે તેથી પરોપકા છે.
તકુ. જશવંત ભૂષણકાર લખે છે –
તશ કુળાક્નીતિ તળ” “તએ અર્થાત્ એને એટલે બીજાને ગુણ એનામાં છે. તાત્પર્ય એ છે કે બીજાના ગુણને બીજામાં સબંધ થાય એ તાગ છે. તસ્થળોઝ નાતિ ગતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
૫૩
શુ અર્થાત્ બીજાના ગુણને બીજામાં સબંધ નહિ હોય એ
વસ્થમાણુ તદ્દગુણના વિપરીત ભાવમાં ધારીએ ગતકુળ અલંકાર માન્ય છે. એટલે કે પારકા ગુણને જેને સંબંધ નથી એ अतद्गुण
ગુણ બે પ્રકારના છે, વર્ણરૂપ અને સ્વભાવાદિ રૂપ. આ બને. ના બે પ્રકાર થાય છે. ભલે. ૨ બુરે.
યથા. દિગ્દતીના આનન, મર્દે મલિન શશિ પંકયુક્ત પેખું; સદા રહે એ સંગે, છતાં પતિયશ દ્રગે અમલ દેખું.
આમાં મદ અને કલંકની સંગતિ રહ્યા છતાં રાજાના યશને શ્યામના ગુણને સંબંધ થયો નથી. આહીં અપકૃષ્ટ ગુણને અસંબંધ છે અને ગુણ વર્ણરૂપ છે.
ચથા. હે રાજા ! જંગલમાં વસનારી ભીલડીઓને તારા શત્રુઓની સ્ત્રીઓને રાતદિવસ સંગ રહ્યા છતાં ગુંજ અને મણિ પારખવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ નહી તેથી તારા વૈરીની વધૂઓના ભૂષણે વિનાયને બચી ગયાં. ”
આમાં રાજ સ્ત્રીઓના સંગમાં નિરંતર રહ્યા છતાં ઉત્તમ અનુતમ ભેદજ્ઞાનરૂપ ગુણને શબરાંગનાઓમાં સંબંધ નથી થયે. અહી ઉત્કૃષ્ટ ગુણને અસંબંધ છે અને ગુણ વિવેચન બુદ્ધિરૂપ છે.
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – “પતિ તાવતા”
બીજાના ગુણને સંબંધ થવાને સંસર્ગાદિ હેતુ રહેતાં છતાં સબંધ નહિ થાય ત્યારે પ્રતા અલંકાર થાય છે.
अतिशयोक्ति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
અતિશયાક્તિ.
“ જશવંતજશે ભૂષણકાર ” લખે છે:
??
ઉલ્લ’ધનને અતિશય કહે છે. “ ચિન્તામણિકાષકાર કહે છે:-- “ અતિયિતઃ ગતિષ્ઠાને ” અતિશય શબ્દ અતિક્રાન્ત અર્થાત અતિક્રમણયુક્ત અર્થમાં છે, એથી એ સિદ્ધ થાય છે કે અતિશય શબ્દના અર્થ અતિક્રમણ છે, અતિક્રમણ તેા ઉલ્લંઘન છે પણ આહી લાક સીમાના ઉલ્લંઘનમાં રૂઢિ છે એથી લેાકસીમાના ઉલ્લંઘનને અતિરોત્તિ કહે છે.
૩૫૪
યથા.
તુજ પ્રતાપ પાવકથી, ભૂપતિ સેાષાયા સિન્ધુ સાત; શ્રી તુજ અિરનારીના, નયન જળે ભરીયા એ વિખ્યાત. આમાં પ્રતાપાનલથી સપ્ત સિન્ધુનું સેાષાવુ અને ફ્રી રિનારીના નયન જળેથી ભરાવું એ અને લેાકસીમાનુ ઉલ્લંઘન પ્રતાપાધિકય રૂપ પ્રયેાજનની વિવક્ષાથી રૂચિકર હોઇ ગતિશયોક્ત્તિ છે.
યથા.
નાળાં પછી નદિ પછી નઃ, પછી સિન્ધુનું સ્વરૂપ ધારે છે; વ્હેલા આવા વ્હાલા, નારી નયન જળ ડુબાવી મારે છે. લેાકસીમાતિવર્ણન મિથ્યા છે, એથી દૂષણુ હાવાને ચાગ્ય છે. પરંતુ અહીં રૂચિકર હાવાથી ગતિશયોક્ત્તિ ભૂષણ છે. વેદવ્યાસ ભગવાન કહે છે:--
लोकसीमातिवृत्तस्य, वस्तुधर्मस्य कीर्तनम् । भवेदतिशयो नाम संभवासंभवाद् द्विधा ॥
લેાકસીમાનુ અતિવન કરેલ વસ્તુના ધર્મના કથનનું નામ અંતરાય થશે. એના સમય અને અસંમવ એવા બે પ્રકાર છે. આચાર્ય૬ડી આ પ્રમાણે કહે છે:
" विवक्षा या विशेषस्य लोकसीमातिवर्तिनी । असावतिशयोक्तिः स्यादलंकारोत्तमा यथा ॥ " વિશેષ અર્થાત્ ઉત્કર્ષની જે લેાકસીમાતિવર્તન વિવક્ષા છે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #414
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર
૩૫૫
એ ગતિરાશિત અલંકાર થશે. આ અતિશયોક્તિ અલંકાર અનેક અલંકારનું જીવન છે એથી “વત્તા” એ વિશેષણ આપેલ છે. અને એજ પ્રકરણમાં ફરીને આચાર્ય દંડી કહે છે –
अलंकारान्तराणामप्येकमाहुः परायणम् ।
वागीशमहितामुक्तिमिमापतिशयालयाम् ॥ બૃહસ્પતિને માન્ય અતિશય નામવાળી આ ઉક્તિને બીજા અલંકારનું પણ અવલંબન કહે છે. રૂટ આ પ્રમાણે કહે છે:--
अर्थस्यालंकारा, वास्तवमौपम्यमतिशयःश्लेषः ।
एषामेव विशेषा अन्ये तु भवन्ति निःशेषाः ॥ અર્થના અલંકાર સ્વભાક્તિ , ઉપમા, અતિશયોક્તિ અને લેષ એ ચાર છે. એનાજ વિશેષ સંપૂર્ણ અલંકાર થાય છે.
કાવ્ય પ્રકાશકાર પણ કહે છે કે આવા વિષયમાં અતિશયેક્તિજ પ્રાણરૂપ બનીને રહે છે, એના વિના બહુધા અલંકાર છેજ નહિ. વળી પ્રાચીન કારિકામાં આ પ્રમાણે લખે છે:--
सैषा सर्वत्र वक्रोक्तिरनयार्थो विभाव्यते ।।
ચનોડર્યા વિના ના ડરુંજાડના વિના | તે આ વોક્તિ અર્થાત્ અતિશક્તિરૂપ વક્રોક્તિ સર્વત્ર છે. એથી કરીને અર્થને વિશેષ સ્પષ્ટ બતાવી શકાય છે. એથી આ અતિશક્તિના વિષયમાં કવિએ યત્ન કરવો જોઈએ. કારણ કે એના વિના કર્યો અલંકાર છે? સર્વસ્વકાર અતિશયેકિતનું આ સામાન્ય લક્ષણ કહે છે –
અવ્યવસિતાધાન્ટેડરિરાયજી
અધ્યવસિત” અર્થાત્ અધ્યવસાય કરેલી વસ્તુની પ્રધાનતામાં અતિશયોક્તિ છે. એને એ સિદ્ધાત છે કે અધ્યવસાયની સિદ્ધ દશામાં અતિશયોક્તિ અલંકાર થાય છે, અને અધ્યવસાયની સાધ્ય દશામાં ઉભેક્ષા અલંકાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૫૬
અતિશયોક્તિ.
અધ્યવસાયના સબંધમાં સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
" विषयनिगरणेनाभेदपतिपत्तिविषयिणोऽध्यवसायः"
વિષયનું નિગરણ કરીને વિષયનું જે અભેદ જ્ઞાન તેને અધ્યવસાય કહે છે.
કાવ્યપ્રકાશગતકારિકામાં અતિશયોક્તિનું કઈ સામાન્ય લક્ષણ નથી કહ્યું. આ અધ્યવસાયને અતિશયોક્તિને પ્રથમ પ્રકાર માનીને આ લક્ષણ કહ્યું છે --
“નિષ્યિવસાને તુ બતથ ત” “જ” અર્થાત્ ઉપમાન કરીને “ઘર” અર્થાત્ ઉપમેયના નિગરણથી જે અધ્યવસાય એ અતિશયોક્તિ છે.
બીજા પ્રકારનું કાવ્યપ્રકાશમાં આ લક્ષણ છે:-- પ્રસ્તુતાય ચશ્વરમ્ ” જે પ્રસ્તુતની અન્યતા.
યથા.
છે ઉદારતા ધીરતા, આ નૃપતિની અન્ય; લોકોમાં ઉદારતા, ધીરતા આદિ ગુણ જાતિથી સર્વત્ર એક છે. કોઈ પ્રકારની વિલક્ષણતા ભલે હોય. જેમકે મનુષ્યત્વ મનુષ્ય માત્રમાં એક છે. વિદ્યાઆદિથી વિલક્ષણ ભલે હોય આમાં નૃપતિની ઉદારતા ધીરતાને બીજા રાજાઓની ઉદારતા ધીરતાથી અન્ય કહેવી એ લોક સીમાતિવર્તન છે.
સર્વસ્વકાર પણ આવી જ રીતે અતિશક્તિને બીજે પ્રકાર માને છે-“અમે મે ” એટલે કે અભેદમાં ભેદ. ઉદારતા, ધીરતા ગુણને જાતિથી અભેદ રહેતાં ભેદ કહ્યો એથી લકસીમાતિવર્તન છે. કાવ્યપ્રકાશકાર ત્રીજું લક્ષણ આ પ્રમાણે કહે છે --
ય વ વવન” એટલે કે યદિ અર્થની ઉક્તિની કલપના.
યથા. રાકશશિ અકલંક જે, છે તુજ વદન સમાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
કાવ્યશારા.
૫૭
આમાં અતિશક્તિનો વિષય રાકાશશિની અકલંકતાની ક૯૫ના છે.
કાવ્યપ્રકાશકાર ચેથા પ્રકારનું લક્ષણ આ પ્રમાણે લખે છે –
“જાળવો વિપર્યય” જે કાર્ય કારણના પૂર્વ પશ્ચાદ્દ ભાવને વિપર્યય.
યથા. ઉદય થયે શશિ પાછળ, ઉદયાચલના અંગપરે સહેલે;
તુજ મનસાગર તરૂણી. છત્યે રાગના તરંગથી પહે. સર્વસ્વકાર આને પાંચ પ્રકાર માની આ લક્ષણ કહે છે ––
कार्यकारणयोः पौर्वापर्यविध्वंसश्च"
કાર્ય કારણના પૂર્વ પશ્ચાત્ ભાવને વિધર્વસ પણ “ર” અર્થાત્ અતિશક્તિ છે..
ઉક્ત ગ્રન્થકારે બે ભેદ માન્યા છે. ૧. કાર્યનું પ્રથમ થવું, અને કારણનું પાછળ થવું અને તેનું ઉદાહરણ ઉપર આપેલ છે. બીજા પ્રકારમાં કાર્ય કારણનું એક સમયમાં થવું એવું લક્ષણ છે.
યથા. તુજ શર જ્યા અરિશિરને, સ્પર્શે છે ભૂપતિ એકજ સંગ; બહુ ધનુધારી ધીરા,રાગ સહિત આપે છે અતિ રંગ.
કારણના જ્ઞાનથી જ કાર્યની ઉત્પત્તિમાં ચન્દ્રાલેકકાર ચપલાતિશક્તિ” નામનો અતિશક્તિને પ્રકાર માની આ લક્ષણ કહે છે –
“વપતિશયોજિતુ વર્ષે તમારને ” હેતુની પ્રસક્તિ અર્થાત્ હેતુના જ્ઞાન માત્રથી કાર્યની ઉત્પતિ એ વપતિશયો અથાત્ ચપલા સંબંધી અતિશયેકિત છે.
પ્રવાસ જાવા કેરું, પતિનું વચન સુણીને શ્યામાની, બની મુદ્રિકા કંકણુ, તે પાછળ શું થશે દશા આની.
આમાં કાર્યકારણના પૂર્વાપરના વિધ્વંસમાં અને કારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
૫૮
અતુલ્યોગિતા.
જ્ઞાન માત્રથી કાત્પિત્તિમાં સીમાતિવર્તન માનેલ છે.
સર્વસ્વકારે ત્રીજા પ્રકારનું આ લક્ષણ આપ્યું છે - “ સવડ સંબંધ” એટલે કે સબંધ રહેતાં અસબંધ કહે.
યથા.
પુષ્પબાણ પુષ્પાકર, વિધિમેં રચિયાં કહે સહુ કેય, વેદાભ્યાસ જરડ જડ, વિધિ રચવાને યોગ્ય નહિ હેય.
આંહી બ્રહ્મામાં સમસ્ત સૃષ્ટિ રચવાને સંબંધ રહેતા છતાં અસબંધ કહ્યો છે.
અતિશક્તિના ચેથા પ્રકારનું સર્વસ્વકારે આ લક્ષણ આપ્યું છે – “ગસ સવંધઃ” એટલે કે અસબંધ રહેતાં સબંધકહે,
યથા. વજા ધીર નૃપકેરી, સ્પશે રવિહતણા પદે પ્યારે સૈધ શિખર પણ આના, શશિમંડલને સ્પશે વારવારે.
આમાં ધ્વજા અને સૈશિખરમાં રવિયપદે અને શશિ મંડલના સ્પર્શને અસબંધ રહેતાં છતાં સબંધ કહ્યું છે.
અતુલ્ય યોગિતા. જશવંતજશેભૂષણકાર લખે છે કે જેવી રીતે ધોરીએ સમના વિપરીત ભાવમાં વિષમ, તદ્દગુણના વિપરીત ભાવમાં અતદ્દગુણ ઈત્યાદિ પ્રદર્શિત કરેલ છે, એજ રીતે અમે અતુલ્યગિતાદિ અલકાર બતાવીએ છીએ.
“વફ્ટમાણ તુલ્યોગિતા અલંકારના વિપરીત ભાવમાં ગાયોગિતા અલંકાર છે.
તુરચયો’ શબ્દનો અર્થ “ તુલ્ય યોગ” છે. આ તે સમઅલંકારને વિષય છે, પણ અહીં તુલ્ય ધર્મને પેગ થઈ જવામાં તુલ્યોગિતાની રૂઢિ છે, તુલ્યોગ અને તુલ્યોગિ એકજ છે. ઉક્ત તુલ્યગ નહિ હોય ત્યાં અતુલ્યગ અલંકાર છે.
યથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
:
અપ લા તરૂ દે છે, અલ્પ દિએ જળ મેઘમાલ આજ; કલિપ્રભાવમાં કમતી, દેવે દાન થયા નહિ તુ રાજ. આમાં 66 દાન દેવામાં તું કમતી નહિ થયે ” આ કથનથી અન્ય રાજાઓનુ દાનમાંમતી થવું અર્થસિધ્ધ છે. કલિના પ્રભાવથી મેઘમાલા પણ અલ્પ લ દે છે, અન્ય રાજા પણ દાનમાં ક્રમતી થયા છે. આમાં કલિયુગ નિમિત્તથી મેઘમાલાદિની સાથે રાજાને પણ સમયાનુસાર દાનની કમતીના તુલ્ય યાગના સંભવ રહેતાં છતાં તુલ્યયેાગ નહિ થયા હોવાથી અતુયોગિતા અદ્યકાર છે.
જેમ તુલ્યયેાગિતામાં હેતુ અલંકાર નથી તેમ અતુલ્યયોગિતામાં વિશેષાક્તિ અલંકાર નથી. કેમકે આહી કાર્ય કારણ ભાવમાં તાત્પર્ય નથી. પણ અતુલ્યયેાગમાં તાત્પર્ય છે.
૩૫૯
સપિ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છે:—
અધિષ્ઠ શબ્દના અર્થ તા પ્રસિદ્ધ છે. જ્યાં વસ્તુની અધિકતા રૂચિકર હાય ત્યાં અધિક્ત્ત અલંકાર છે.
જે તે વિધિથી વસ્તુની અધિકતા થાય એ ગધિTM અલકાર છે, પરિણામાદિકથી જોતાં તેના અનેક પ્રકાર થાય છે.
યથા.
જે છે ગુણગણ જાહિર, સમાઇ જગમાં સદા લસે સ; તે ભૂપતિ તુજ મનમાં, સુખથી શેાભા ધરી વસે સર્વ, ઉક્ત રીતિથી આહીં ભૂપતિના મનની વિશાલતાના વિષયમાં અધિકતા અર્થાત્ પ્રતીતિ હાવાથી અધિષ્ઠ મહંાર છે. કાન્ય પ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લક્ષણ આપે છે:महतोर्यन् महीयांसावाश्रिताश्रययोः क्रमात् । आश्रयाश्रयिणौ स्यातां तनुत्वेप्याधिकं तु तत् ॥
જે સૂક્ષ્મ રહેતા છતાં પણુ આશ્રય અને આશ્રયી ક્રમથી મહત્ આશ્રયી અને આશ્રયના સબંધ હોવાથી મહત્ ખનીજાય અથવા જાણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
અધિક
વામાં આવે એ ગાય અલંકાર છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
ગાશયાત્રાળનાકુથપધિવા” આધાર આધેયની વિરૂપતા અર્થાત્ આશ્રયથી આશ્રયી અધિક હેય એ બધા માર છે.
યથા.
જગ્ન આદિના જલમાં, બુદબુદ સમ બ્રહ્માંડ વિલોકાયે, એ જલમાંહિ આજે, સુયશ તાહરે મહિપ નહી માયે.
આહીં સંસારની આદિના જળરૂપ આશ્રય બ્રહ્માંડરૂપ આઝથીથી અધિક છે, અને જગ્નઆદિના જળરૂપ આશ્રયથી મહિપતિના સુયશરૂપ આશ્રયી અધિક છે. રૂટ આ પ્રમાણે કહે છે –
" यत्रान्योन्यविरुद्धं, विरुद्धबलवक्रियाप्रसिद्ध वा। वस्तुद्रयमकस्माज्जायत इति तद्भवत्यधिकम् ॥
જ્યાં આપસમાં વિરૂદ્ધ અથવા વિરૂદ્ધ બલવાન ક્રિયા કરીને પ્રસિદ્ધ એવી બે વસ્તુ એકથી ઉત્પન્ન થાય ત્યાં અધિક અલંકાર થાય છે.
યથા. જવલત અનલ ઘન જલ આ, વરસે છે એ ઉર અચરજ આણે ઉદ્દભવ છે ઉદધિથી, વિષ અમૃતને જાહિર સહુ જાણે.
અહીં જવલત્ અનલથી વિદ્યુતની વિવક્ષા છે, અનલ અને જલ આપસમાં સ્વભાવથી વિરોધી છે, અનલ જલને નષ્ટ કરવાવાળે છે, અને જલ અનલને નષ્ટ કરવાવાળું છે. એનું એક મેઘથી ઉત્પન્ન થવું એ આધિકય છે, અર્થાત્ વિલક્ષણતા છે. વિષ અને અમૃત મારવા જીવાડવાની વિરૂદ્ધ ક્રિયા કરવાવાળાં બંનેની એક સમુદ્રથી ઉત્પત્તિ એ આધિકય અર્થાત્ વિલક્ષણતા છે, વિષ અમૃત અનલ જલની પેઠે આપસમાં વિરૂદ્ધ નથી પણ એની મારવા જીવાડવાની ક્રિયા આપસમાં વિરુદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
વ્યશાસ્ત્ર.
अनवसर .
,,
“ જશવ’તજશાભૂષણકાર ” છેઃ—
46
વક્ષ્યમાણુ अवसर ના વિપરીત ભાવમાં “અનવસ”
.
નામના અલકાર આ પ્રમાણે છેઃ—
અવસર એટલે સમય, સમય વિનાનું જે કંઈ થવું તે વિષેની ઉક્તિ અને અનવતર અલંકાર કહે છે.
૩૬૧
યથા.
સંદેશા આવા પ્રથમ પછી સેના આવી, વીરાએ કરી વીરહાક શરવૃષ્ટિ ચલાવી; સ્વામી નહિ સાંભરી આજ લાઁ વાતજ કાંઇ, વન વી સન્ધિ ચહા, હવે એ કવણુ ભલાઇ.
આમાં રાજાના શત્રુઓની સ્ત્રીઓની પેાતાના સ્વામિ પ્રતિકિત છેકે “સદેશે। આવિયે” ઇત્યાદિ સમય સન્ધિના અવસર હતા, ત્યારે તે સન્ધિન કરી, હવે રાજ્યભ્રષ્ટ મનીને વનવાસ દશામાં સંધિની ચાહના અનવસર છે. આમાં મનરજતા હૈાવાથી અનવર અહાર છે.
44
યથા
વ્હાલાં ગયાં વિદેશે, તરૂણી ત્યાગી ગઇ, છેડી સ્નેહ; સુવાં પશુ કૃષિ નાસી, હવે વરસાઁને કરીશ શુ મેહં ?
આમાં અવસર વિત્યા પછી વૃષ્ટિ થવાનુ મનરંજન કથન હાવાથી અનવસર બજાર છે.
અનુજ્ઞા.
“ જશવ’તજશેાભૂષણકાર ’ લખે છે:
શબ્દમાં अनु * ઉપસર્ગના અર્થ અનુકૂલ. અને
64
अनुज्ञा 66 સા ધાતુ જ્ઞાન અ માં છે. અનુજ્ઞા .
66
,,
99
આ શબ્દ સમુદાય
ના અર્થ “ અનુકૂલ જ્ઞાન ” છે. ચિન્તામણિકાષકાર પણ કહે છે. અનુજ્ઞા મનુમતૌ ” અનુમતિ અર્થાંમાં અનુજ્ઞા વપરાય છે. આંહી
46
૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
૨૬૨
અનુના. અંગીકારમાં રૂઢિ છે. અંગીકાર એગ્યના અંગીકારમાં તે કઈ પણ ચમત્કાર નથી. પણ અનંગીકાર ગ્યનો અંગીકાર ચમત્કારકારી થાય છે, અને આ અંગીકાર કેઈ નિમિત્તથીજ થાય છે એથી આવા અંગીકાર વિશેષમાં અનુજ્ઞા શબ્દની રૂઢિ છે એથી અનંગીકારને અંગીકાર એ અનુજ્ઞા અલંકાર છે.
યથા, દાન માનથી નૃ૫ તજ, સર્વ રસાના યાચક રાચે છે, જુગ જુગ યાચકકે, જન્મ યદુપતિ આગળ યાચે છે.
યાચકજન્મ જગતમાં અનંગીકાર એગ્ય છે તેને અહીં અંગીકાર છે અને એ અંગીકારમાં નિમિત્ત નૃપતિનું ઉક્ત દાન સન્માન અનંગીકાર ગ્યને અંગીકાર કઈ ગુણના લેશથી થાય છે, તથાપિ અનંગીકાર યેગ્યને અંગીકારજ ચમત્કાર રૂપ પ્રધાન હોવાથી અનુજ્ઞા અલંકાર થએલ છે.
“ચન્દ્રાલોકાર” કહે છે– " दोषस्याभ्यर्थनानुज्ञा तत्रैव गुणदर्शनात् "
“ત” અર્થાત દોષમાંજ ગુણ જોવાથી દેષની અભ્યથેના અર્થાત્ યાચના એ ગણાત્રા કુવલયાનંદના અનુસાર રસગંગાધરકારનું આ લક્ષણ છે
" उत्कटगुणविशेषलालसया दोषत्वेन
प्रसिद्धस्यापि वस्तुनः प्रार्थनमनुज्ञा. ". ગુણવિશેષની અર્થાત્ કઈ ગુણની ઉત્કટ અથોત અત્યંત લાલસાથી દેષથી કરીને પ્રસિદ્ધ વસ્તુની પ્રાર્થના એ ગણા.
સદાવિપત્તિ હેજે, જેમાં હરિ મુજ હદય ચડે નિત્ય;
આમાં “વિપત્તિ કે જે પ્રસિદ્ધ રીતે દેષ ગણાય છે તેની યાચના હોવાથી ગુજ્ઞા અલંકાર છે.
अन्योन्य. “ જશવંતજશેષણકાર” લખે છે –
યથા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
કાયા,
ગ જ એટલે પરસ્પર છે. ચિન્તામણિકાષકાર કહે છે - “ગો પરમ ” એટલે જ્યાં અન્યોન્યતા અર્થાત્ પરસ્પ૨૫ણાનું વર્ણન કરવામાં આવે એ ગન્યોન્યા
યથા. નૃપયશથી જગ ભે, જગથી તૃપયશ શેભા ધરૉ રાજે, ગગન ચન્દ્રથી શોભે, ગગન થકી શશિ ભવ્ય બની બ્રાજ. આમાં પરસ્પર ઉપકારનાં ઉદાહરણે છે. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે--
अन्योन्यमुपकारो यस्तदन्योन्यं त्रिधा च तत् । वाच्यं प्रतीयमानं च, तृतीय तभयात्मकम् ॥ જે પરસ્પર ઉપકાર કરે તે બન્યો. એ ત્રણ પ્રકાર છે. ૨. રા ૨. થાન, ૨૩મયાત્મ, અર્થાત વાચ્ય અને પ્રતીયમાન બને. ભાનુદત આ પ્રમાણે લખે છે –
" परस्परमुत्कर्षजननमन्योन्यम् । પરસ્પર ઉત્કર્ષ કરે એ વારંવાર છે. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –
પધર્મ પવિંધવો” રૂપ અને ધર્મનું પરસ્પર નિબંધ અર્થાત્ સંબંધ એ ન્યોન્યારું છે.
યથા, ધનથી પ્રજ્ઞા થાયે, પ્રજ્ઞાથી ધન પૂર્ણ પ્રાપ્ત થાય.
આમાં પ્રજ્ઞા અને ધન કેઈના ધર્મથી વિવક્ષિત નથી પણ ધમથીજ વિવક્ષિત છે એથી આ જવા નું ઉદાહરણ છે.
યથા. હખુરીથકી ઉડ રેણુ, કરતી નિબિડ તમને સિદ્ધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૪
અપહુતિ. એ વખત ભટ યશવંતના એ કૃત્ય અદભુત કીધ: ઓળખી એક બીજેઓ નિજના હણ્યા વીર વિપક્ષ ઔરંગજેબ ëચ્ચારતો, રાઠેડ છે રણુદક્ષ.
આહીં વીરરૂપ ધમીઓમાં ઓળખવા રૂપ ધર્મની અન્યન્યતા છે.
ભાનુદત્ત વૃત્તિમાં લખે છે કે ઉત્કર્ષ એ ઉપલક્ષણ છે. વૈરસ્પર્ધાદિક પણ જાણી લેવા જોઈએ. તેથી આ સાહિત્ય શાસ્ત્રમાં ઉપલક્ષણને અંગીકાર છે.
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે ––'
" क्रियया तु परस्परं वस्तुनोर्जननेऽन्योन्यम्" આને અર્થ વૃત્તિમાં છે –
" अर्थयोरेकक्रियामुखेन परस्परं कारणत्वे सति अन्योन्यनामालंकारः॥
બે અર્થોની એક કિયા દ્વારા પરસ્પર કારણુતા હોય ત્યાં અન્યોન્ય અલંકાર થાય છે.
સરથી ફેલે હંસશ્રી, હંસે સરશ્રી મિત્ર;
આમાં સરેવર અને હંસ બંનેની શોભા ફેલાવારૂપ એક ક્રિયા દ્વારા પરસ્પર કારણુતા છે.
પન્નતિ. જશવંતજભૂષણકાર” લખે છે“હુર” ધાતુ ઉપરથી અપહૂતિ શબ્દ બને છે – “જુ” ધાતુ અપન્ડવ અર્થમાં છે. ધાતુ પાઠમાં કહ્યું છે કે “દુ ગપ ” આમાં “ગ” ઉપસર્ગ છે. “હુ ” ધાતુ ઉપરથી ભાવમાં “મા” પ્રત્યય હોવાથી “ગપર ” શબ્દ થયે. અને “જિન” પ્રત્યય લગાડવાથી “ગાહૂતિ ” શબ્દ થયો છે. આ બંને શબ્દનો અર્થ એક છે, આમાં અપહુવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
અર્થ ગાપન છે. ચિન્તામણિકાષકારે ” કહ્યું છે કે ગોવનમવવે જ્યાં અહહૅવ ( ગેાપન ) કરવામાં આવે ત્યાં ગવન્તુતિ છે.
૩૬૫
""
યથા.
સારદ શશિ નથીં સુદરોં, ઉગ્યા સુયશ નરેશ્વરના વ્હાલી; અંક નથી એ સ ંગે, લાગી રહી છે, યાચકની આલી.
.4
શાસ્ત્રમાં શ્રેષ્ટ વસ્તુના વણુ શ્વેત કહેલ છે, અને અશ્રેષ્ટ વસ્તુના વર્ણ શ્યામ કહેલ છે, આમાં નાયિકાની વિરહ દશામાં શિશ ઉદ્દીપન છે, એથી સખીએ એને નરેશ્વરના સુયશ બતાવી ગાપન કરેલ છે. નરેશ્વરના યશમાં કાઇ:પ્રકારના ડાઘ નથી અને ચન્દ્રમાં ડાઘ છે. એ શંકા મટાડવા માટે કલંકને ભિક્ષુકની પક્તિ બતાવી છુપાવવામાં આવેલ હાવાથી ગવન્તુતિ ગńાર છે.
ધારી આ પ્રમાણે ઉદાહરણુ ખતાવે છે:— શિશમાં અંક કલ’કના, સમજ નહિં તુ ખાઈ; સુરતશ્રમિત નિશિસુન્દરી, સૂતી ઉર લપટાઇ.
આમાં અપન્કુતિ આ રીતિથી છે કે ચન્દ્વોદય ઉદ્દીપન નાયકાને ખતાવીને માનમેાચનાપાય કરનારો સખીએ ચંદ્રની કાલિમા અરૂચિકર હાવાથી એને છુપાવી સુરતશ્રમિતનિશિસુ ંદરીને ઉરેથી લપટાવી શયન કરવારૂપ મહાન ઉદ્ભીપન દેખાયુ છે.
વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છેઃ— “ अपन्हुतिरपन्हुत्यकिंचिदन्यार्थ दर्शनम् અપન્હેવ (ગેાપન ) કરીને કોઇ અન્ય વસ્તુ દેખાડવી એ अपन्हुति अलंकार.
આચાર્યદડી અને મહારાજા ભાજ પણ ઉક્ત લક્ષણને મળતાંજ લક્ષણ આપે છે.
આચાર્ય દડી આ પ્રમાણે ઉદાહરણ આપે છે:—
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
યથા.
નથી પંચ મન્મથનાં સાયક,છે અનત વહીજન ઘાયક
www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
૩}}
અપન્તુતિ.
" प्रकृतं यन्निषिध्यान्यत्साध्यते सा त्वपन्हुतिः
જ્યાં પ્રકૃતના નિષેધ કરીને અન્ય સિદ્ધ કરવામાં આવે એ
अपन्हुति.
વામન, વાગ્ભટ, રૂદ્રુટ અને સર્વસ્વકારાદિ પશુ પ્રકાશકારનાં જેવાંજ લક્ષણુ ખતાવે છે.
39
યથા.
પ્રભા કનક કું ડલની, પડી કપાલેા ઉભય પરે શાણી, શિદ છુપાવે શ્યામા, કતતણા તું દ ંતક્ષત જાણી. આહી કર્ણભૂષણ ( કનકકું ડલ ) માણિકયાની પ્રભાને પતિના દંતક્ષત જાણી નાયિકા ઓઢણીથી છુપાવે છે.
કાવ્યપ્રકાશકાર ખીજું ઉદાહરણ આ પ્રમાણે આપે છે:
--
યથા.
મજપ્રિતિ અલિના કપટ, મહા વૈર વસમાર; લગાવ્યું વિષ લઇ પ્રતિવિશિખ, સખી સહકાર નિહાળ. આંહી એકના નિષેધ કરી ખીજાના સ્થાપનમાં પન્ડ્રુતિ અલંકાર માનેલ છે.
ઉદ્ભત આ પ્રમાણે લખે છે:
सादृश्यव्यक्तये यत्रापन्हवोसावपन्हुतिः । अपन्हवाय सादृश्यं यत्राप्येषाप्यपन्हुतिः || જ્યાં સાદશ્ય સ્પષ્ટ કરવા માટે અપન્હેવ થાય એ અને અપ
ન્હેને માટે સાદૃશ્ય હોય એ પણ અપસ્ક્રુતિ અલંકાર છે. કેટલાક પ્રાચીન અપન્કુતિના છ પ્રકાર માને છે:ચન્દ્રાલાકમાં આ લક્ષણ છે:
शुद्धा पन्हुतिरन्यस्यारोपार्थो धर्मनिन्दवः ||
જ્યાં બીજાના આરોપ કરવા માટે પ્રકૃતના ધર્મના અપન્હવ એ યુદ્ધાન્તુતિ અલકાર છે.
યથા.
કાવ્યપ્રકાશગતકારિકાકર આ પ્રમાણે લખે છેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
નથિ સુધાંશું, આ શું કહે, નભગંગાનું કંજ; ચંદ્રા લેકમાં બીજુ લક્ષણ આ પ્રમાણે છે
“સ રવ પુજૂિહુરચતે દેવજુતા”
પ્રથમ કહેલ ધર્મનિન્હવ યુક્તિપૂર્વક હોય તે કહેવાય છે.
સપનૂતિ
યથા.
રાત્રિમાંહિ રવિ હેય નહિ, શશિ નહિ તીવ્ર જણાય, વારિધિથી વડવાગ્નિ આ ઉઠયે અવકાય. ચન્દ્રાકમાં આ પ્રમાણે છે:
अन्यत्र तस्यारोपार्थः पर्यस्तापन्हुतिस्तु सा અન્યત્ર આરેપ કરવા માટે તથ” અર્થાત્ ધર્મને અપન્ડવ मे पर्यस्तापन्हुति अलंकार छे.
આ ન સુધાંશુ, સુધાંશુ છે મુખ પ્યારીનું મિત્ર,
આહીં મુખમાં સુધાંશુતાધર્મ સ્થાપન કરવા માટે ઉક્ત ધર્મને ચન્દ્રમાં અપહર કરવામાં આવ્યા છે.
ચન્દ્રાલેકમાં ચેઠું લક્ષણ આ પ્રમાણે છે.
" भ्रान्तापन्हुतिरन्यस्य शंकायां भ्रान्तिवारणे"
અન્યની શંકા થયા પછી તેની બ્રાતિના નિવારણમાં જાનાपन्हुति अलंकार छे.
યયા. તન કંપે છે તારૂં, શું જવર છે? નહિ નહિ સખી કામ. આહીં અન્યની શંકાના નિવારણમાં ભ્રાન્તાપન્યુતિ અલંકાર છે. ચાલેકમાં પાંચમું લક્ષણ આ પ્રમાણે છે.
" छेकापन्हुतिरन्यस्य शंकातस्तथ्यनिन्हवे" અન્યની શંકા થયા પછી સત્યના અપન્ડવમાં છે પહુતિગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
અપૂર્વરૂપ
યથા.
સિસકારા શીખવતે, ઘણુયુત કરતો અધર ધરી તંત, સલેમ કરતે કાયા, શું સખિ! પતિ, નહિ સમીર હેમંત.
અહીં સત્ય વસ્તુને અપહવ કરી અન્યની શંકાનું નિવારણ કરે છે તેથી છેT૫કુતિ ગઝંર છે.
ઉક્ત ઉદાહરણ એક વિષયમાં બીજા વિષયની યેજનાનું છે, અને નીચેનું ઉદાહરણ એક વિષયમાં અવસ્થા ભેદથી બીજા વિષયની ચેજનાનું છે.
યથા. જાણ સખી પતિ પાસે, કહેવા લાગી જારવાત જીવતી. ઓળખતાં કહ્યું તે, એ સ્વપ્ના પછી ઉંઘ ન આવી રતિ.
આંહીં વિષયની એકતામાં અવસ્થા ભેદથી જાગ્રત અવસ્થામાં થયું એ એકજ જારવૃત્તાંતને સ્વપનારૂપ અવસ્થાન્તર બતાવીને અપહવ કરેલ છે. ચન્દ્રાલેકમાં છઠું લક્ષણ આ પ્રમાણે છે--
તવાપતિ ચત્તાનાર્નિજુ ”િ “ચાન આદિ પદેથી અમન્ડવયુકત હોય ત્યાં તપતુતિઅંજાર છે.
યથા. કામિની કટાક્ષમિષથી, નીકળે છે સ્મરકેરાં નારાચ
આમાં મિષઆદિ પદેથી અપન્ડવ કરેલ છે તેથી વૈતવા - સુતિ ગઢ છે.
___ अपूर्वरुप. જશવંતજભૂષણકાર” લખે છે --
ઘોરીએ પૂર્વરૂપની પ્રાપ્તિમાં વક્ષ્યમાણ પૂર્વરૂપ અલંકાર માન્યું છે. રૂપતે અહીં અવસ્થા છે. એ પૂર્વ રૂપના વિપરીત ભાવમાં ગર્વ અને અમે લખ્યો છે.
ધરીએ તદ્દગુણ આદિના વિપરીત ભાવમાં અતદગુણ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર
૩૬૮
અલંકાર કહીને અલંકારના વિપરીત ભાવમાં અલંકારાન્તર હેવાનું દિગ્દર્શન કર્યું છે. એથી પૂર્વરૂપના વિપરીત ભાવમાં અમે જે અપૂર્વ રૂપ અલંકાર દેખાડે છે, એ ન નથી. જ્યાં પૂર્વરૂપની અપ્રાપ્તિ હોય ત્યાં ઘણા સર્જાઈ છે.
યથા. ક્ષય પામી પાછે શશિ, વધતો વારંવાર પણ ફરી વૈવનપ્રાપ્તિ નથી, માન નહી કર નાર.
આ ઉદાહરણ સર્વસ્વકારે વ્યતિરેકનું આપ્યું છે આહીં વ્યતિરેક એ રીતિથી છે કે શશિના સમાન વન પણ ધીરે ધીરે વધીને એજ ક્રમથી ઘટે છે. પરંતુ શશિ વારંવાર વધતું જાય છે, અને વૈવનની ફરી પ્રાપ્તિ અલભ્ય છે. આ કાવ્યના ઉત્તરાર્ધમાં મજૂર્વહન પાર મુખ્ય છે. આહીં પર્યવસાન અપૂર્વરૂપમાં છે, એથી પૂર્વે અને લંકારજ મુખ્ય છે.
अप्रत्यनीक.
જશવંતજશોભૂષણકાર” આ પ્રમાણે લખે છે:-- વક્ષ્યમાણ પ્રત્યેનીકના વિપરીત ભાવમાં અમે અગત્યની ગઢિાર લખે છે. જે અનીક પ્રતિનથી એ ગાયના,
યથા. ગજપતિ સ્વર્ગ દિગંતમાં, પતિકુરંગ આકાશ;
મૃગપતિ નખપાંડિત્ય નિજ, કયાં જઈ કરે પ્રકાશ. આમાં સાક્ષાત્ ગજપતિ અને કુરંગપતિ સ્વર્ગ લેકમાં તેમજ આકાશ (ચન્દ્રક) માં રહેતા હોવાથી એના સજાતિય સંબંધવાળા ગજે અને કુરંગરૂપ સંબંધીઓમાં સાચે મૃગપતિ પોતાના નખનું પાંડિત્ય કયાં પ્રકાશ કરે?
૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #429
--------------------------------------------------------------------------
________________
અપ્રસ્તુતપ્રશંસા,
अप्रस्तुतप्रशंसा. જશવંતભૂષણકાર” લખે છે:-- અબડુતરાંસા માં “” અવ્યયનિષેધ અર્થમાં છે. પ્રસ્તુત નામ કારણુપ્રાપ્તિનું છે. ચિન્તામણિકષકાર કહે છે – “કસ્તુતઃ -
બાજો રસ ધાતુથી “ શા” શબ્દ બન્યો છે. જે ધાતુ કથન અર્થમાં અને સ્તુતિ અર્થમાં છે. ધાતુપાઠમાં કહેલ છે – રિંકુ ને સુતો ર” અહીં શંસુ ધાતુને કથન અર્થ વિવક્ષિત છે.
કથન અર્થાત્ “કથા” ચિન્તામણિકષકાર કહે છે - - થ થાયામ કથાને વૃત્તાંત પણ કહે છે. આમાં શંસુ ધાતુની સાથે લાગેલ જ ઉપગને એજ અર્થ છે કે જે ધાતુને અર્થ છે. ઉપસર્ગની ત્રણ ગતિ છે --
धात्वर्थबाधते कश्चित् कश्चित् तमनुवर्तते
तमेव विशिनष्टयन्य उपसर्गगतिस्त्रधा" ઉપસર્ગ કયાંઈ તે ધાતુના અર્થને બાધકરતા છે, અર્થાત અર્થને પલટાવી દે છે. કાંઈ ધાતુનું અનુવર્તન કરે છે, અર્થાત્ જે અર્થમાં ધાતુ વતે છે, એજ અર્થમાં ઉપસર્ગ પણ વતે છે, અને કયાં ધાતુના અર્થને વિશિનષ્ટિ અર્થાત્ વિશેષપણું દે છે. “ગ ”
તા ધાતને અર્થ દેવું. “સ વાને ” આમાં માહિ ઉપસર્ગ મળવાથી “દેવું” અર્થને બાધ કરીને “લેવું” એ અર્થ કરી દીધો છે. “કસ્તુત” “ફૂ”ધાતુને અર્થ પ્રસવ છે, અર્થાત પ્રા
એને પેદા કરવાં. આમાં“”ઉપસર્ગ પણ એજ અર્થમાં વતે છે. “ ઇવતિ, * ધાતને અર્થ વધવું. ”ઉપસર્ગના મળવાથી વિશેષ વધવું એવો અર્થ થાય છે. “ગમતુતકરાંતા” આ શબ્દ સ
મુદાયને અર્થ ગમતુત ચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
હ૭૧
કઈ પ્રસંગે કહેલ અપ્રસ્તુત કથામાં ગમતાપિતા શબ્દની રૂઢિ છે. હરેક પ્રસંગમાં અપ્રસ્તુત કથા કહેવાની લેકમાં રીતિ છે અને મહાભારતાદિ ઇતિહાસમાં પણ હરેક પ્રસંગમાં અપ્રસ્તુત કથાઓ કહેવામાં આવેલ છે, એને અનુસાર ધરીએ બારાત - માં ગાર માનેલ છે.
જ્યાં કઈ પ્રસંગમાં અપ્રસ્તુત કથા કહેવામાં આવે એ ગમતપરાંસા છે.
યથા. મેતી દિએ મરાલને, મધુકરને મકરંદ; વારિ તુષિતને માનસર, સહુ જગને સુખકન્દ.
આમાં રાજાના યશનું વર્ણન વિવક્ષિત છે, એવું જાણવાવાળા શ્રેતાઓને એવી પ્રતીતિ થાય છે, કે રાજાના અખિલ જગઅભિલાષાપૂરણ પ્રસંગમાં આ માન સરોવરની અપ્રસ્તુત કથા કહેવામાં આપી છે.
આચાર્ય દંડી આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा स्यादप्रक्रान्तेषु या स्तुतिः॥ અપ્રસ્તુતેમાં જે સ્તુતિ તે અપ્રસ્તુતપ્રશંસા.
યથા. છાયાસુખ પથિકને, નથી ખગને વિશ્રામસ્થાન દીધું, અરે તાડ તરૂ!તે તે, અધિક વધીને શું સારૂં કીધું?
કે પુરૂષે ઉંચી પદવી પામી કઈ પ્રકારને સ્વાર્થ પરમાર્થ નહી કર્યો એ પ્રસંગમાં અપ્રસ્તુત તાડ વૃક્ષનું વૃત્તાંત કહેલ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा स्यादस्तोतव्यस्य या स्तुतिः જે સ્તુતિ કરવાને યોગ્ય નથી તેની સ્તુતિ એ ગમતુતમીસા
યથા. ઉરઈચ્છાથી સુલભતૃણ ચરતાં, દીનપણું કયાંઈ નથી કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૭૨
અપ્રસ્તુતપ્રશંસા.
યથા,
એ વનચારી મૃગ પશુ ભાઈ, અમો બુદ્ધિશાળી કહેવાઈ.
આમાં મૃગ પશુ છે, એથી મૃગ સ્તુતિ કરવાને યોગ્ય નથી. એની વક્રોક્તિથી સ્તુતિ છે. સૂત્રકાર વામન આ પ્રમાણે કહે છે –
उपमेयस्य किंचिल्लिंगमात्रेणोक्ती
समानवस्तुन्यासोऽ प्रस्तुतप्रशंसा ॥ ઉપમેયને કિંચિત્ ચિન્હ માત્રથી કહેવાને ઉકિતમાં સમાન અર્થાત ઉપમાન વસ્તુનું ધારણ કરવું એ મારતુતપરાંસા,
છે અપર આજે કોણ, લાવણ્યને સિધુ સુખભરણ?
આમાં અવયસહિત નાયકારૂપ ઉપમેયને સાક્ષાત નહિ કહેતાં કિંચિત્ ચિન્હમાત્રથી કહેવાને માટે તાદશ સિલ્વરૂપ સમાન વસ્તુને કહેલ છે. .
કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
अप्रस्तुतप्रशंसा सा या सैव प्रस्तुताश्रया।
ચા” અર્થાત્ જે અપ્રસ્તુતની પ્રશંસા પ્રસ્તુતને આશ્રય કરે “સ” અર્થાત્ એ “વ” એજ અર્થાત્ અપ્રસ્તુતપ્રશંસા અલંકારજ છે. “સા pa” એ કથનને તાત્પર્ય એ છે કે એવા લમાં અપ્રસ્તુત અર્થજ અલંકાર છે પણ પ્રસ્તુત અર્થ નથી.
ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – " अप्रस्तुतप्रसंसा स्यात्सा यत्र प्रस्तताश्रया."
જ્યાં પ્રસ્તુતનો આશ્રય કરે ત્યાં ગમતુતકરાતા થાય છે. પુન: કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
कार्य निमित्ते सामान्ये विशेष प्रस्तुते सति ।
तदन्यस्य वचस्तुल्ये, तुल्यस्येतिच पंचधा॥ કાર્ય, કારણ, સામાન્ય અને વિશેષ અપ્રસ્તુત રહેતાં એનાથી અન્યનું વચન અર્થાત્ પ્રસ્તુત કારણ, કાર્ય, વિશેષ અને સામાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #432
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
૩૭૫
ન્યનું કથન, અને તુલ્ય પ્રસ્તુત રહેતાં તુલ્ય અપ્રસ્તુતનું કથન એમ પાંચ પ્રકાર છે.
કાવ્યપ્રકાશકારના મતાનુસાર કુવલયાનંદકાર સારૂ નિબંધનાનું આ ઉદાહરણ આપે છે –
Hસ્થતિષના વથા. ચાતક એક ધન્ય જગમાંહી, અવર ઈન્દ્ર વિણ યાચે નાહીં.
આ ઉદાહરણ આપીને એવી રીતે ઘટાવેલ છે કે આમાં અપ્રસ્તુત ચાતકની પ્રશંસા ચાતકના સદુશ ક્ષુદ્ર પુરૂષેની યાચના કરવાથી નિવૃત પ્રશંસનીયતાથી પ્રસ્તુત માની પુરૂષમાં પર્ય વસાન પામે છે.
कारणनिबंधना-यथा. ગયેલ શું નથી મળતાં, સદભાવના પ્રિયા કર સુણી હાવાં, રડતાં હસિ પડી રામા, ભાવિ મરણ સ્વામીને સૂચવવા.
પ્રકાશકારે આ ઉદાહરણ આપી એવી રીતે ઘટાવેલ છે કે પ્રયાણથી નિવૃત્ત થએલ નાયક પ્રતિ કેઈએ પૂછયું કે પ્રયાણથી કેમ નિવૃત્ત થયા ? જે ઉપરથી નાયકને રૂદન કરતી પ્રિયાએ હસીને આવું સૂચિત કર્યું કે હું તે વિયેગથી મરી જઈશ. પછી આપકેને મળશે? આ કારણ બતાવ્યું. આમાં કાર્ય પ્રસ્તુત રહેતાં કારણનું કહેવું અપ્રસ્તુત છે.
વારિવંધના–ચથી છે રાજા નહિ બોલે રાણી, રાજસુતા ન પઢાવે વાણું, પથિક મુક્તશુક અરિની અટારી, ક્રીડા કરે ચિત્રપ્રતિ ભારી.
આમાં અરિભુવન શુન્યતા કારણ પ્રસ્તુત છે તેને નહિ કહેતાં અપ્રસ્તુત ઉક્ત કાર્ય કર્યું છે.
સામાનિબંધના–ચા. સુદગ્નિનાં દ્રગજળ જે સુકાવશે વૈર વાળી રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
અભેદ.
પૂજ્યપાદ પૃથ્વીમાં, એજ સાહસી વીર પ્રબલ પૂરે. આમાં અપ્રસ્તુત પ્રશંસા એ રીતિથી છે કે તમે નરકાસુરને વધ કરવાવાળા કૃષ્ણને મારી નરકાસુરની સ્રીઓને પ્રસન્ન કરશે ત્યારે લાઘનીય બનશે. એ નરકાસુરના મિત્રપ્રતિ નરકાસુરના મંત્રીનું વિશેષ વચન પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉકત અપ્રસ્તુત સામાન્ય વચન કહેલ છે.
૨૦૪
વિશનિવષના-થયા.
નિજ મંડળમાં રાખી મૃગ, અન્ય કલંકિત ચંદ; અન્યો મારી મૃગ મૃગપતિ, સિહુ સદા સ્વચ્છ દે.
આમાં અપ્રસ્તુતપ્રશ’સા એ રીતિથી છે કે કામલ નિન્દનીય અને છે, અને ક્રૂર લાઘનીય ખને છે. આ કૃષ્ણે પ્રતિ અલદેવનું સા માન્ય કહેવુ પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉક્ત અપ્રસ્તુત વિશેષ કહેલ છે. જેમકે સારૂપ્યૂનિધના “ માતી ક્રિયે મસલને ” ઇત્યાદિ પૂર્વક્તિ ઉદાહરણ છે. ત્યાં નૃપતિના અખિલ જગભિલાષાપૂરણ પ્રસંગમાં એના તુલ્ય ઉક્ત માન સાવરનું અપ્રસ્તુત કથન છે. અમેત
“ જશવંતજશાભૂષણકાર ” આ પ્રમાણે લખે છે:—
-
હું ગમેત્ ” શબ્દના અર્થના અભાવ છે.
જ્યાં અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે એ ગમેત્.
યથા.
ܕ
જેણે દુગ્ધ કર્યા પુરી, કરીને કાપ કરાલ;
એ ધૂર્જટિધરણી મહીં, નિશ્ચય આ નરપાલ. આમાં રાજાના ધૂર્જટિથી અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે
લ છે એથી અમે, જીણુંજાર છે.
રત્નાકરકારનું આ લક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
મ
" नियतधर्महानावारोप्यमाणस्यातिसाम्यभेदः "
નિયત અર્થાત્ નિયમથી રહેનાર ધર્મની હાનિના કથનથી સિદ્ધ થયેલ જે આરોગમાણનું અતિ સામ્ય એ ગમેદ્ર મરું.
યથા. તુજ અરિનારીને તહાં, સુણ મહાવીર મહીપ, વન ઓષધિઓ થાય છે, વિના તૈલના દીપ. દીપકનિયમથી રહેનાર તૈલના પૂર્ણતા ધર્મની હાનિકથન કરવાથી અન્ય સર્વ પ્રકારે વન ઔષધિનું દીપકની સાથે અત્યંત સામ્ય સિદ્ધ થાય છે.
૩૫. “જશવંતજાભૂષણકાર” લખે છે –
સરપ શબ્દને અર્થ પ્રસિદ્ધ છે. ચિન્તામણિકેષકાર” કહે છે- “ગર સ્તો” અધિક અલંકારના વિપરીત ભાવમાં આ ગરમ ગ ર છે.
જ્યાં અલ્પપણું રમ્યતાવાળું દેખાય એ ગરપાઈ.
યથા.
છાજે છે ધનક્ષીણ બની, અવનિ ઉદાર ઉલ્લંગ, શોભે જ્યમ નરપાલના, મદથી ક્ષીણ મતંગ. દાન કરવાથી ધનના વિષયમાં ઉદારની અલ્પતા, મદથી શરી૨ના વિષયમાં નરપાલના હાથીઓની અપતા રૂચિકર હોવાથી મા અલંકાર છે.
ચન્દ્રલોકનું આ લક્ષણ છે –
" अल्पं तु सूक्ष्मादाधेयाद्यदाधारस्य सूक्ष्मता" જે સૂક્ષમ આધેયથી આધારની સૂક્ષમતા એવા ગજર છે.
યથા
જપમાલા વીંટી બની, વલ્લભ તણે વિયેગ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #435
--------------------------------------------------------------------------
________________
૭૬
અવજ્ઞા.
આમાં આધેય વિટીનું માલાવત્ લંબાયમાન હવાથી વિરહિટ ણના કરરૂપ આધારની અલભ્યતા છે. આનો અભિપ્રાય અધિક અલંકારની પેઠે આહીં પણ અ૫ આધેયથી આધારની અલ્પતા છે.
વણો. જશવંતજભૂષણકાર” લખે છે – અવજ્ઞા એટલે અનાદર “ચિંતામણિકષકાર ” કહે છે કે “ગરજ્ઞા અન ” આમાં અનાદર તે અંગીકૃત છે. અનુજ્ઞા અલંકારના વિપરીત ભાવમાં આ અવજ્ઞા ગર્જનાર છે. અનંગીકાર યોગ્યના અનંગીકારમાં તે કઈ ચમત્કાર નથી. પણ લોકમાં અંગીકાર હોય તેને અનંગીકાર ચમત્કારી બને છે. અને એ અનંગીકાર કેઈ નિમિત્તથી જ થાય છે. એથી કેઈ નિમિ-તથી અંગીકાર એગ્યના અનંગીકારમાં અવજ્ઞા શબ્દની રૂઢિ છે.
જે અંગીકાર કરવાને ચગ્ય હેય તેને કેઈ નિમિત્તથી અનંગીકાર વર્ણન કરવામાં આવે એ ગણા ગઈ,
યથા, * કર્યા અયાચી દાન દઈ, તે યાચક નરનાહ,
તે કદિએ કરતા નથી, ચિંતામણિની ચાહ, ચિન્તામણિ લેકમાં અંગીકાર કરવા યોગ્ય છે. એને આંહી અનંગીકાર છે. એમાં નિમિત્તે રાજાના દાનનું બાહુલ્ય છે. અનુજ્ઞા અને અવજ્ઞામાં હેતુને અંશ પણ છે, પરંતુ અનુજ્ઞા અવજ્ઞારૂપ ચમત્કાર પ્રધાન છે.
ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – “તાર તૌ ય િવ ાતામરજ્ઞાચંતિતુ સા ”
તાડ્યાં ”અર્થાત્ અન્યના ગુણ દેષથી જ્યાં અન્યને ગુણ દેષ પ્રાપ્ત નહિ થાય એ વાત મજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #436
--------------------------------------------------------------------------
________________
અવસર.
गुणथी अवज्ञा यथा.
સરવરને પામ્યા છતાં, ઘટને કમ જળલાભ. આમાં સરાવરના અધિક જળરૂપ ગુણથી ઘટને અધિક જળરૂપ ગુણ પ્રાપ્ત નહિ થયા એથી અવજ્ઞા અહંભાર.
दोषथी अवज्ञा यथा.
સાચાય સરાજ શુ, સુધારશ્મિને હાનિ,
આમાં સાજના કાચાવારૂપ દોષથી સુધારશ્મિને કાંઇ દોષ પ્રાપ્ત નહી થયા એથી અવજ્ઞા ત્રણંજાર, રસગ’ગાધરકાર આ પ્રમાણે લખે છેઃ— तद्विपर्ययोऽवज्ञा ” तद् અર્થાત્ ઉલ્લાસના વિપ યમાં
અવજ્ઞા અજંદાર છે.
46
યથા.
વર વેદાંતાઅભ્યાસથી, મૂર્ખ ન જ્ઞાની થાય; વસે સિન્ધુમાં તેાય નહિ, મૃદુ મેનાક જરાય, अवसर.
G
“ જશવ’તજશે ભૂષણકાર ” કહે છે:—
44
અવસર એટલે પ્રસ્તાવ. ચિન્તામણિ કાષકાર કહે છે "" अवसरः प्रस्तावे પ્રસ્તાવ અર્થાત્ સમય. આ અલંકારનું સ્વરૂપ સાધના છે. અને સમ અલંકારનુ સ્વરૂપ યથાયાગ્યતા છે, એની વિલક્ષણતા અનુભવસિદ્ધ છે. જ્યાં અવસર હોય ત્યાં અવસર ગહંડાર થાય છે.
યથા.
વાસવ કાખ્યા વ્રજપરે, છેડયા ખારે મેહ; ગિરિ કર ધરો જન જાળવ્યાં, નટવર રાખી નેહ
આમાં ઇન્દ્રના કોપથી વ્રજ ડૂબવા લાગ્યું' એ અવસરપર નટવરે સ્નેહ રાખી ગિરિ ઉંચા કરી માણસાને જીવાડયા. આંહીં
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #437
--------------------------------------------------------------------------
________________
302
કાવ્યાસ.
કૃષ્ણ૫રમાત્માએ અવસર ઉપર ગિરિ ધરવાનું કાર્ય કર્યું. એથી અવસર અહંાર છે. આ અવસર અલંકાર અતિ પ્રાચીનાએ માનેલ છે. મહારાજા લાજ આ પ્રમાણે લખે છેઃ
-
“ मिषं यदुक्तिभङ्गिर्याऽवसरो यः स सूरिभिः । निशकाङ्क्षोऽथ साकाङ्क्षः पर्याय इति गीयते ॥ જે મિષ, જે ઉક્તિભંગ અર્થાત્ રચનાન્તરથી કથન અને જે અવસર એ નિરાકાંક્ષ અને સાકાંક્ષ હાય છે.' એને પડિતાએ પર્યાય નામથી કહેલ છે.
યા.
યશુમતિ માતાએ કહ્યું, છે ખાલક શ્રીમારાર; સહાસ નિરખ્યું કૃષ્ણમુખ, વ્રજવએ એ વાર.
કૃષ્ણને યશોદા માતાએ ખાલક કહ્યા એ સમય કૃષ્ણ સાથે ક્રીડા કરવાવાળી વ્રજવએ સહાસ કૃષ્ણના મુખ સામું જોયુ. આહીં અવસરપર સહાસ કૃષ્ણમુખનુ નિરીક્ષગ છે; એથી अवसर अलंकार.
સાક્ષેપ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છે:-~
-
આક્ષેપ શબ્દના અર્થ અપવાદ. અપવાદ શબ્દના અ “ ખાધક ” છે. ચિન્તામણિ કાષકાર કહે છે: આક્ષેપ અપવાનું અપવાદ્ઘ વાધજે ”.ખાધક ઘણા પ્રકારના છે. આહીં નિષેધમાં રૂઢિ છે. જ્યાં કાઇ પ્રકારના આક્ષેપ કરવામાં આવે એ આક્ષેપ ચાર્.
યથા.
થયા નથી નહિ થાશે, છે નહિ તુજ સમ જગમાં જશધારી. આમાં નૃપતિની ખરાખરીના નિષેધ છે. પવસાન સમતાના નિષેધમાં છે. વર્ણનીય રાજાના ઉત્કર્ષ ઉક્ત નિષેષનું ફૂલ છે, એથી આક્ષેપ અાર.
આચાર્ય દડી આ પ્રમાણે લખે છેઃ— प्रतिषेधोक्तिराक्षेपखैकाल्यापेक्षया त्रिधा ।
अथास्य पुनराक्षेप्य भेदानन्त्यादनन्तता ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #438
--------------------------------------------------------------------------
________________
આક્ષેપ.
૩૭૮ પ્રતિષેધનું કથન એ ગાઇ ગઇ છે. ત્રણ પ્રકારની અને પેક્ષાથી એ ત્રણ પ્રકાર છે. જેને આક્ષેપ કરવામાં આવે એના ભેદને અનંતતા હોવાથી આક્ષેપ અલંકાર અનંત છે. પ્રતિષેધને અર્થ નિષેધ છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે-“પ્રતિનિ ”
યથા. શિદ કુવલય ધારે શ્રવણુ, કલભાષિણિ નાર !
શું કટાક્ષ કરતાં નથી, શેભા એહ વિચાર.
આમાં કુવલયને ધારણ કરવાનો જ નિષેધ છે, એથી એ वर्तमान आक्षेप छ.
યથા. ફરકે અધર અરૂણ નયન, ભ્રકુટિ ભંગ તુજ નાર; તેપણ નિરઅપરાધ હું, એથી ભય ન લગાર. આમાં ભયનું કારણ અપરાધને નિષેધ હોવાથી આ પાપ છે.
દંડીએ આ ઉપરાંત ઘણે આદિ ઘણા ભેદ કહ્યા છે. પણ વિસ્તાર ભયથી અહીં બતાવ્યા નથી. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે –
विधिनाथ निषेधेन प्रतिषेधोक्तिरत्र या ।
शुद्धा मिश्रा च साक्षेपो रोधो नाक्षेपतः पृथक् ॥ વિધિથી કરીને અથવા નિષેધથી કરીને જે પ્રતિષેધની ઉક્તિ એ “ગઝ” અર્થાત્ આહીં અલંકાર શાસ્ત્રમાં ગાશે ગર્જના છે. એ ઉક્તિ શુદ્ધા અને મિશ્રા છે. રોધ નામક અલંકાર આક્ષેપથી જુદો નથી. રોધને અર્થ રેકવું. રેકવું પણ નિષેધ જ છે.
યથા. સુખથી નાથ સિધાવીએ, ત્યાગી તનના તાપ; હું પણ ત્યાં જનમશ જરૂર, જ્યાં જાઓ છો આપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૮૦
કાવ્યશા. આમાં વિધિથી કરીને નિષેધની ઉક્તિ છે, જે કાવ્યમાં વિધિ નિષેધ બન્ને હોય ત્યાં મિશ્રા છે એમ સમજવું મહારાજા ભેજ રેધનું ઉદાહરણ આ પ્રમાણે આપે છે –
યથા. મળી પનઘટ મારગમહીં, લઈ ખાલી ઘટ નાર;
આમાં ક્રિયાથી પતિનું વિદેશગમન રોકવામાં આવ્યું છે. ઉક્તિ નથી. અહીં અપશુકન દ્વારા રેકવાથી પ્રતિકૂલ છે. વાલ્મટ આ પ્રમાણે લખે છે –
उक्तिर्यत्र प्रतीतिर्वा, प्रतिषेधाय जायते ।
आचक्षते तमाक्षेपमलंकारं बुधा यथा ॥
જ્યાં ઉક્તિ અર્થાત્ વચન, અથવા પ્રતીતિ, પ્રતિષેધને માટે થઈ જાય એને પંડિત કે સાક્ષેપ અલંકાર કહે છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે – प्रतिषेध इवेष्टस्य यो विशेषाभिधित्सया ।
तमाक्षेपं ब्रुवन्त्यत्र । વિશેષ પ્રતિપાદનની ઈચ્છાથી અર્થાત વર્ણનીયનું વિશેષપણું બતાવવાની ઈચ્છાથી ઈષ્ટનો પ્રતિષેધ “હુર” અર્થાત્ નિષેધ જેવું જે વર્ણને એને ગાલેન કહે છે.
યથા. હું કાંઈ દૂતી નથી, સુણે શ્યામ ધરી ધ્યાન,
છે ત્યાં સ્ત્રીતન તાપ અતિ, અહનિશ અગ્નિ સમાન. આહીં દૂતી પિતાના દૂતીપણાનો નિષેધ કરે છે, પરંતુ વાસ્ત વમાં આમાં દૂતીપણાનો નિષેધ નથી. કેમકે એ આહીં દૂતવજ કરે છે. એથી એ નિષેધ આભાસ રૂ૫ છે. અને આહીં દૂતીના સત્ય કથન જ્ઞાપન રૂપ વિશેષની પ્રતીતિ થાય છે.
કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #440
--------------------------------------------------------------------------
________________
આભાસ.
૩૮૧
निषेधो वक्तमिष्टस्य यो विशेषाभिधित्सया।
वक्ष्यमाणोक्त विषयः स आक्षेपो द्विधा मतः ॥ વિશેષ કહેવાની ઈચ્છાથી જે વમિટર અર્થાત કહેવાને વાંચ્છિત એને નિષેધ એ ગાવાઈર. એ બે પ્રકારનું માનવામાં આવ્યો છે. વસ્યા ઉષા, ૨. વિષય.
યથા. ઝટ વળજે નિર્દય ફરી, કહું એ કિચૅ નિમિત્ત;
ક્યાં નથી નિષ્ફલ એ કથન, તમથી અદ્રવી ચિત્ત. આમાં કહેવાને ચાહેલ વક્ષ્યમાણનો નિષેધ છે. એ નાયકના નિસ્નેહનું વિશેષ અર્થાત્ આધિક્ય બતાવવાને માટે છે. ચન્દ્રાલોકકાર આ પ્રમાણે લખે છે –
आक्षेपः स्वयमुक्तस्य प्रतिषेधो विचारणात् ॥ પિતાના કહેલનો વિચારવાથી જે નિષેધ એ ગાશે અલંકાર . સૂત્રકાર વામન આ પ્રમાણે લખે છે –
* ઉપમનાક્ષેપાક્ષેપ” ઉપમાનને આક્ષેપ અર્થાત તિરસ્કાર એ ચાર અલંકાર છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“ગાશે: મને”
યથા. તુજ દ્રગ ત્યાં કુવલય કશાં? તુજ મુખ ત્યાં શું ચન્દ્ર?
આમાં ઉપનામ જે કુવલય તથા ચન્દ્ર તેને તિરસ્કાર છે તેથી ગાક્ષેપ અલંકાર છે.
“જશવંતજભૂષણકાર” લખે છે –
“ગામા”આહીં મા ઉપસર્ગને અર્થ “ કિંચિત” છે. “ગાર ” ભાસને અર્થ ભાન “ગામા” આ શબ્દસમુદાયને અર્થ “કિંચિત ભાસવું છે. આહીં કિંચિત્ કાલભાસમાં રૂઢિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #441
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જે વસ્તુ વાસ્તવમાં હેય નહીં પણ વિવની પેઠે ક્ષણિક હેય એ વસ્તુનું ભાસવું એને મામા કહે છે.
યથા. અંગ સહિત યદ્યપિ તમે, છે અનંગ નરરાજ;
છે દીરઘ દ્રગ તદપિ સહુ, કહે સૂક્ષ્મદ્રગ આજ.
આમાં રાજાને અંગ સહિત કહીને અનંગ કહેવાથી શ્રવણ માત્રમાં વિરોધ ભાસે છે. પરંતુ આંહી અંગ સહિતપણું એ છે કે સ્વામી, અમાત્ય, સુહદ, કેશ, દેશ, દુર્ગ અને સેના એ રાજ્યના સમાંગ છે અને આહીં અનંગતા કામરૂપપણું છે. ઉત્તરાર્ધમાં દ્રગ નામ દષ્ટિનું છે. એ રાજા દીર્ઘ દ્રગવાળો છે તે પણ સૂક્ષમ દ્રગ છે. આ કથનમાં પણ શ્રવણ માત્રથી વિરોધ ભાસે છે, પરન્તુ વિચાર દશામાં સૂક્ષમ દષ્ટિ તે સૂક્ષમ વિચાર છે, એથી વાસ્તવમાં વિરોધ નથી. પરન્તુ વિરોધ અલંકારને આભાસ મનરંજન હોવાથી અને લંકાર છે.
યથા. સહે શીદ સંકષ્ટ કવિ, છે શિવરાજ પ્રતાપી, જા દારિદ્રવિષ ટાળશે, વારણ વારણ આપી.
વારણ” શબ્દના બે અર્થ છે. “વારણ”-વિષ ઉતારવાને ઉપાય, અને વારણ-હાથી. આમાં શ્રવણ માત્રથી પુનરૂક્તિ દોષને આભાસ છે. રસને આભાસ હેય ત્યાં રસાભાસ અને ભાવને આ ભાસ હોય ત્યાં ભાવાભાસ છે. એનાં ઉદાહરણે રસપ્રકરણમાં લખી ગયા છીએ. ભૂષણ, દૂષણ, રસ અને ભાવ વિના પણ વસ્તુને આભાસ થાય છે.
આ આભાસ અલંકારમાં જે જે અલંકારો આભાસ સ્વરૂપથી પ્રષ્ટ થાય છે, તે તમામને આમાં સમાવેશ થઈ જાય છે.
૩૨. જશવંતજશેષણકાર” લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #442
--------------------------------------------------------------------------
________________
ઉત્તર
૨૮૩ “ઉત્તર” એટલે પ્રતિવચન. એ જ્યાં કેત્તર હોય ત્યાં ઉત્તર અલંકાર થાય છે. એના ત્રણ ભેદ છે. જ્યાં પ્રશ્ન જ ઉત્તર બની જાય એ મિત્ર ઉત્તર. અનેક પ્રશ્નને એકજ ઉત્તર અપાય એ ઉત્તરાંતર, અને પ્રશ્નાર્તા જે વસ્તુ જાણે છે, એના રૂપથી એનાં સદશ અન્ય વસ્તુને ઉત્તર આપનાર કહે અને એ એવી વસ્તુ હોય કે એ કાર્યમાં એના જેવી ત્રીજી વસ્તુ ન હોય એ ઉત્તર પણ અલંકાર બનવાને યોગ્ય છે. આ ત્રણ પ્રકારના ઉત્તર લેક વિલક્ષણ હેવાથી પ્રાચીને અલંકાર માનેલા છે.
યથા.
કં નામયતિ શત્રુના, ભુજબલથી રણરામ
કે નામયતિ શત્રુના, ભુજબલથી રણરામ. શત્રુ, સન્ધિ અથવા વિગ્રહ બેમાંથી એક કરે છે. સંધિમાં શિર નમાવે છે અને વિગ્રહમાં ધનુષ નમાવે છે, એ વિષયના સંદેહમાં કોઈ પ્રશ્ન કરે છે કે રામ ભગવાન “કં નામયતિ” અથૉત્ કેને નમાવે છે, એને ઉત્તર આપે છે કે “કં નામયતિ” “કં” નામ મસ્તક, મતલબ મસ્તકને નમાવે છે. આમાં ઉત્તર પ્રશ્નથી અભિન્ન છે, અર્થાત્ પ્રશ્ન જ ઉત્તર છે, એથી નથમ ઉત્તર ગવાર,
યથા. કે જગતમહર કે અચલ, કે હણ બ્રખે કુરંગ,
કે ઘનયાચક કે અમિત, સમજી લ્યો સારંગ.
જગતનું અંધારું હરનાર કેશુ? ઉત્તર–સારંગ (સૂર્ય). અચલ કોણ? ઉત્તર–સારંગ (પહાડ). હરિણુ મારીને કેણ ખાય? ઉત્તર-સારંગ (સિંહ). મેઘને યાચક કોણ? ઉત્તર– સારંગ (પપહે). ઈતિ વિનાનું કેણુ? ઉત્તર-સારંગ (આકાશ). આમાં અનંત નેને એકજ ઉત્તર હોવાથી ધિત ઉત્તર ગુજાર.
યથા. કહે મરણુ શું ? દરિદ્રતા, સ્વર્ગ શું? ઉત્તમ નાર; શું આભૂષણ પુરૂષનું, વિર્વે યશવિસ્તાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૮૪
કાવ્યશાસ્ત્ર.
આમાં પ્રશ્ન કરવાવાળાએ જાણેલમરણ ઇત્યાદિથી અન્ય પૂછયું છે. ઉત્તર દેવાવાળાએ પ્રાણવિયેગરૂપ મરણ આદિના સ્વરૂપથી, મરણ આદિના સદશ દરિદ્રતા આદિ કહેલ છે, કારણ કે કાર્ય કરવામાં મરણ અને દરિદ્રતાના તુલ્ય ત્રીજું કેઈપણ નથી એથી તૃતીય ઉત્તર ગોળાર થયે.
એ ત્રણે ઉત્તર અનુભવસિદ્ધ ચમત્કારી હોવાથી પ્રાચીન અલંકાર માનેલ છે, અન્ય પણ કોઈ ઉત્તર ચમત્કારી મળી આવે તે એને પણ અલંકાર માની લેવો જોઈએ.
ઉત્તરના પ્રથમ ઉભય પ્રકારના વિષયમાં તે કુવલયાનંદકાર પરમતથી આ પ્રાચીન લક્ષણકારિકા લખે છે –
प्रश्नोत्तरान्तराभित्रमुत्तरं चित्रमुच्यते પ્રશ્નથી અભિન્ન અને ઉત્તરાન્તરથી અભિન્ન જે ઉત્તર એને ચિત્ર અર્થાત્ અલંકાર કહે છે.
તૃતીય પ્રકારના વિષયમાં રૂટ આ પ્રમાણે લખે છે – यत्र ज्ञातादन्यत् पृष्टस्तत्त्वेन वक्ति तत्तुल्यम् । कार्येणानन्यसमख्यातेन तदुत्तरं ज्ञेयम् ॥
જ્યાં જાણેલ વસ્તુથી અન્ય વસ્તુ પૂછવામાં આવેલ છે એ ઉત્તર દેવાવાળો જ્યાં જાણેલ વસ્તુના સદશ અન્ય વસ્તુને જાણેલ વસ્તુના સ્વરૂપથી કહે એ ઉત્તર અલંકાર છે. કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:--
ઉત્તર યુતિમાત્રત, प्रश्नस्योनयनं यत्र क्रियते तत्र वा सति ।
असकृद्यदसंभाव्यमुत्तरं स्यात्तदूत्तरम् ॥
જ્યાં ઉત્તરના શ્રવણ માત્રથી પ્રશ્નનું ઉન્નયન કરવામાં આવે ત્યારે ઉત્તર અલંકાર છે. “જયન” એટલે “ઉપર લેવું ” ચિ. ન્તામણિ કોષકારે કહ્યું છે કે “વનયન વયે ૩જયઃ પર્દ્રાવાર્તાનને” ઉન્નયન શબ્દનો અર્થ ઉન્નય અર્થાત્ “ઉપર લેવું”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #444
--------------------------------------------------------------------------
________________
ઉભા.
૨૮૫ છે. જેમકે કુપાદિથી જલાદિનું ઉપર લેવું, ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન કરવું. એમ કહેવાનું સ્વારસ્ય એ છે કે ઉત્તરમાંથી પ્રશ્નનું કાઢી લેવું. એથી એજ સિદ્ધ થાય છે કે ઉત્તર અને પ્રશ્નને અભેદ છે. પ્રશ્નથી ઉત્તરનું ઉન્નયન હોય અથવા ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન હોય એ ઉત્તર અલંકાર છે.
“સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે –
"उत्तरात्मश्नोनयनमसकृदसंभाव्यमुत्तरम्"
ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન અને વારંવાર અસંભાવ્યમાન ઉત્તર એ ઉત્તર અઢાર છે.
કુવલયાનંદકાર આ પ્રમાણે લખે છે –
किंचिदाकूतसहितं स्याद्ढोत्तरमुत्तरम् કઈ અભિપ્રાય સહિત ગૂઢ ઉત્તર હેય બે કરાર અલંકાર.
યથા.. પથિક સરિત ત્યાં સુતરા, જ્યાં વેતસના કલિત કુંજ શોભે;
આંહી નદીથી પાર ઉતરવાને માર્ગ પૂછનાર પથિક પ્રતિક્રિીડા ચાહતી નાયિકાને આ ઉત્તર છે, કે હે પથિક! જ્યાં વેઢલતાના કુંજ છે ત્યાં સરિતા સુખથી તરી શકાય છે.
ફએક્ષા. જશવંતજશાભૂષણકાર” લખે છે –
ઉલ માં “ર” ઉપસર્ગને અર્થ પ્રધાનતા ચિન્તામણિકષકાર કહે છે-“નાપા” “જ” ઉપસર્ગને અર્થ બલ છે. “ચિન્તામણિકોષકાર' કહે છે-“1 રા” શક્તિ અર્થાત બલ. હું ધાતુ દર્શન અર્થમાં છે. “ફેક નાનો ઈક્ષ ધાતુ દર્શન અને ચિન્તકરણ અર્થમાં છે. “” જેવું, દેખવું, વધેલા શબ્દમાં વ્યાકરણ રીતિથી ૩ ઉપસર્ગના કારને વકારથએલ છે. અને ઉભેલા શબ્દ સમુદાયને અર્થ “બલથી પ્રધાનતા કરીને દેખવું,
૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #445
--------------------------------------------------------------------------
________________
TE
વ્યાસ્ત્ર.
ઢરાવવું, માનવું, જાણુવું, ઇત્યાદિના સંગ્રહ વિવક્ષિત છે. જ્યાં જે વસ્તુ પ્રધાન છે ત્યાં તે વસ્તુને પ્રધાનતાએ કરીને જોવામાં મળની આવશ્યકતા નથી. મળની આવશ્યકતા તે જે વસ્તુ પ્રધાન નથી એ વસ્તુને ત્યાં પ્રધાનતાએ કરીને જોવામાં છે. એથી આ અર્થસિદ્ધ છે કે જ્યાં જે વસ્તુ નથી ત્યાં તેને ખળથી કરી પ્રધાનતાએ જોવું,
જ્યાં ખળથી પ્રધાનતાએ કરીને કવિ જુએ છે એને ઉત્પ્રેક્ષા અજા કહે છે.
ધારીએ ઉત્પ્રેક્ષાવ્યું જક શબ્દની આ ગણના કરી છેઃ— मन्ये शके ध्रुवं प्रायो नूनमित्येवमादिभिः उत्प्रेक्षा व्यज्यते शब्दैरिव शब्दोपि तादृशः
“ મન્યે”—માનું છું, “શું”-શંકા કરૂં છું, “ધ્રુવ”– નિશ્ચય, મયઃ–મહુધા. “નૂતમ્”-નિશ્ચય, ઇત્યાદિ શબ્દોથી સ્ત્રે જ્ઞા વ્યજિત થાય છે. પૂવ શબ્દ પણ એવાજ ઉત્પ્રેક્ષાજક છે. ફાઈએ ઉત્પ્રેક્ષા સ્થળમાં તર્ક શબ્દના પણ પ્રયાગ કરેલ છે.
ઉત્પ્રેક્ષા અલકાર વસ્તુ, હેતુ અને જૂજ ભેદથી ત્રણ પ્રકારને છે. તેમાં વસ્તુન્ગેક્ષાના ઉવસ્તુભેક્ષા અને અનુવભેક્ષા એવા એ પ્રકાર છે અને હેતૃત્પ્રેક્ષાના વિજ્ઞાન દેતૃત્વેક્ષા સિદ્ધાવતુભેક્ષા અને લેાત્પ્રેક્ષાના વિદ્ધાવજોનેક્ષા અને શિદ્ધાપણોત્ઝેક્ષા એ પ્રમાણે બબ્બે પ્રકાર થાય છે. વસ્તુભેક્ષાને કેટલાક સ્વરૂપાત્પ્રેક્ષા પણ કહે છે. उक्तवस्तूत्प्रेक्षा-यथा.
થાયે કુર્ગ પાછળે, રઘુપતિ ત્યાગી ધીર; જાણી નાભિ મૃગમદતણે, પરિમલલુબ્ધ સમીર.
તથા
આમાં દોડવું... શ્રી રામચન્દ્રનુ છે, એથી એમાં પ્રધાનતા શ્રી રામ ભગવાનનીજ છે. સમીરની નથી. છતાં કવિ સમીરને નાભિમૃગમત પરિમલ લાભ સ્વભાવરૂપ ખલથી પ્રધાનતાએ કરીને જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #446
--------------------------------------------------------------------------
________________
ઉભેક્ષા.
૫૮૭ છે. મૃગની નાભિમાં કસ્તૂરી થાય છે. અને પવન ગંધગ્રાહક પ્રસિદ્ધ છે. કારણકે “ગળ્યવાહ” પવનનું નામ છે. અને આહીં શ્રીરામ ભગવાન અને સમીર એ બન્ને રૂપથી કહેનાર કવિ સમીરને ઉક્ત બલથી પ્રધાનતાએ કરીને જુએ છે, આમ સર્વત્ર જાણી લેવું જોઈએ. ક્યાંઈ વિષય અનુરક્ત હોય છે, ત્યાં એને વિષય વિષયીભાવ સબંધથી લાભ થાય છે.
अनुक्तविषया वस्तूत्प्रेक्षा-यथा. કોઈ કહે કવિ આજનિશિ નારીનું અંજન, લાગ્યું રતિકેલિમાં જણાવે છે મન રંજન, રજતાચલ જાણીને આવી ચડી જાણે ધાઈ,
ધુરવા દઢ થઈ રહે સુધા સ્વાદે લલચાઈ. આહીં ચન્દ્રનું કલંક વિષય છે, એ અનુરક્ત છે. એથી આ અનુક્તવિષયા છે. सिद्धास्पदा तथा असिद्धास्पदा हेतूत्प्रेक्षा-यथा.
જાણું કઠણ આંગણમાં, ચાલી તેથી રાતા છે પાય મુખશુતિ ઈચ્છે તેથી, શશિ કમલને વૈર દુ:ખદાય.
આંહીં નાયકાના ચરણની અરૂણતાને હેતુ સ્વભાવ છે. કઠિણ આંગણામાં ચાલવું હેતુ નથી. સ્વભાવની જગાએ કઠિણ આંગણામાં ચાલવું એ હેતુ ઠરાવ્યું છે. આંહી અન્ય હેતુ ઠરાવવામાં કઠિણ આંગણુમાં ચાલવાને આશ્રય કરેલ છે, એ આશ્રયસિદ્ધ છે; કેમકે નાયિકા કઠિણ આંગણામાં ચાલે છેજ. એથી આ સિદ્ધાસ્પદા હેતુભેક્ષા છે, અહીં આશ્રયતા આરીતિથી છે કે જેમ સ્થંભ બનાવવાને માટે કાષ્ટને આશ્રય કરો, કેમકે એ કાષ્ટનોજ સ્થંભ બનાવવામાં આવે છે, આમાં બલ તે કોમલ અંગને કઠિણ વસ્તુને સંયાય થવાથી શ્રમજનિત અરૂણિમા હોવાનો સંભવ છે, અને “મુખશુતિ” આમાં શશિના ઉદયમાં કમલનું કુમળાઈ જવું અને કમલના વિકાસ સમય શશિનું લુતિહીન હોવું એજ વેરભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #447
--------------------------------------------------------------------------
________________
૩૮૮
અભ્યાાસ્ત્ર. છે, આ વેરભાવને હતુ તે સ્વભાવ છે, નાયિકાના મુખતિરૂપ એકાર્થ ઈચ્છા હેતુ નથી. સ્વભાવની જગાએ એકાર્થ ઇચ્છા હેતુ ઠરાવેલ છે, આંહીં અન્ય હેતુ કરાવવામાં એકાર્થ ઈચ્છાને આશ્રય કરેલ છે, એ આશ્રય અસિદ્ધ છે, કેમકે ચન્દ્ર અને કમલ અચેતનમાં ઈચ્છા નથી એથી આ અસિદ્ધાસ્પદા હેતૃપ્રેક્ષા છે. આહીં બલ તે એકાર્થ લિપ્સાવાળાને વૈરભાવ પ્રસિદ્ધ છે.
सिदास्पदा तथा असिद्वास्पदा फलोत्प्रेक्षा-यया.
આ કુચભાર કારણ થકી, રસના કાસે સદાય ચરણસદશ બનવા કમલ, જલ સેવે એક પાય.
“સી કુચભાર કારણ થકો ” અહીં નાયિકાની કટિમેખલા ધારણ કરવાનું ફલ તે શોભા છે, કુચભાર ધારણ નથી. શોભાની જગાએ કુચભાર ધારણને આશ્રય કરેલ છે તે સિદ્ધ છે. કેમકે નાયિકા કુચાર ધારણ કરે છેજ. એથી આ સિદ્ધાસ્પદા ફલોસ્પેક્ષા છે. આહીં બલ તે ફલભારવાળું વૃક્ષ ન નમવા માટે રજજુથી બાંધવાની લોકરીતિ છે. “ચરણ સદશ બનવા કમલ” ઇત્યાદિ આહીં કમલનું જલ સેવનનું ફલ તે નિજ જીવન છે. ચરણ સદશ બનવા રૂપ પ્રાપ્તિ ફલ નથી. નિજ જીવનની જગાએ “ચરણું સશતા પ્રાપ્તિને આશ્રય કરેલો છે તે અસિદ્ધ છે. કેમકે નાયિકાના ચરણની સહશતા પ્રાપ્તિની ઈચ્છા જડ કમળમાં નથી. એથી આ અસિદ્ધાસ્પદા ફલેક્ષા છે. અહીં ફલ તે વાંછિતાર્થ પ્રાપ્તિને માટે જલમાં તપસ્યા કરવાની પ્રસિદ્ધિ છે. પ્રાચીનેએ દ્રવ્ય, ગુણ, ક્રિયા અને જાતિથી પણ ઉભેક્ષાના પ્રકારો માનેલા છે.
દક્ષિાપથા. સ્થિતગિરિસુતા ઈશના તનમાં,
જોયું એ પ્રતિબિંબ દરપણુમાં શષ શરીરેથી પ્રકટાવ્યા,
જાણી અર્ધનારીશ્વર આવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #448
--------------------------------------------------------------------------
________________
ઉભેક્ષા.
૩૮૯ દર્પણમાં બિમ્બને વામભાગ પ્રતિબિમ્બને દક્ષિણ ભાગ દેખે છે, અને બિઅને દક્ષિણ ભાગ પ્રતિબિમ્બને વામ ભાગ દેખે છે, એથી પાર્વતિએ દર્પણમાં અર્ધનારીશ્વર પ્રતિબિમ્બને જોઇને દંપતિનાં બાકી રહેલ અધથી બનેલ અન્ય અર્ધનારીશ્વરની ઉલ્ટેક્ષા કરવામાં આવી છે. જગતમાં અર્ધનારીશ્વર એકજ હવાથી દ્રવ્ય છે. એથી આ દ્રપ્રેક્ષા છે.
મુળાક્ષા યથા. રામ છત્ર શિર ધરશે, એ જાણું રવિ મુદથી બડભાગ, જાણે અરૂણોદયમિષ, પ્રકટ કરે છે ઉરને અનુરાગ.
અરૂણેાદય શબ્દથી ઉદય સમયના રાગની વિવેક્ષા છે. ઉદય સમય સૂર્યમાં સ્વાભાવિક અરૂણતા છે, પણ અનુરાગ નથી. જેમ પિતાના વંશજને ઉદયવૈભવ જોઈ વડીલને અનુરાગ વધે છે, તેમ શ્રી રામચન્દ્ર ભગવાન સૂર્યવંશી છે. એ બલથી કવિએ ઉદય થતા રવિની અરૂણતાને અનુરાગ ઠરાવ્યું છે.
આ પ્રમાણે આમાં અનુરાગરૂપ ગુણનું વર્ણન હોવાથી પુળોમેક્ષા છે.
क्रियोत्प्रेक्षा यथा. મદમસૌ લઈ કર લેખિની, સેના સમર્થ દંતી, જાણી તાડ તરૂપત્રપર, લખે ભૂપ સ્તુતિ પંક્તિ.
આહીં લખવારૂપ ક્રિયાની ઉભેક્ષા હેવાથી ક્રિસ્પેક્ષા છે. આહીં બલ તે એ છે કે હાથી સેનાનું અંગ થાય છે. અને હય, રથ, અને પૈદલથી ઉંચા હોય છે. અને આ વર્ણનીય ગજની તાડપત્ર સ્પર્શ કરવાથી અત્યંત ઉંચાઈ પ્રતીયમાન થાય છે. એથી આ હાથીએ યુદ્ધનું ચારિત્ર બહુજ જેએલ છે. અને હાથી સર્વ જાનવરમાં ચતુર હોય છે અને તાડપત્રમાં લખવાની રીતિ છે. “મદમસી લઈ કરે લેખિની ” ઇત્યાદિ. આમાં ચેતન હાથીના બતાવવાની ઉત્પક્ષા છે એથી ચેતન વૃયુભેક્ષા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #449
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
अचेतन वृत्त्युत्प्रेक्षा यथा. હર કુસુમાયુધદહન, પરમ પાતકી બ્રગુનંદન, ઘાત બ્રહ્મને માત અપર ક્ષિતિ ક્ષત્રિનિકંદન. તેથી સંગમે પાપ, ભીતિ પ્રાયશ્ચિત સજતા, જાણે રઘુપતિ હાથ, તીર્થમાં ધનુતન તજતા. રઘુવંશવીર અવતંસ નૃપ, દશરથ કર કથને શ્રવણ, આનંદ સિધુ અવગાહતા, એ કહેવા સમરથ કવણુ.
આહીં ધનુષ અચેતનના તનુત્યાગરૂપ વતનની ઉભેક્ષા હેવાથી આ અચેતનવૃત્યુન્સ્પેક્ષા છે.
ક્યાંઈ તે ઉન્મેલા ધમીને આશ્રય કરીને થાય છે અને ક્યાંઈ ધર્મને આશ્રય કરીને થાય છે.
धर्म्युत्प्रेक्षा.
યથા.
શરણ અરિને દીધું, એણે, ઉરમાં ધરીને આ રીસ, જડ્યા જંજીરે ગિરિવર, ગજગણના છલકી મરૂઈશ.
આહીં ગજધમીનો આશ્રય કરીને ગિરિની ઉ–ક્ષા કરવામાં સાવી છે.
धर्मोत्प्रेक्षा.
યથા
વારિધિમથનકાલ મળ્યાચલ શેલતણા, ઘસારાથી છવાએલ વૃણુ સુખકન્દમાં, કહે છે મુરાર નહિ જાણે સિદ્ધ અંજન છે, આ તે નિશિયેગિનીના ખપ્પર અમંદમાં, નથી જશવંત તુજ કીર્તિ ઈષથી છાયા, બ્રિજરાજ વાંચ્છિત વડાઈ દ્વિજ વૃન્દમાં, પીડે કરે કંજ મધુકેને એ રેષ થકી, એટ્યા છે જઈને ચંચરીક જાણે ચન્દ્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #450
--------------------------------------------------------------------------
________________
ઉલ્ટેક્ષા. આહીં ચન્દ્રમીના કલંકરૂપ ધર્મને આશ્રય કરીને વૃણ આદિની ઉભેક્ષા કરવામાં આવી છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે –
अन्यथोपस्थितावृत्तिश्चेतनस्येतरस्य च । अन्यथा मन्यते यत्र तामुत्प्रेक्षां प्रचक्षते ।।
જ્યાં ચેતનાની અને ઈતરની અર્થાત્ અચેતનની અન્યથા જાણે લ વૃત્તિ અન્યથા માનવામાં આવે એને ઉલ્ઝક્ષા કહેવામાં આવે છે. આચાર્યદંડી આ પ્રમાણે લખે છે.
अन्यथैव स्थितावृत्तिश्चेतनस्येतरस्य वा ।
अन्यथोत्प्रेक्षते यत्र तामुत्प्रेला विदुर्यथा ॥
જ્યાં ચેતનને અથવા અચેતનને અન્યથા જ રહેતે વતવિ અન્યથા ઉઍક્ષાનો વિષય કરવામાં આવે એને ઉભેક્ષા કહેવામાં આવે છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
"संभावनमथोत्पेक्षा प्रकृतस्य समेन यत." જે પ્રજ્ઞા અર્થાત્ ઉપમેયના મેન અર્થાત્ ઉપમાન કરીને સંભાર તે ઉપ્રેક્ષા. સર્વસ્વકાર, સાહિત્ય દર્પણકાર આદિ સર્વ કાવ્યપ્રકાશકારના અનુસારી છે.
કેટલાએક સંભાવનાનું સ્વરૂપ આ પ્રમાણે લખે છે –
“ઉદાતાશોટિસંરાય સંભાવના.”
એક્તર અર્થાત્ બન્નેમાંથી એક ઉત્કટ અર્થાત્ પ્રબલ કેટિવાળા સંશય તે સંભાવના એમ કહે છે.
સૂત્રકાર વામન આ પ્રમાણે લખે છે –
अतद्रप्यस्यान्यथाऽध्यवसानमतिशयार्थमुत्प्रेक्षा. અતિશયને માટે જે એ રૂપવાળ નથી એનું અન્યથા અર્થાત્ એ રૂપવાળું કરીને અધ્યવસાન તે ઉભેક્ષ
અલંકારતિલકમાં ભાનુદત આ પ્રમાણે લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #451
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
उपमैवान्यथाभानरूपोत्प्रेक्षा. અન્યથા ભાનરૂપ ઉપમાજ ઉપ્રેક્ષા છે.
૩નાd. જશવંતજશોભૂષણકાર” લખે છે કે –
આમાં “ઉ” ઉપસર્ગ પ્રકટતા અર્થમાં છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“ક વચ્ચે” અહીં પ્રકટતા નિઃસંદેહ જ્ઞાન છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“બટ માતીતિ પરોવરે નિસંદેહ ભાસે છે એમ વ્યવહારના ગોચર અર્થાત વિષયમાં પ્રકટ શબ્દ વરતે છે. “માં” ઉપસર્ગપૂર્વક
” ધાતુથી બનેલ “ગાર:” શબ્દનો અર્થ ગ્રહણ કરેલ એમ થાય છે. “ચિન્તામણિ કોષકાર” કહે છે –“મારા હસ્તે કરાર આ શબ્દસમુદાયને અર્થ પ્રકટતાને માટે ગ્રહણ કરેલ છે, અર્થાત પ્રકટતાને માટે કહેલ અર્થ છે. આહીં સંદેહત્પત્તિ ન હેવાને માટે વસ્તુની સારી રીતે પિછાણ કરાવી દેવામાં ઉદાત્ત શબ્દની રૂઢિ છે. નિ:સંદેહ જ્ઞાન કરાવવા માટે કહેલ અર્થ તે ઉત્તિ અલંકાર છે.
યથા. કે આ જેના જેઉં છું, પુલકિત બાહુ વિશાલ; સુરભિ સ્વયંવરમાં કર્યો, મુકુલિત શાખા રસાલ. જશપરિમલથી મત્ત, ચંચરીક ચારણ ફરે, દિશિ વિદિશે અનુરક્ત, એહ મલ્લિકાપડ નુ૫.
આ દેહા પ્રસન્નરાઘવ નાટકના અનુસાર કેશવમિશ્રકૃત રામચન્દ્રિકા નામના ગ્રન્થના છે. સોતાના સ્વયંવરમાં અનેક રાજાઓ આવ્યા અને નૂપુરક મંજીરક પ્રતિ પૂછે છે અને મંજીરક ઉત્તર દે છે.
કે આ ઈત્યાદિ એ નૂપુરકનો પ્રશ્ન છે. નૃપમંડલીમાં સ્થિત જે રાજાને આ ક્ષણમાં નપુરને લક્ષ્ય કર્યું છે, એને સ્વયંવરવસંતે મુકુલિત કરેલ છે. રસાલ (આમ્ર) વૃક્ષ જેવી પિતાની માંચિત ભુજાઓને જુએ છે. આ ચેષ્ટાથી પ્રકટ કરેલ છે. આહીં રોમાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #452
--------------------------------------------------------------------------
________________
ઉદાત્ત.
ગુણ ઉપલક્ષણ છે. કેમકે રોમાંચ સાત્વિક ભાવને સદા સબંધી નથી. કેઈજ સમયમાં થાય છે. “જશ પરિમલથી મત્ત,” ઈત્યાદિ. આ મંજીરકને ઉત્તર છે. એણે મલ્લિકાપીડ રાજાને –
જશ પરિમલથી મત્ત, ચંચરીક ચારણ ફરે, દિશિ વિદિશે અનુરક્ત, એહ મલ્લિકાપડ નુપ.
આ લાઘાથી પ્રકટ કરેલ છે. કેમકે એ સભામાં માલૂકાપીડ નામને અન્ય પણ રાજા હતે. મલ્લિકાપીડ રાજાને આ ગુણ પણ વિશેષણરૂપ છે. આચાર્યદંડી આ પ્રમાણે લખે છે –
आशयस्य विभूतेवा यन्महत्वमनुत्तमम् ।
उदात्तं नाम तं प्राहुरलंकारं मनीषिणः॥ જે આશય અર્થાત્ મવૃત્તિનું અથવા વિભૂતિનું અનુત્તમ અથવા અતિ શ્રેષ્ઠ મહત્વ અને વિદ્વાન લેક ઉદાત્ત નામનો અલંકા૨ કહે છે. “a”ઉપસર્ગને અર્થ ઉર્વ પણ છે. ચિન્તામણિ કેષકારે કહ્યું છે કે “ ક” રમણીયતા માટે લક્ષણમાં અનુત્તમ એ વિશેષણ આપેલ છે.
યથા. કરથી કેડી દે નહિ, ધરે ન રણમાં ધીર;
પટકાજ કહેવા પડ્યા, એને દાતા વીર. આમાં વિભૂતિનું અમહત્વ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
“ઉતારં વસ્તુનઃ સાત” વસ્તુની સંપદાનું વર્ણન એ ઉતાર અલંકાર છે. વૃત્તિમાં લખે છે કે સંવત એટલે સમૃદ્ધિને વેગ.
યથા. કેલિમાં ગુટેલ હારથી સરી પડેલ મેતી, વાળી આંગણામાં કર્યો ભેળાં વાળનારીએ,
૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #453
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
પ્રભાતમાં ધીમે ધીમે ચાલતાં શિશુના પદ, અલક્તના પ્રતિબિમ્બે રક્ત નિરધારીએ. દૂર થકી દારિમનાં બીજકેરી બુદ્ધિ વડે, કેલિશુક ખેંચે જોઈ વારવાર વારીએ. મહારાજા ભેજ ! તારા પંડિતેના મન્દિરોમાં,
તેના ત્યાગજન્ય લીલા ધન્ય અમે ધારીએ. અહીં ધનના આધિકયમાં પર્યવસાન કરેલ છે. કાવ્યપ્રકાશમાં અન્ય ઉદાત્તનું આ લક્ષણ આપે છે.
“માઁ રોપણ મોટાઓનું ઉપલક્ષણ અર્થાત અંગભાગ એ વાત અલંકાર.
યથા. એ આ વન દશરથવચન-પાલન વ્યસની રામ; વસ્યા સુકેવલ બાહુબલ, રાક્ષસ હણ્યા તમામ.
આહીં મહતુ પુરૂષ રામચન્દ્ર વર્ણનીય અંગી અને દંડક વન એનું અંગ છે.
સર્વસ્વકાર પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ આપે છે – संभाव्यमानविभूतियुक्तस्य वस्तुनो वर्णनं । कविप्रतिभोत्यापितमैश्वर्यलक्षणमुदात्तम् ।।
સંભવતિ એવી વિભૂતિયુક્ત વસ્તુનું કવિપ્રતિભાથી ઉઠાવેલ ઐશ્વર્યવિષયક વર્ણન એ ઉદાત્ત અલંકાર છે.
સર્વસ્વકાર દ્વિતીય ઉદાત્તનું આ લક્ષણ આપે છે –
अङ्गभूतमहापुरुषचरितं चोदात्तम् ।। અંગભૂત મહાપુરૂષનું ચરિત પણ ઉદાત્ત અલંકાર છે. સાહિત્યદર્પણમાં પ્રથમ ઉદાત્તનું આ લક્ષણ છે. लोकातिशयसंपत्तिवर्णनोदात्तमुच्यते ॥ અલૌકિક સંપત્તિનું વર્ણન “ઉદાસ” કહેવાય છે.
૩ણાપી. જશવંત ભૂષણકાર” આ પ્રમાણે લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #454
--------------------------------------------------------------------------
________________
ઉલ્લેખ.
,,
""
हरण
આમાં “ ઉર્ફે ” ઉપસના અર્થ પ્રકાશ. “ ચિન્તામણિકાષકાર ” કહે છે: મા રૂપË.” દળ એટલે લઇ લેવું. “ ગુપ્તા. શબ્દસમુદાયના અર્થ પ્રકાશને માટે ઇષતનું લેઇ લેવુ. લક્ષણ અને ઉદાહરણ તા પ્રસિદ્ધ છે. લાકમાં વસ્તુનું સ્વરૂપ પ્રકાશ કરવા માટે એમાંથી ઘેાડીક વસ્તુ બતાવવામાં આવે છે. એને નમુના અથ વા વાનકી કહે છે. આ લેાકવ્યવહારાનુસાર ધારીએ આ કારખ અહંશ્વાર ના અગીકાર કરેલ છે.
જ્યાં પ્રકાશના હિતને માટે ઇષતનું હરણ કરવુ એ વાહનન ગજંજાર છે.
-
66
કાર છે.
થા.
વિષ્ણુઘુમડ મેટા પુરૂષ, આભા લહે અશેષ; હરભૂષણુ હેતે બન્યા, સીત ગુણેાથી શેષ. આમાં પૂર્વા માં કહેલ મેાટા પુરૂષના પ્રકાશ માટે ઉત્તરાર્ધમાં ઇંન્નનું ગ્રહણ છે.
અલંકારરત્નાકરકાર ઉદાહરણ અલંકારનું આ લક્ષણ
કહે છે:—
૩૯૫
सामान्योद्दिष्टानामेकस्य निदर्शनमुदाहरणम्
સામાન્યથી કહેલાઓમાંથી એકનુ દેખાડવુ એ ઉતાદ્દન અલ
યથા.
એક દોષ ગુણપુજમાં, હાય નિમગ્ન હંમેશ; શશિમાં જેમ કલંકથી, કદી ન થાયે કલેશ.
ન
આમાં ઉપમા નથી. કેમકે ઉપમામાં તે ઉપમેયેાપમાનના ભેદ હાય છે.
उल्लेख.
ર
“ જશવંતજશાભૂષણકાર ” લખે છે:—
“ ૩૬ ” ઉપસર્ગના અર્થ ઉત્કર્ષી. “ ચિન્તામણિકાષકાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #455
--------------------------------------------------------------------------
________________
૩૯૬
કાયસાર,
કહે છે કે” વર્કર છે અને હિન્દુ ધાતુથી ઝેલ શબ્દ બનેલ છે.
છિન્ન રાવિન્યા?” રિન્ ધાતુ અક્ષરવિન્યાસ અર્થમાં છે. અક્ષરવિન્યાસ એટલે લિપિ. ચિન્તામણિ કેષિકાર કહે છે – “અક્ષર વિચાર જિલ” ઉલ્લેખ શબ્દ સમુદાયને અર્થ ઉત્કર્ષવાળી લિપિ
અર્થાત શ્રેષ્ઠ લિપિ. દીપકન્યાયથી અલંકાર થાય છે, એનું નામ લવ રાખવામાં આવ્યું છે. તેમજ ઉલ્લેખ ન્યાયથી અલંકાર હોઈ ધરીએ આનું નામ રવિ રાખ્યું છે. લેખની રીતિ એવી છે કે એક જ અકારાદિ અક્ષર અનેક લેખવાળાએથી અનેકધા થાય છે. એક રીતના થતા નથી. અને લોકોમાં કહેવત પણ ચાલે છે કે –
યથા. પાગ ભાગ વાણું પ્રકૃતિ, અક્ષર ઉક્તિ વિવેક
એ નહીં દેખ્યા એકસમ, જોયા દેશ અનેક.
એકજ પ્રકારની લિપિ અનેક પ્રકારની હવામાં નિમિત્તતે લખવાવાળાની હસ્તક્રિયાના ભેદ છે. અહીં નામમાં વાઘેલા “ઉત્” ઉપસર્ગ એટલા માટે જોડવામાં આવ્યે છે કે અભ્યાસ સમયમાં લખવાવાળા એકની અક્ષરલિપિ પણ અનેક પ્રકારની હોય છે, એમાં કાંઈ ચમત્કાર નથી. એથી એનું નિવારણ કર્યું છે. આ અલંકારમાં ઉલ્લેખ ન્યાય એ છે કે અનેકથી કરીને એક વસ્તુ અનેક પ્રકારે સમજવામાં આવે છે એથી ઉલ્ટે.
યથા. કામરૂપ કામિનીએ, કલ્પતરૂરૂપે યાચક ભાળે, શત્રુકાળ સ્વરૂપે, નરપતિ તુજને નયન થકી ન્યાછે.
આમાં એકજ રાજાને કામિનીઓ કામદેવ રૂપે, યાચક કલ્પતરૂ રૂપે અને શત્રુઓ કાળરૂપે ભાળે છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે –
एकस्यापि निमित्तवशादनेकथाग्रहणमुल्लेखः
એકનું પણ નિમિત્તવશથી અનેકધા ગ્રહણ એ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #456
--------------------------------------------------------------------------
________________
કાવ્યર્થપત્તિ.
५९ असोया या विषय
ચન્દ્રાલેકકાર પણ આ પ્રમાણે લખે છે – बहुभिबहुधोल्लेखादेकस्योल्लेखइष्यते ।।
એકનાં અનેક કરીને બહુધા કરવા અર્થાત્ ગ્રહણથી ઉ લેખ અલંકારની વાંચ્છના કરવામાં આવે છે.
વળી પુનઃ ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે – ___ एकेन बहुधोल्लेखेप्यसौ विषयभेदतः ॥
વિષયભેદથી એકે કરીને બહુધા ઉલેખમાં અર્થાત ગ્રહણમાં પણ મૌ અર્થાત્ ૩ ગજર છે. દીક્ષિતે ચિત્રમિમાંસામાં આ લક્ષણ આપેલ છે –
निमित्तभेदादेकस्य वस्तुनो यदनेकपा ।
उल्लेखनमोकेन तदुल्लेखं प्रचक्षते ॥ જે નિમિત્તભેદથી એક વસ્તુનું અનેકે કરીને અનેકધા ઉલેખન એને વા કહે છે.
गृहीतभेदाभावेऽपि विषयाश्रयभेदतः ।
एकस्यानेकपोल्लेखमप्युल्लेखं प्रचक्षते ।। ગ્રહણ કરવાવાળાના ભેદના અભાવમાં પણ વિષય અને આશ્રયભેદથી એકના અનેકધા ઉલ્લેખને પણ વાત કહે છે.
ચન્દ્રાલેકકાર તથા ચિત્રમિમાંસાકાર વિષયભેદનું આવું ઉદાહરણ આપે છે –
યથા. વચનમાંહિ ગુરૂ, કીર્તિમાં અર્જુન, આપ અશેષ,
ધનુર્વિદ્યામાં ભીષ્મ છે, શ્રી શિવરાજ નરેશ. આમાં શિવરાજને વિષે વિષયભેદથી ઉલ્લેખ કરેલ છે.
વ્યાપાલિ. જશવંતજભૂષણકાર” લખે છે કે –ગાપત્તિ એટલે અર્થનું આવી પડવું. મીમાંસા આદિ શાસ્ત્રોમાં ગત્ત પ્રમાણ માન્યું છે. એમાં અર્થનું આવી પડવું અનુપત્તિ જ્ઞાનથી વિવક્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #457
--------------------------------------------------------------------------
________________
૩૯૮
કાવ્ય શાસ્ત્ર.
છે. અનુપપત્તિ શબ્દના અક્ષરા “ નહી અનવું ” છે. તેથી એક અના વિના ખીજા અના નહી મનવામાં એ અર્થ આવી પડે છે. અર્થોપત્તિ પ્રમાણુનુ આ ઉદાહરણુ છે:—
“ વીનો ફેવો વિવા ન મુદ્દે ” પુષ્ટ દેવદત્ત દિવસમાં ભાજન નથી કરતા આમાં દિવસમાં લેાજન નહી કરનાર દેવદત્તની રાત્રિમાં લેાજન કર્યા વિના પુષ્ટતા થતી નથી. એ અનુપપત્તિના જ્ઞાનથી રાત્રિલેાજન આવી પડે છે. અહીંતા કાવ્યની રીતિથી અર્થાત્ રમણીયતાથી જે તે પ્રકારથી અર્થનું આવી પડવું અલકાર અની જાય છે. જેમકે પ્રખલ કાર્ય કરવાવાળામાં નિર્મૂલ કાર્ય કરવાનુ સામર્થ્ય છે. એ જ્ઞાનથી પ્રમલ કાર્ય કરવામાં નિર્મૂલ કાર્ય કરણરૂપ અનુ' આવી પડવું છે ઇત્યાદિ.
જયાં કાવ્યરીતિથી અનુ આવી પડવુ થાય ત્યાં જાન્યાર્થીપત્ત અહં ાર છે.
યથા.
ભાજભૂપના યશને, જીત્યે જેણે યશે જગતમાંહી;
અન્ય નૃપતિના યશની, કથા પછી શુ કહેવી છે ત્યાંહી.
જે નૃપતિના યશે ભેાજરાજાના યશને જીત્યા છે, એ કથનથી અન્ય નૃપતિઓના યશને જીતવું આવી પડયુ છે. આહીં આવી પડેલ અથ વાચ્ય છે અને એવું ઉદાહરણ ઉક્ત અપ્રસ્તુતપ્રશંસા પ્રકરણમાં ખતાવેલ છે, ત્યાં “ આવી પડેલ ” અર્થ ગમ્ય છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છેઃ— दण्डापूपिकयार्थापतनमर्थापत्तिः ।
(
દણ્ડાપૂપન્યાયથી અંનુ આવી પડવુ. અર્થોપત્તિ અલંકાર છે, દણ્ડાવૂપ ન્યાય એ છે કે ઉંદર દૃંડ ખાઇ ગયા. આ કથનથી દડ ઉપર ટીંગાડેલ અપૂપ જે પકવાન્ન વિશેષ ( પૂડલા ) એનુ' ભક્ષણુ આપથીજ આવી પડે છે. કેમકે દણ્ડ ભક્ષણ કરી ગયા, તેા પછી એ દંડ ઉપર ટીંગાડેલ અપૂપ ( પૂડલા ) શેષ કેવી રીતે રહેશે ? અલંકારરત્નાકરકારાદિ સર્વસ્વના અનુસારી છે, ચન્દ્રાલેાકનું આ લક્ષણ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #458
--------------------------------------------------------------------------
________________
કમ.
कैमुत्येनार्थसंसिद्धिः काव्यार्थापत्तिरिष्यते ॥
કેમુત્યના અર્થની સિદ્ધિમાં કાવ્યાથપત્તિ અલંકારની વાચ્છના કરવામાં આવે છે. “જિન” શબ્દનો અર્થ નિષેધ છે. “હા” શબ્દનો અર્થ પ્રશ્ન છે. ચિન્તામણિકેષકારે કહ્યું છે -કિમૃત શબ્દથી કમુત્ય શબ્દ બનેલ છે. કિમૃત શબ્દને જે અર્થ છે એજ કૅમુત્ય શબ્દનો અર્થ છે. કેમુત્યને જે ન્યાય એ કૈમુત્યન્યાય. મૈત્ય ન્યાય તે સામાન્ય છે. દડાપૂપિકાન્યાય કૈમુત્યન્યાયને વિશેષ છે. ઉંદરે દંડ ખાઈ ગયા એવું કહેવાથી દંડમાં લગાવેલ અપૂપ ખાઈ ગયા કે નહીં? આવા અને નિષેધ છે, કેમકે દંડ ખાઈગયા, ત્યારે દંડમાં લગાવેલ અપૂપનું ખાઈ જવું આપોઆપ આવી પડે છે.
ત્યારે દંડ
“ આવી
“જશવંત જશેભૂષણકાર લખે છે –
“રામ” એટલે અનુક્રમ. ચિન્તામણિકષકાર કહે છે – “મા ગાંદખે” જેમકે વૃક્ષમાં મૂળ, ઝાડ, ડાળે, પત્ર, ફૂલ, ફળ ઈત્યાદિ ક્રમ છે. આને થથાલંક્ય પણ કહે છે.
જ્યાં કમથી શબ્દોનું કથન અથવા અર્થોનું કથન હોય એને ત્રિોમ માર કહે છે.
મહારાજા ભેજનું આ લક્ષણ છે – शदस्य यदिवार्थस्य द्वयोरप्यनयोरथ । भणनं परिपाट्या यत्क्रमः स परिकीर्तितः ॥
શબ્દનું અથવા અર્થનું, અથવા એ બન્નેનું પરિપાટીથી જે કથન તેને રામ કહેવામાં આવેલ છે.
યથા. નૂતન ઘન હિમ કનકકાન્તિધર, ખગપતિ વૃષ મરાલ વાહન વર; સરિતાપતિ ગિરિ સરસિજઆલય,
હરિ હર વિધિ અરપે સહુને જય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #459
--------------------------------------------------------------------------
________________
કાવ્ય શાસ્ત્ર.
આમાં હરિ હર, અને વિધિના વર્ણ, વાહન અને સ્થાન ક્રમથી કહેવામાં આવ્યા છે. એથી આહીં શબ્દોની પરિપાટી છે. અર્થ ૫. રિપાટી એ પ્રકારની છે. ૧ કાલથી. ૨ દેશથી.
♦♦
કાલથી યથા.
કર કમલ અલક સુકુન્દ લેાધ્ર સુમનની ધૂલિ લગાવી, શ્રી વદનને પાંડુ કરે ઉર અમિત ઠુ ઉપાવી;
વેણીમહીં કુરવક શ્રવણુમાં શિરિષ પુષ્પા ધારી, સીમંત મધ્ય કદમ પુષ્પથી રમણુ રીઝવે નારી.
લેાશ્વના પુષ્પની રજ લગાવીને વનશ્રીને પાંડુ કરવાની કાઇક દેશમાં પૃથા (રીતિ ) છે. એ અનુસાર આ વર્ણન છે. આમાં કમલ શરદમાં, કુન્દ પુષ્પ હેમંતમાં, લીધ્ર પુષ્પ શિશિરમાં, કુરવક પુષ્પ વસંતમાં, શિરિષ પુષ્પ ગ્રીષ્મમાં અને કખ પુષ્પ વર્ષામાં થાય છે. આ ઋતુની પરિપાટી ગમ્ય છે. આ અર્થાના ક્રમ છે અને આ અર્થ કાલપે છે.
યયા.
શિર સ્પર્શે શિરરત્ન, સૂમ’ડલ શાભાધર, શ્રવણુ સ્પર્શ તાટક મણુિ, સુકૌસ્તુભ સ્પર્શે ઉર. જવ સ્પર્ધા નાભિ પ્રદેશ, જગજનક કમલ થયું; અને આવી કટિનિકટ, ૫ મુષ્ટિ સુવણું કર્યું. વધુને વધારતી વખત, આ ચારૂ ત્રિવિક્રમનું ચરિત; અખિલ વિશ્વને અહરનિશ, થાએ એહુ સહાય નિત.
આહીં વામન ભગવાનના શરીરવૃદ્ધિ સમયમાં ક્રમથી શિર, શ્રવણુ, વક્ષ:સ્થલ, નાભિ, કટિ એ શરીરના પ્રદેશેામાં સૂર્ય મંડલનુ શિરરત્ન, તાટક, કૌસ્તુભ, નાભિકમલ, ખમુષ્ટિની સાથે ઔપમ્યલાભ છે. આહીં શિખાથી પ્રારંભ વર્ણનમાં દેશપરિપાટીરૂપ અર્થાના ક્રમ છે. ઉક્ષય પરિપાટી અર્થાત્ શબ્દ અર્થ અન્નેની મિશ્રિત પરિ
..
પાટી એ એ પ્રકારની છે. શબ્દપ્રધાન અને અર્થપ્રધાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #460
--------------------------------------------------------------------------
________________
ક્રમ.
शब्दप्रधान उभय परिपाटी - यथा.
છે કજ કુવલય ખિમ્મલ, શશિતણી ઉપમા ફેક; કર ચક્ષુ અધર અને મુખે, જીતેલ જાણે લેાક. એ પક સર તરૂ ગગનમાં, ફ્કેલ છે એ કાજ; જરી અન્ય કર નહી કલ્પના, કવિ ચિત્ત ચેતી આજ.
૪૦૧
એ
આહીં જે ક્રમથી જીતેલી વસ્તુઓની શબ્દ પરિપાટી છે, એ ક્રમથી જીતવાવાળી વસ્તુની શબ્દ પરિપાટી છે, એ શબ્દ પરિપાટીથી પ’કજ પંકમાં, કુવલય સરમ, બિમ્બ વૃક્ષમાં, ચન્દ્ર આકાશમાં ફૂંકવામાં આવ્યા. એ અર્થાના આધારની ઉપર ઉપર પરિપાટી આચ્છાદિત છે. એથી આહીં શબ્દપ્રધાન ઉભય પરિપાટી છે. વસ્તુ સમુદાય હાથમાં લઈને હાથમાં હલાવીને ફે'કવામાં આવે ત્યારે કોઇ વસ્તુ નીચી પૃથ્વીમાં, કેાઇ ઉંચી પૃથ્વીમાં, કોઈ અંતરિક્ષમાં, કાઇ આકાશમાં એ ક્રમથી પડે છે,
યથા.
હે ગગે ! યમુને! પ્રયાગવદ્ર, મુજ અતિપતિ સ્પર્શવા અટ; હાર ખડગ્ તન અવયવ સહુ જે, પુરૂષરૂપ તમથી અનીંયા જે,
ઉજ્જન શહેરનું નામ અવંતિ છે. ઉજ્જનમાં જે મહાદેવ છે, તેનું નામ મહાકાલેશ્વર છે. એ નિરંજન નિરાકાર છે, એની પુરૂષરૂપતા ગંગા આદિથી થઇ છે. હે ગગે ! તું એના હારરૂપ છે. આહીં ગંગા, યમુના, પ્રયાગ, મહાકાલેશ્વર એ તીર્થ યાત્રા કરવાની પર પરારીતિ અ પરિપાટી છે, અને ગંગા, યમુના, પ્રયાગવડ, હાર, ખડગ, શરીરઅવયવ એ શબ્દપરિપાટી છે. એ ઉક્તપરિપાટીથી આચ્છાદિત છે, એથી અહીં અપ્રધાન ઉભય પરિપાટી છે.
આચાર્ય દંડી, રૂદ્રટ વાગ્ભટ ઇત્યાદિ એક શબ્દકમનેજ ક્રમ અલકાર માને છે.
દડી આ પ્રમાણે લખે છે:—
૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૦૨
કાવ્યશાસ્ત્ર,
उद्दिष्टानां पदार्थानामनुदेशो यथाक्रमम् । यथासंख्यमिति प्रोक्तं संख्यानं क्रम इत्यपि ॥
ઉદિષ્ટ અર્થાત પહેલાં કહેલ પદાર્થોની સાથે અનુદેશ અર્થાત પાછળ કહેલ પદાર્થોનો યથાક્રમ સબંધ એને યથાસંખ્ય એમ કહે છે અને આને સંખ્યાન અને ક્રમ પણ કહે છે.
કાવ્યપ્રકાશકાર પણ ઉપર પ્રમાણેજ કહે છે.
અલંકારરત્નાકરકાર એક અર્થક્રમને જ ક્રમ માનતાં આ લક્ષણ કહે છે –
__ क्रमेणारोहावरोहादि क्रमः ॥ કમથી આરોહ અવરેહ આદિ ક્રમ અલંકાર છે, આરેહ-ચઢવું, અવરેહ-ઉતરવું.
શારો ન્યથા. સિંહહૃદય હરકંઠમાં, ખલાસના કરી વાસ,
કમસહ વધતું જાય વિષ, ઉ સ્થાનમાં ખાસ.
આહીં કાલકૂટની હૃદયાદિ ઉત્તરોત્તર ઉચ્ચ સ્થાન પ્રાપ્તિને આરેહકમ છે.
- અવરોહ–જથા. સુરપુરથી શિવ શિવથી ગિરિ, ધરણી સિધુમાં જામી, સ્થાનભ્રષ્ટ થઈ જાય જડ, અધો અર્ધગતિ પામી.
આહીં ગંગાની શિવશિર આદિ ઉત્તરોત્તર અધ:સ્થાન પ્રાપ્તિ અવહ છે. લક્ષણમાં આદિ પદ ધરવાથી સૂચિત થાય છે કે આરેહાવરેહને અતિરિક્ત પણ ક્રમ છે.
યથા. થાયે ધનાથી દાદુ વધતે, દાદુથી કરમા કહેવાઈ; કરમા શિરે કબીર નામદે, એથી ઉત્તમ મીરાંબાઈ
આંહિ કવિએ પ્રસિદ્ધ હરિભક્તનું તારતમ્ય કહ્યું. ત્યાં ધને જાતિને જાટ, દાદૃ પિંજારા, કરમા જાટણ, કબીર વણકર, નામદે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #462
--------------------------------------------------------------------------
________________
તદગુણ.
૪૦૩
છીપા, અને મીરાં રાજપુત્રી હોવાથી આ કમની સ્મૃતિ પ્રધાનતાથી અલંકાર થાય છે. ધનાએ ભક્તિરૂપ કાર્યાસનું બીજ વાવ્યું, દાએ પીંછને પૂણીઓ બનાવી, કરમાએ કાંતીને સૂતર બનાવ્યું, અને કબીરે ચીર વધ્યું, નામદેએ રંગ્યું અને મીરાંબાઈએ તે એયું. આહીં ચીરવૃત્તાંત વ્યંગ્યાર્થ છે. એ વ્યંગ્યાથમાં રહેલ કમ ઉક્ત વ્યંગ્યાથને અલંકાર છે.
“જશવંતભૂષણકાર” લખે છે –
તરગુજર ગાર્મિનસ્તીતિ એને ગુણ આમાં છે.” આહીં તાત્પર્ય એ છે કે અન્યના ગુણને સબંધ. ઘણા ગ્રન્થકારેએ તદ્દગુવૃતાનાંજ ઉદાહરણ બતાવ્યાં છે. એથી જાણવામાં આવે છે કે લભ્ય ઉદાહરણનુસાર વર્ણની તદગુણુતામાંજ એઓએ તદ્દગુણ માનેલ છે, પરન્તુ ગુણશબ્દ ધર્મ માત્રપર છે, ચિન્તામણિકષકારે કહ્યું છે –
ગુદા શૌ વર્ણમાંજ નિયમ કરે તે આકૃતિ આદિને સંગ્રહ નહિ થાય અને ગુણદોષને પણ સંગ્રહ નહિ થાય. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –“ગવર્ધવારિતાના” અન્ય ધર્મને સ્વીકાર એ ત અલંકાર,
યથા. ઈભ સહુ ઐરાવત બન્યા, સર્પો શેષ સમાન; રઘુપતિયશસંગે થયા, સર્વ ઉચ્ચ પદવાન.
આહીં *વેતરંગ ન્યાયશાસ્ત્રમતને ગુણ છે, ઉગ્રતા સમસ્ત શાસ્ત્રમતને ગુણ છે, સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
स्वगुणत्यागादत्युत्कृष्ट गुणस्वीकारस्तद्गुणः ॥ પિતાને ગુણ ત્યાગીને અતિ ઉત્કૃષ્ટ ગુણને સ્વીકાર એ તા . ચાલેકકાર આ પ્રમાણે લખે છે –
तद्गुणः स्वगुणत्यागादन्यदीयगुणग्रहः ।। પોતાના ગુણને ત્યાગ કરીને પારકા ગુણનું ગ્રહણ કરવું એ તા અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૦૪
કાવ્યશાસ્ત્ર,
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – स्वमुत्सृज्य गुणं योगादत्युज्ज्वलगुणस्य यत् । वस्तु तद्गुणतामेति भण्यते स तु तद्गुणः॥ નિજ ગુણને ત્યાગીને અતિ ઉજવલ ગુણને વેગથી જે વસ્તુ તદગુણતાને પામે એ તન મર્ચાર કહેવાય છે.
તુયોજિતા. જશવંતજાભૂષણકાર” લખે છે –
“યોગશબ્દનો અર્થ તુલ્યને વેગ. આ તે વયમાણુ સમ અલંકારને વિષય છે. એથી તુલ્યધર્મના સેગમાં તુલ્યચેગિતા શબ્દની રૂઢિ છે. તુલ્યગ અને તુલ્યોગિતા શબ્દને એકજ અર્થ છે. સર્વદા અને સર્વત્ર તુલ્ય ધર્મના ભેગમાં અલંકારપણું નથી. પણ “કદી” અથવા “કયાંઈ” તુલ્ય ધર્મને વેગ થઈ જવામાં અલંકારપણું છે. કેમકે એ લોકોત્તર થાય છે, એથી અહીં ઉક્ત સ્થલમાં તુલ્યોગિતા શબ્દની રૂઢિ છે.
જ્યાં કદી અથવા ક્યાંઈ તુલ્યધર્મને વેગ થાય ત્યાં તુલ્યગિતા અલંકાર છે.
રંગ રંગનાં વસ્ત્ર વન, ભૂષણ વિદ્યુત સંગ,
રામરાજ સુરરાજ દ્વય, આવ્યા ધરી ઉમંગ, વિવાહસમયમાં શ્રી રામચન્દ્રજી રંગરંગનાં વસ્ત્રો અને ભૂષણેથી બી ઠણને પધાર્યા છે. એજ સમય સુરરાજ (ઈન્દ્ર) વિદ્યતથી શેભાયમાન રંગરંગના મેઘોથી બણું ઠણીને આવ્યા છે. આમાં રામચન્દ્રજીને અને ઈન્દ્રને આ તુલ્ય વેગ કદાચિત બનેલ છે એથી દૂરયાબિતા અઢાર છે. તુલ્યગિતા એટલે તુલ્યગીપણું. આચાર્યદંડી આ પ્રમાણે કહે છે – विवक्षितगुणोत्कृष्टैर्यत्समीकृत्य कस्यचित् ।। कीर्तनं स्तुतिनिन्दाथै सा मता तुल्ययोगिता ।।
યથા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #464
--------------------------------------------------------------------------
________________
તુલ્યોગિતા. કહેવા ઈ છેલ ગુણેથી જે ઉત્કૃષ્ટ છે એની સાથે સમાન કરીને કેઈનું સ્તુતિ અથવા નિન્દાને માટે જે કથન તે તુલ્યગિતા માનવામાં આવેલ છે.
ચન્દ્રાલેકકાર આ વિષયને તુગિતાને તૃતીય પ્રકાર માનતાં આ લક્ષણ કહે છે:--
गुणोत्कृष्टैः समीकृत्य वचोऽन्या तुल्ययोगिता ।
ઉત્કૃષ્ટ ગુણવાળાની સાથે સમ બનાવીને જે વચન તે अन्या तुल्ययोगिता. મહારાજા ભેજ પરમતથી આ પ્રમાણે લખે છે – अन्ये सुखनिमित्ते च दुःखहेतौ च वस्तुनि । स्तुतिनिदार्थमेवाहुस्तुल्यत्वे तुल्ययोगिताम् ।।
સ્તુતિ અને નિન્દાને માટે અન્ય સુખનિમિત્ત વસ્તુ અને દુઃખ નિમિત્ત વસ્તુ બન્ને વિષયમાં તુલ્યતા હવામાં તરવનિત્તા થાય છે. ચન્દ્રાલેકકાર અન્ય પ્રકારનું આ પ્રમાણે લક્ષણ આપે છે.
हिताहिते वृत्तितौल्यमपरा तुल्ययोगिता । હિત અને અહિતમાં તુલ્ય વર્તન એ મા તુયોજિતા છે.
યથા. થાય અસ્ત રવિ આતપધામ, લીએ સમસ્ત વિશ્વ વિશ્રામ; કરે પ્રકાશ ચન્દ્રને ઉડુગણ,
સંકુચિત કમલ વૈરિણ–આનન. આંહી તુલ્યોગિતાની સંગતિ આ રીતિથી છે કે પ્રિયસમાગમ સમીપ હેવાથી સધ્યાસમયમાં સ્ત્રીઓનું મુખ વિકાસયુક્ત થાય છે, પરંતુ પરકીયા નાયિકાના અભિસારમાં ચદય બાધક હેવાથી સંધ્યા સમયમાં કમલેની સાથે સ્વેરિણવદનને પણ સં. કાચની તુલ્યતા થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #465
--------------------------------------------------------------------------
________________
પ્રવ્યશાસ્ત્ર,
“કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ કહે છે – नियतानां सकृद्धर्मः सा पुनस्तुल्ययोगिता ।
“નિયતાના” અર્થાત્ પ્રાકરણકેનેજ અથવા અપ્રાકરકેનેજ એકવાર કહેલ ધર્મ એ ફરી તુલ્યગિતા છે.
યથા. પાંડુ ક્ષામ મુખસરસ ઉર, તને આળસને વેગ; કરાવતા નિત બાધ એ, સહુને ક્ષેત્રિયગ.
આહીં પાંડુ અને કૃશ મુખ ઈત્યાદિ વિરહદશામાં અને રેગ દશામાં વર્ણનીય હોવાથી પ્રકૃત છે. જેને ક્ષેત્રિય રેગ બધ કરાવવાને ધર્મ એક વાર કહેવામાં આવેલ છે. અહીં ક્ષેત્રિય શબ્દમાં કૈલેષ છે. ક્ષેત્રિય-રગવિશેષ અને જાર. ચિંતામણિકેષકારે કહ્યું છે કે – શેરિયર પાર”
“ચન્દ્રલોકકાર” પ્રથમ પ્રકારનું લક્ષણ આ પ્રમાણે કહે છે – वर्ध्यानामितरेषां वा धर्मक्यं तुल्ययोगिता। પ્રકૃતિને અથવા અપ્રકૃતેને એક ધર્મ એ સુ નિતા. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
औपम्यगम्यत्वे पदार्थगतत्वेनप्रस्तुतानाम प्रस्तुतानां वा समानधर्माभिसबंधे तुल्ययोगिता ।।
પ્રસ્તુતેની અથવા અપ્રસ્તુતેની પદાર્થગતતાથી અર્થાત્ સકૃત વૃત્તિથી સમાન ધર્મ સંબંધમાં પમ્પની ગમ્યતા હોય ત્યાં तुल्ययोगिता.
ફેલ રસાલ મધુસમ મધુના રવ, જગજીવન જલ છાંય સુખદ અવ; અતિ રવિ રમિ પ્રભાવ પ્રસારે,
દિન સરસિજે વૃદ્ધિ લે પ્યારે. આહીં એના લક્ષણની સંગતિ આ રીતિથી છે કે આહીં ગ્રીષ્મઆતના વર્ણનમાં દિન અને કમલ પ્રસ્તુતની વૃદ્ધિરૂપ સમાન ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #466
--------------------------------------------------------------------------
________________
દીપક.
Yo
સંબધ કહેવામાં આવ્યે છે અને એનુ' આપમ્ય ગમ્ય છે કે કમલાની દિનના સમાન વૃદ્ધિ થઇ અને વૃદ્ધિરૂપ ધર્મ એક વાર કહેવામાં આવેલ છે.
ીપજ.
“ જશવ તજો ભૂષણકાર ” લખે છે:
-
“નવયતીતિ રીવ મ્”પ્રકાશ કરે એ વાવ, જ્યાં દીપક ન્યાય ચમત્કાર કરનાર હાય ત્યાં રાપજ ગરુંદાર છે. ભરતભગવાન આ પ્રમાણે લખે છે:-- नानाधिकरणार्थानां शब्दानां संप्रकीर्तनम् । एक वाक्येन संयोगात्तदीपकमिहोच्य ते ॥ નાનાધિકરણુક અર્થાવાલા શબ્દોના એક વાકયથી સંચાગ કરીને જે કહેવું એ આહીં ( અલકાર શાસ્ત્રમાં ) ટ્રાપજ કહેવાય છે.
યથા.
હંસાથી સર કુસુમથી, તરૂ દ્વિરેફથી કજ;
ગાષ્ઠા ઉપવન શૂન્ય નહિ, છે આ પુર મન રજ. કેટલાએક પ્રાચીન લભ્ય ઉદાહરણાનુસાર એક વસ્તુ દેખાડ
વાને માટે કરેલ દીપક અન્ય વસ્તુને પણ દેખાડે છે. આ દ્વીપક ન્યાયને દીપક અલકાર માને છે.
=
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:सकृद्वत्तिस्तु धर्मस्य प्रकृताप्रकृतात्मनाम् ||
પ્રકૃત અને અપ્રકૃતાના ધર્મના એકવાર વનમાં દીપક અલકાર છે.
ભાનુવ્રુત્ત આ પ્રમાણે લખે છેઃ—
'' अर्थोपकारको दीपकम् "
મીના ઉપકાર કરે એ ટ્રીપTM.
યથા
ગજન અરિ રંજન પ્રજા, ભજન કષ્ટ કવીન્દ્ર; મજ્જન સુરસરિ વિષ્ણુ વૃથા, જાણે દિન નરઈન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૦૮
કાવ્યશાસ્ત્ર,
આહીં વિના અને વૃથા જાણવું એ એક ધર્મ બંજન અરિ ઈત્યાદિ અનેકને પ્રકાશિત કરે છે. અહીં વર્ણનીય નરેન્દ્રમાં અરિગંજન ઈત્યાદિ સર્વ ધર્મ પ્રકૃત છે. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે:--
जातिक्रियागुणद्रव्यवाचिनैकत्र वर्तिना ।
सर्ववाक्योपकारकंश्चेदीपकं तन्निगद्यते ॥ યદિ એક જગાએ રહેતા જાતિ, કિયા, ગુણ અથવા દ્રવ્યવાચી શબ્દ સમસ્ત વાકયને ઉપકાર કરતે હોય એને વીવા કહે છે.
યથા. દિગ્ગાલેના સિત દ્વિરદ, મહિપતિ સુયશ મહંત
અષ્ટ દિશાના અંતમાં, શુભ સંચાર કરત.
આહીં એક ઠેકાણે ધરેલ કિયાવાચી સંચાર શબ્દ સમસ્ત વાક્યને ઉપકાર કરે છે.
રૂટ આ પ્રમાણે લખે છેઃयत्रैकमनेकेषां वाक्यार्थानां क्रियापदं भवति । आदौ मध्ये चान्ते वाक्ये तत्संस्थितं च दीपयति ।
જ્યાં વાક્યના આદિ, મધ્ય અને અંતમાં સ્થિત થએલ ક્રિયાપદ અનેક વાયાર્થોને દીપન કરે ત્યાં દીપક અલંકાર થાય છે.
યથા. અહિં કરે ઉત્કંઠ ઘન, યુવા મદન ઉત્કંઠ આહીં વર્ષાઋતુ વર્ણનમાં “ઉત્તર' પદની આવૃત્તિ છે, અર્થાત્ વારંવાર આવે છે, મયૂર પક્ષમાં મેઘ મયૂરે ઉત્ (6) કંઠ (થ્રીવા) કરે છે. તરૂણપક્ષમાં ઉત્કંઠા અર્થાત્ ઈષ્ટ લાભમાં કાલક્ષેપનું અસહનપણું.
“જશવંતજભૂષણકાર” લખે છે –
દ્રષ્ટાન્ત શબ્દની આ વ્યુત્પત્તિ છે. “ોડનો નિશ્ચય ચત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #468
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટાન્ત.
૪૦૯
સ થાન્તઃ ” જ્યાં નિશ્ચય જોવામાં આન્યા હોય એ દ્રષ્ટાન્ત આહીં વક્ષ્યમાણુ સ્થલમાં દ્રષ્ટાન્તની રૂઢિ છે. આના બે વાકયા થાય છે. એક તા દ્રષ્ટાન્ત વાકયા, અને બીજો દ્રષ્ટાંતની અપેક્ષા કરવાવાળા અનિશ્ચિત વાક્યા, અને દાર્જીન્ત કહે છે.
દ્રષ્ટાન્નનુ નિખ’ધન તેા ઢાઈન્સના નિશ્ચય કરાવવા માટે છે, અને ચમત્કારનું પર્યવસાન પ્રધાનતાથી દ્રષ્ટાન્તમાં જ છે એથી દ્રષ્ટાન્તનેજ અલકારતા છે.
યથા.
છતાં અમિત રાખ્ત, રામથી ધરણીરાજવતી થાયે; અગણિત ગૃહ તારા પણ, ચન્દ્રર્થો રજની ચાંદની કહેવાયે. આહીં અન્ય રાજાએ છતાં પણ શ્રીરામચંદ્રથી ભૂમિ રાજવતી અર્થાત્ રાજાવાળી કેમ થાય છે ? એવી શંકા થાય છે. એના નિશ્ચય ગૃહ અને તારાઓમાં પણ પ્રકાશ છે, તથાપિ રાત્રિ ચન્દ્રથીજ ચાંદની કહેવાય છે, એ આ સ્થલમાં જોવામાં આવેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે:-~~ द्रष्टान्तः पुनरेतेषां सर्वेषां प्रतिविम्बनम् ||
“ તેમાં સર્વેષાં ” અર્થાત્ ઉપમેય, ઉપમાન અને ધર્મ એ સર્વના ખિમપ્રતિષ્ઠિ પ્રભાવ દ્વષ્ટાન્ત અલંકાર છે.
યથા.
શાલે શુર પ્રતાપથી, લસે ચાપથી શૂર;
આહીં શાલનધર્મ ઉમાન ઉપમેય અન્નના એક છે, અને પુનરૂક્તિ નિવારણને માટે “ શાલે, લસે ” એવા ભિન્ન ભિન્ન શબ્દોથી કહેલ છે.
રત્નાકરકાર આ પ્રમાણે લખે છે:
—
वाक्यद्वये प्रतिविम्बनं द्रष्टान्तः ।
અન્ને વાક્યેામાં પ્રતિબિસ્મિત હાવુ એ દ્વ્રાન્ત અલંકાર છે.
પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૧૦
કાવ્યશાસ્ત્ર.
Gy
ભરતભગવાન આ પ્રમાણે લખે છે: सिद्धं पूर्वोपलब्धौ यः समत्वमुपपादयेत् । निदर्शनकृतस्तज्ज्ञैः स द्रष्टान्त इति स्मृतः ॥ ! પૂર્વાવજો અર્થાત્ પ્રથમથી જ્ઞાનમાં સિદ્ધ જે સમત્વ એને નિર્શન વૃત્તઃ અર્થાત્ દ્રષ્ટાંતરૂપ કરેલ જે કાઇ પ્રતિપાદન કરે એને વિદ્વાનોએ દ્રષ્ટાન્ત નામ આપ્યું છે, “ નિર્શન ” શબ્દના અ દ્રષ્ટાન્ત ” છે. ચિન્તામણિકાષકારે કહ્યું છે:- નિર્શન કાન્ત ’ નિરોના.
cr
“ જશવ’તજશાભૂષણુકાર ” લખે છેઃ—
tr
ve
19
આમાં “ નિ ” ઉપસના અથ “વિન્યાસ” છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે. “ નાવિન્યાસે ” ત્રયાસ એટલે રચના “ ચિન્તામણિકાષકાર કહે છે:— “ વિન્યાસઃ ૨ને "નિોના શબ્દના અર્થ દેખાડવું છે, નિદર્શનામાં આકાર એ શબ્દની સ્રીલિ’ગતા બતાવવા માટે છે નિદર્શના શબ્દસમુદાયના અર્થ રચના દેખાડવી અર્થાત્ કરી ખતાવવુ' એવા થાય છે, લેાકમાં રીતિ છે કે પેાતાના કહેલની સત્યતા બતાવવી; પોતાના કહેલનુ સારી રીતે હૃદયંગમ કરાવવુ, ઇત્યાદિ પ્રયેાજનથી સ્વયં કરીને બતાવે છે, જેમકે વ્યાકરણશાસ્ત્ર ભણાવવાવાળા ગુરૂ अकुह विसर्जनीयानां कंठः અકાર, “ . ” કે વર્ગ, “TM” હકાર, વિલર્નનીય અર્થાત્ વિસ, એનુ ઉચ્ચારણ તસ્થાન થી થાય છે. એવા વચ્ચિારણ સ્થાનના ઉક્ત સૂત્રથી ઉપદેશ કરીને શિષ્યને સારી રીતે હૃદયંગમ કરાવવાને માટે ગુરૂ સ્વયં એવીજ રીતે એ વર્ણીના કંઠસ્થાનથી ઉચ્ચારણ કરીને ખતાવે છે, આ લાક વ્યવહારાનુસાર ધારીએ આ અલંકારના અગીકાર કરેલ છે, આ વિષયમાં જ્ઞાપક હેતુના અશ પણ છે. પરન્તુ સ્વયં કરી ખતાવવા જેવું વર્ણન કરવામાં આવે એ નિશ્ના અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ki
ܕܕ
ܕܕ
ܕ
www.umaragyanbhandar.com
Page #470
--------------------------------------------------------------------------
________________
નિદર્શના.
૪૧૧
યથા
ચાંદની ચન્દ્રની સંગે, ઘનસંગે જાયે વિદ્યુત ચાલી, પતિસહ ગમન પ્રિયાનું, જડ પણ જાહિર દે છે બતલાવી.
આમાં ચાંદની અને વિદ્યુત સ્ત્રીઓના પતિસહ ગમનધર્મને સ્વયં કરી બતાવે છે, એથી નિતના છે.
ઉદય પામીને તતક્ષણ દિનપતિ, અરપે શ્રી પોપંક્તિપ્રતિ, છે વૈભવફલ સુહદઅનુગ્રહ, અનુભવ એહ કરાવે જગ સહ.
આહીં ઘેરીની એ વિવેક્ષા છે કે વૈભવનું ફલમિત્ર ઉપર અને નુગ્રહ કરે એ છે. આ ઉપદેશને સૂર્ય ભગવાન ઉદય થતાંજ પિતાના મિત્ર કમલેને શ્રી અર્થાત્ શેભા દેવા દ્વારા પોતે કરી દેખાડે છે.
આ ઉદાહરણમાં ઉદય થતાં જ કમલેમાં શ્રી અરપણ કરવારૂપ અર્થાન્તરમાં પ્રવૃત્ત થએલ સૂર્ય ભગવાનને વૈભવનું ફલ મિત્રે પ્રતિ અનુગ્રહ કરે એ છે. આ અર્થાન્તર દેખાડ્યો છે. આમ સમજીને આચાર્યદંડી આ લક્ષણ આપે છે – . अर्थान्तरप्रवृत्तेन किंचित्तत्सदृशं फलम् ।
सदसद्वा निदर्यंत यदि तत्स्यानिदर्शनम् ।। અર્થાન્તરમાં પ્રવૃત્ત થએલ કર્તાથી જે સત્ અથવા ભલા, અને અન્ય સત્ અર્થાત્ બુરા કોઈ પણ એ અર્થાન્તરના સદશફલ નિવડ્યેત અર્થાત્ બતાવવામાં આવે છે, એ નિતના અલંકાર છે. આચાર્ય દંડીએ આવું સમજીને “નિ” ઉપસર્ગને ભિન્ન અર્થ નથી કર્યો. જે અર્થ દર્શન શબ્દને છે એજ નિદર્શન શબ્દનો અર્થ રાખેલ છે. અને અન્ય કરતાં અન્ય દેખાડવામાં રૂઢિ માની છે. નિદર્શના સ્ત્રી લિંગ છે. અને “
નિર્શન” નપુંસકલિંગ છે. આ લિંગ માત્ર ભેદ છે. આથી અર્થભેદ થતું નથી. ઉક્ત ઉદાહરણ તે સત્ અથાત્ સારા અર્થમાં છે. અસત્ અર્થના વિષયમાં આ ઉદાહરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વરદા નિલ. તોથી જે સતી
તાં
www.umaragyanbhandar.com
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૧૨
કાવ્યશાસ્ત્ર.
યથા.
નષ્ટ થતુ શશિકરથી, વાંત કહે છે સુણો સહુ કામે; હાય સમર્થ છતાંયે, રાજવિરોધી નિત્ય નષ્ટ હાયે. આહીં સતત્ ( ભુરા ) અના વિષયમાં નિદર્શોના છે. મહારાજા ભાજ આ પ્રમાણે લખે છે:— - द्रष्टान्तः प्रोक्तसिद्ध्यै यः सिद्धेऽर्थे तन्निदर्शनम् । पूर्वोत्तरसमत्वे तदृजु वक्रं च कथ्यते ।।
=
કહેલ અની સિદ્ધિને માટે સિદ્ધ અમાં જે દ્રષ્ટાન્ત અર્થાત્ નિશ્ચયદર્શન એ નિર્શના અલકાર છે. પૂર્વોત્તર અર્થાત્ સાધ્ય અ પહેલા અને સિદ્ધ અ પછી અને સિદ્ધ અ પહેલા અને સાધ્ય અર્થ પછી; અને સમત્વે અર્થાત્ સાધ્ય અર્થ અને સિદ્ધ અર્થ બન્ને સમકાલતાથી વર્ણિત હોય ત ્ અર્થાત્ તેનશૅન. એને ઋજુ અર્થાત્ સરલ અને વક્ર કહેવામાં આવે છે.
ધારી દ્વિતીય નિદર્શીનાનું આ પ્રમાણે લક્ષણ કહે છે:— स्वस्वहेत्वभ्वयस्योक्तिः क्रिययैव च सा परा .
,,
“ ૬ પુન: ” ક્રિયાથી જ પેાતાના અને પેાતાના સબધની ઉક્તિ અર્થાત વ્યાપન ( બતાવવું ) એ ટ્વિીય નિોના છે. “ સ†સ્વકાર ” નિદર્શોનાના “ પદાર્થોવૃત્તિ ” અને વાકયાર્થીવૃત્તિ એવા એ ભેદ માને છે.
पदार्थावृतिनिदर्शना-यथा.
જટાખË અહિમણિ મરીચિમાં,
વિલસે આવી ઉભયની મધ્યમાં;
જ્યાયુત સ્મર ધનુલીલા સ્પર્શે,
શિવલલાટશશિ મન આકર્ષે.
આમાં સ્મરચાપલીલા મરચાપના ધર્મ છે, એથી અપરવસ્તુ હાવાથી ચન્દ્રમાં નહી સભવતી એની લીલા સશ લીલાના મેધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #472
--------------------------------------------------------------------------
________________
નિયમ.
૪૧૩
કરાવે છે. આહીં “લીલા” આ એકજ પદના અર્થને અન્યત્ર સબંધ કહેવામાં આવ્યે છે, એથી પરાથરિ છે.
वाक्यार्थावृत्तिनिदर्शना-यथा. રંજન કરવા જાવથી, તુજ પદ નખને નાર;
એ સિત કરે છે શાશ, કરી લેપન ઘનસાર. •
આહીં પૂર્વાર્ધરૂપ વાકયાર્થને અને ઉત્તરાર્ધરૂપ વાકયાર્થ સંબંધ કહેલ છે. “ચન્દ્રાલોકકાર” પ્રથમ નિદર્શનનું આ લક્ષણ આપે છે –
वाक्यार्थयोः सदृशयोरैक्यारोपो निदर्शना. સદશ વાક્યાર્થીની એકતાને આરેપ એ નિટના છે.
યથા. જે દાતામાં સામ્યતા. પૂર્વ પુણ્ય અનુસાર,
એજ પૂર્ણ ઈન્દુમહીં, અકલંકતા અપાર - આહીં દાતાની સૈમતારૂપ ઉપમેય વાક્ષાર્થની અને પૂણેન્દુની અકલંકતારૂપ ઉપમાન વાયાર્થીની જે” “એ” શબ્દથી એકતાને આરે છે.
ચન્દ્રાલેકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે લખે છે – अपरां बोधनं प्राहुः क्रिययाऽसत्सदर्थयोः
ક્રિયાએ કરીને સારા નઠારા અર્થને બંધ કરાવવાને અન્ય નિના કહે છે.
नियम. જશવંતજશેભૂષણકાર” લખે છે – નિયમ શબ્દનો અર્થ “કવું” થાય છે. ચિન્તામણિ કાષકાર કહે છે –“નિયમ વત્રો, ચા વજને”
નિયમને નિયમ અલંકાર કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૧Y
કાવ્યશાસ્ત્ર,
યથા. આજ અખિલ અવનિ વિષે, બડભાગી નૃ૫ બેશ, જાહિર જગ્રાહક જબર, આપજ છે અવધેશ.
આમાં યશગ્રાહકતા શ્રી રામ ભગવાનમાં જ ક્વિામાં આવી છે. રોકવાનું સ્વરૂપ અન્યત્ર નિષેધ કરીને એકત્ર સ્થાપન છે. રત્નાકરકાર આના બે પ્રકાર માને છે. ૧ અપ્રશ્નપૂર્વક. ૨ પ્રશ્નપૂર્વક,
अप्रश्नपूर्वकनियम-यथा. છે ધનસંચય સુજનમાં, સુવર્ણમાં નથી કાંઈ
છે ભૂષણ યશ રત્ન નહિ, ભાવે સમજો ભાઈ.
અહીં સુજન અને સુવર્ણમાં ધનતા રહેતાં સુવર્ણમાં ધનતાને નિયમ કરીને સુજનેમાં ધનતાને નિયમ કર્યો છે. જશ અને રત્ન બન્નેમાં ભૂષણતા રહેતાં રત્નોમાં ભૂષણતાને નિષેધ કરીને જશમાં ભૂષણતાને નિયમ કર્યો છે.
प्रश्नपूर्वकनियम-यथा. શું ભૂષણ? યશ, રત્ન નહિ જાણે સર્વ જહાન, આહીં પ્રશ્નપૂર્વક નિયમ છે.
જશવંતજભૂષણકાર” કહે છે –
નિર” શબ્દ 7 ધાતુથી બને છે. “ન ધાતુ નય અર્થમાં છે. નય શબ્દનો અર્થ યુક્તિ છે. યુક્તિ એટલે એજન.“ચિન્તામણિષકાર કહે છે “નવયુૌત્તિ વગના” યેજનાને અર્થ જોડી દેવું. ઉકિત એટલે વચન. નિજિ આ શબ્દ સમુદાયને અર્થ વચનને જોડી દેવું. આહીં પોતાની ઈચ્છાનુસાર વચનને જોડી દેવું. આહીં પોતાની ઈચ્છાનુસાર વચનને જોડી દેવામાં રૂઢિ છે. આમ જોડવામાં કેસરતા છે. એથી અલંકારપણું પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #474
--------------------------------------------------------------------------
________________
પરિકર.
૪૧૫
થાય છે. જ્યાં પોતાની ઇચછાનસાર વચનને જોડી દેવામાં આવે એ નિ શિંજર છે.
યયા. કવિગણનાને સમયે, કનિષ્ઠિકા પર ચડયે કાલિદાસ; એ સમ અન્ય ન મળતાં, અનામિકા સાર્થક બની છે ખાસ.
સર્વથી છેલ્લી હાની આંગળીનું નામ કનિષ્ઠિકા છે અને સમીપવતી આંગળીનું નામ અનામિકા રૂઢિથી છે. તે આહીં અનામિકા આ વચનને કવિએ પોતાની ઈચ્છાનુસાર આ અર્થમાં જેડી દીધેલ છે કે આંગળીઓથી ગણના કરવામાં કનિષ્ઠિકાથી પ્રારંભ થાય છે તે તમામ કવિઓની ગણનામાં કનિષ્ઠિકા ઉપર તે કાલિદાસ કવિનું નામ આવ્યું છે. આજ એના જે બીજો કવિ નહિ મળતાં આગળની આંગળીનું નામ અનામિકા અર્થાત્ નામ વિનાની એમ સાબિત થાય છે. આમાં અનામિકાને અર્થ નામ વિનાની” એ કવિએ પોતાની ઈચ્છાનુસાર જેડી દીધેલ છે, તેથી નિગિદ્યકાર,
ચન્દ્રાલોકકાર આ પ્રમાણે લખે છે –
" निरुक्तिोगतो नाम्नामन्यार्थत्वप्रकल्पनम् "
ચેગથી નામની અન્યાર્થકલ્પના એ નિત્તિ અલંકાર છે. આ લક્ષણની અવ્યાપ્તિ ઘણું ઉદાહરણમાં થાય છે.
परिकर. જશવંતજભૂષણકાર” લખે છે –
“ઘર” શબ્દનો અર્થ ઉપકરણ છે. લેકમાં પ્રસિદ્ધ છે કે અમુકને માટે પરિકર છે. “ચિન્તામણિકોષકાર” કહે છે કે "परिकरः परिवारे, पारवारशाभाजनक उपकरणे छत्रचामरादौ" તેથી જ્યાં પરિકરમાં ચમત્કારનું પર્યવસાન હોય ત્યાં પરિવાર અઢાર છે.
જ્યાં ચમત્કારજનક પરિકર હાય એ રિવર્સ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૧૬
કાબૂ સા.
યથા. ઝેરસહેદર ઈન્દુ આ, યમદિશિ પવન પ્રમાણ
પુપે વૃક્ષ પલાશના, હરે વિગિણિ પ્રાણુ. વિયેગાવસ્થામાં વિરહિણને ઈન્દુ ઈત્યાદિ ઉદ્દીપન હેવાથી પ્રાણહારી છે. ત્યાં પ્રાણહરણ દશામાં ચન્દ્રને વિષ સહોદરતા, પવ.. નને યમદિશાનિવાસ અને પલાશને ઉક્તઅર્થતા પરિકર છે. ચન્દ્ર અને વિષ બને સમુદ્રથી ઉત્પન્ન થએલ છે. એથી એ સહોદર છે. મલયપવન દક્ષિણ દિશાથી આવે છે. દક્ષિણ દિક્ષા યમની દિશા છે. પલાશ વૃક્ષવિશેષનું રૂઢ નામ છે. ત્યાં “વરત પારા પલ અર્થાત્ માંસ ખાય એ પારા. આ બ્યુત્તિથી માંસભક્ષકને પણ લાભ થાય છે. આ ગાથે લગાવ્યું છે. વિષ, યમરાજ અને માંસભક્ષકોમાં પ્રાણહરણની કારણતા છે, પરંતુ આહીં ચન્દ્રાદિમાં પ્રાણહરણરૂપ કારણુતા, ચન્દ્રાદિ રોચક હેવાથી ચન્દ્રાદિની ઉદ્દીપનતા છે. ત્યાં વિષ આદિ અત્યંત અાચકેની સહકારી કારણતા નથી. પણ ઉદ્દીપનતાથી વિયેગીનાં પ્રાણહરણ કરનાર ચન્દ્રાદિની પરિકરતા છે.
મહારાજાજ આ લક્ષણ આપે છે – क्रियाकारकसंबन्धिसाध्यद्रष्टान्तवस्तुषु । क्रियापदाद्युपस्कारमाहुः परिकरं बुधाः ।।
ક્રિયાકારકસબંધી સાધ્ય અને દ્રષ્ટાન્ત વસ્તુઓમાં ક્રિયાપદ આદિ ઉપસ્કારક અર્થાત્ પિષક હોય ત્યાં પંડિત લોકો પરિકર કહે છે. પરિકર શબ્દનો અર્થ નીચે પ્રમાણે કર્યો છે.
“વરત વરતીતિ પરિસર:”
ચારે તરફથી અર્થાત્ સારી રીતે કરે. અને પિષણ કરવામાં તેની રૂઢિ માની છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે – विशेषणैर्यत्साकूतैरुक्तिः परिकरस्तु सः
જે અભિપ્રાય સહિત વિશેષણથી ઉક્તિ તે પરિવાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #476
--------------------------------------------------------------------------
________________
પરિણામ.
परिणाम.
-
46
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છેઃ— નિજ સ્થિતિના અન્યથા ભાવ ગામ છે. “ ચિન્તામણિ કાષકાર ” કહે છે:- નામ: પતેથથામાને ” પ્રકૃતિના અન્યથા ભાવ અર્થાત્ બદલી જવું એને શામ કહે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. “ ચિન્તામણિકાષકાર ” કહે છે. સ્વમાવા મòતો. આહીં સ્વભાવ શબ્દના અર્થ નિજ સ્થિતિ છે, જેમ મૃત્તિકાનું ૫રિણામ ઘટ થાય છે. મૃત્તિકા પોતાના આકાર ત્યાગ કરીને કબુગ્રીવાદિ આકારને પામે છે અને પેાતાની મૃત્તિકા જાતિને છેાડીને ઘટ જાતિને પામે છે. ઈત્યાદિ. એમ અવસ્થાંતરને સાંખ્યશાસ્ત્રમાં પરિણામ માનેલ છે, એની છાયાથી ધારીએ પરિણામ અલ’કારના અગીકાર કરેલ છે. પરિણામ પામવાનું નામ પનામ અહંજાર છે.
૪૧૭
યથા.
આ રાજાએ રીઝીને રકને રાજા બનાવ્યા. રકમાંથી રાજા થવુ' એ અવસ્થાન્તર છે. સર્વસ્વકાર પરિણામનુ આ લક્ષણ આપે છે:
――
आरोप्यमाणस्य प्रकृतोपयोगित्वे परिणामः આરાપ્યમાણની પ્રકૃતાપયેાગિતામાં પરિણામ અલકાર છે. ચન્દ્રાલાકકાર આ લક્ષણ આપે છેઃ—
परिणामः क्रियार्थद्विषयी विषयात्मना ।
જે વિષયી અર્થાત્ અપ્રકૃત વિષયાત્મના અર્થાત્ પ્રકૃત આત્મ તાથી ક્રિયા અર્થાત્ ક્રિયા કરવાવાળા હોય એ શામ,
યથા.
રઘુવર સુરસરિશ્તાતટ આવ્યા, નિકટ નાવ ગ્રુહ નાવિક લાવ્યા; ત્યાંહી સુમિત્રસુતમિત્રાઇ, આતર ખની ઉપકારે ભાઇ,
૫૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૧૮
કાગ્યશાસ્ત્ર, નાવના કિરાયાને આતર કહે છે. અહીં લક્ષ્મણની મિત્રતાને આતર અવસ્થાન્તર છે. તેથી એ આતર ગુહને મેક્ષાદિ દેવારૂપ કાર્યમાં સમર્થ થયે.
અલંકારદાહરણકાર આ પ્રમાણે લખે છે –
उपमानोपमेययोरन्यतरत्वेन परिणतौ परिणामः ।।
ઉપમાન અને ઉપમેયનું બન્યતન અર્થાત્ એકનું અન્યના રૂપથી પરિણામ હોય ત્યાં પરિણામ અલંકાર છે.
યથા. રાહુત્રાસથી શશિ બન્યા, તારું આનન નાર; તેથી ચક્ષુ ચકર થઈ, ચાહે પતિને પ્યાર.
પરિક્ષા . જશવંતજભૂષણકાર” લખે છે – સંખ્યા એટલે ગણના. ગણનાને એ સ્વભાવ પ્રસિદ્ધ છે કે જે વિષયમાં જેની ગણના કરવામાં આવે છે, એમાંએ વિષયનો નિયમ થઈ જાય છે. જેમ યુધિષ્ઠિર આદિ પાંચ પાંડવ છે. અહીં યુધિષ્ઠિર આદિને પાંડુ પુત્રતાના વિષયમાં પાંચ કરીને ગણવામાં આવે છે. તેથી પાંડુપુત્રતાને યુધિષ્ઠિર આદિ પાંચમાં નિયમ થઈ જાય છે. ત્યારે અન્યત્ર વર્જન અર્થસિદ્ધ છે કે છઠ્ઠામાં પાંડુપુત્રતા નથી. પરિ” ઉપસર્ગને અર્થ “વર્જન”. છે. ચિન્તામણિકોષકાર કહે છે “પરિવર્ગને”. પરિસંખ્યા એ શબ્દસમુદાયને અર્થ “વર્જનવાળી સંખ્યા”. અહીં પિતાના આશ્રયમાં વર્જન કરવામાં રૂઢિ છે. લોકસંખ્યા તે વિષયનું અન્યત્ર વર્જન કરીને પોતાના આશ્રયમાં પણ એ વિષયનું વર્જન કરે છે. એ અલૈકિકતા હોવાથી અલંકાર છે.
- જ્યાં સંખ્યા પિતાના આશ્રમમાં પણ વર્જિત થાય એવી વાત વર્ણન કરવામાં આવે એ પરિસંથા ગઢાર છે.
યથા. બન્ધન કામિનીકેશને, હરિને વનવાસ દેખે દંડ યતિકરે, રામ રાજમાં ખાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #478
--------------------------------------------------------------------------
________________
પરિસંખ્યા.
૪૧૯ આમાં કામિનીકેશને બન્ધન કહેવાથી અન્ય પ્રજાને બંધનનું વર્જન છે. આમાં વર્જનીય બંધન તે ચારાદિ ગુન્હેગારોને હેય છે. એ તે કામિનીઓના કેશને પણ નથી. પણ તેને સુન્દરતા માટે બાજૂવાજ જોઈએ એ સ્વાભાવિક છે. મૃગોને વનવાસ કહેવાથી અન્ય પ્રજાને વનવાસનું વર્જન છે. આહીં વર્જનીય વનવાસ તે અપરાધીને સ્થાનભ્રષ્ટ કરવામાં આવે છે. એ તે મૃગોને પણ નથી. મૃગેને વનવાસ કરવાને સ્વાભાવિક ધર્મ છે. દંડ શબ્દમાંલેષ છે. યતિ લેકેને દંડ કહેવાથી અન્ય પ્રજામાં દંડનું વર્જન છે. આહીં વર્જનીય દંડ તે અપરાધીઓને દેવામાં આવે છે. આનું તે યતિ
કેમાં પણ વર્જન છે. કેમકે એ દેષરૂપ દંડ યતિ લોકોને પણ નથી પણ કાષ્ટદંડ હાથમાં રાખવાનું છે. આ રીતિથી આમાં સંખ્યાના આશ્રય કામિનીના કેશ, હરિણે અને યતિઓમાં બંધન, વનવાસ અને દંડનું અનુક્રમે વજન છે. આહીં આભાસ પણ છે. પરંતુ પરિસંખ્યારૂપ ચમત્કાર ઉદ્ધારકત્પર હેવાથી પરિસંડ્યા રુંવાર છે. “કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – किंचित्पृष्टमपृष्टं वा, कथितं यत्प्रकल्पते । तागन्यव्यपोहाय, परिसंख्या तु सा स्मृता ॥
જે કાંઈ પૂછવાથી કહેલ અથવા પૂછ્યા વિના કહેલ વસ્તુ, તેના જેવી અન્ય વસ્તુના વર્જનને માટે પ્રપતિ અર્થાત થઈ જાય એ સિંહથા છે. “ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
परिसंख्या निषिध्यैकमेकस्मिन्वस्तुयन्त्रणम् ।
એકનો નિષેધ કરીને એકમાં વસ્તુનું યન્ત્રણ અર્થાત્ નિયમન કરવું એ પરિસંખ્યા અલંકાર છે.
યથા. નેહહાનિ હૃદયે નથી, રહી દીપની માંહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #479
--------------------------------------------------------------------------
________________
૨૦.
કાવ્યશાસ્ત્ર,
આ ઉદાહરણમાં એના લક્ષણની સંગતિ આ રીતિથી છે કે અહીં નાયકાઓના મનમાં સ્નેહક્ષયને નિષેધ કરીને દીપમાં નિયમન કર્યું છે.
પર્યાય, જશવંતભૂષણકાર” લખે છે – પર્યાય શબ્દનો અર્થ અનુક્રમ અર્થાત એક પછી એક “ચિન્તામણિષકાર” કહે છે-“પયા વાતિ માયા” પર્યાયના બે સ્વરૂપ છે. એક વસ્તુ અનેકને સંબંધ કરે અને અનેક વસ્તુ એકને સંબંધ કરે ત્યાં પર્યાય ગઢાર છે.
યથા. પાણી ખેંચતા ગ્રીષ્મ, કર્થે લાવતી અમદાઓ પાણી આ વર્ષોમાં આજે, પગથી ખુદે પ્રમદા પાણ.
આમાં જે પાણું ભરનારીઓ ગ્રીષ્મમાં કૂવેથી પાછું ખેંચતાં આંખમાં પાણી લાવતી હતી અર્થાત્ રેતી હતી, તે આજે વર્ષોમાં પાણીને પગવતી ખુદે છે અર્થાત્ તળાવ ભરાયાથી પાણીમાં પગ રાખી બેડાં ભરે છે. મતલબ જે પાને પ્રથમ સંબંધ પાણી ભરનારીઓનાં નેથી હવે તે છોડીને હવે એ પાણી ભરનારીના પગેથી સંબંધ કર્યો. અહીં એક પાણીના કમથી અનેક સાથે સંબંધ થવાથી પ્રથમ પર્યાય ગર્જનાર છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” પ્રથમ પર્યાયનું આ લક્ષણ આપે છે –
एक क्रमेणानेकस्मिन् पर्यायः કમથી એક અનેકમાં સંબંધ ધરાવે એ પ્રથમ પર્યા. દ્વિતીય પર્યાયનું આ લક્ષણ આપે છે –
અન્યત્તતોડવ્યથા.તેથી અર્થાત્ પ્રથમ પર્યાયથી અન્યથા અર્થાત ઉલટ એટલે કમથી અનેક એકમાં એ તિક પણ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #480
--------------------------------------------------------------------------
________________
૪૨૧
પતિ. કાવ્યપ્રકાશકારે એ બન્નેના બબ્બે પ્રકાર માનતાં વૃત્તિમાં લખેલ છે કે એક વસ્તુ કમથી અનેક થાય અથવા કરવામાં આવે એ પર્યા. એક વસ્તુકમથી અનેક કરવામાં આવે એનું આઉદાહરણ છે -
યથા. કૌસ્તુભ ભૂષણમાં હતા, એકજ રસ સુખ જાણે, પ્રિયા અધરમાં એક રસ, કર્યો સ્મરે બલ આણું.
યોનિ. “જશવંતજશેભૂષણકાર” લખે છે –
“રશબ્દને અર્થ “પ્રકાર છે. “ચિન્તામણિ કષકાર” કહે છે: “પર્યાયઃ બજાર પર્યચક્તિ એ શબ્દસમુદાયને અર્થ “પર્યાયથી કહેવું.” પર્યાય શબ્દના સ્વારસ્યથી આ અનુભવસિદ્ધ છે કે અન્ય પ્રકારથી કહેવું, એજ સ્પષ્ટ કરનાર વેદ વ્યાસ ભગવાને આ લક્ષણ આપ્યું છે –
पर्यायोक्तं यदन्येन प्रकारेणाभिधीयते ॥ જે અન્ય પ્રકારથી કહેવામાં આવે એ પર્યાબિરુંજાર,
યથા. રામસેનની સનમુખે, લડ્યા ખ ચમકાવી,
એ સુતા સુરમન્દિરે સુરસુન્દરિ ઉર લાવી. આમાં શ્રી રામભગવાનના શત્રુઓનાં મરણ ઉક્ત પ્રકારાન્તરથી કહેલ છે. એ રમ્ય હોવાથી અલંકાર છે.
આચાર્ય દંડી આ પ્રમાણે લખે છે – अर्थमिष्टमनाख्याय साक्षात्तस्यैव सिद्धये । यत्प्रकारान्तराख्यानं पर्यायोक्तं तदिष्यते ॥
જે વાંચ્છિતાર્થને સાક્ષાત્ ન કહીને એની જ સિદ્ધિને માટે પ્રકારાન્તર કહેવું એને ઘોજિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #481
--------------------------------------------------------------------------
________________
૨૨
કાવ્યશાસ્ત્ર,
યથા. મંજુ રસાલની મંજરી, દશે પરિભૂત સાથ,
આ ઋતુમાં આહીં રહે, નિજ ઈચ્છા સ્ત્રીનાથ.
આહીં વક્તા સખીને ઈષ્ટાર્થ નાયક નાયિકાને રત્સવ સિદ્ધ કરાવે એજ છે. એને સાક્ષાત્ ન કહેતાં એની સિદ્ધિને માટે પરભૂત રસાલમંજરી ખાય છે, એના નિવારણને માટે જાઉં છું. તમે બને આહીં વેચછાથી રહે. એ પ્રકારાતરથી કહેલ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે કહે છે: मिषं यदुक्तिभगियावसरो यः सूरिभिः । निराकासोऽथ साकाङ्क्षः पर्याय इति गीयते ॥
જે મિષ, જે ઉક્તિભંગિ અને જે અવસર તેને પંડિતે પર્યાય કહે છે. એ નિરાકાંક્ષા અને સાકક્ષ એમ ઉભય પ્રકારના છે. મિષનો પર્યાય વ્યાજ છે. “ચિન્તામણિકોષકાર' કહે છે –“મિ ને” ઉક્તિભંગિને અર્થ પર્યાયક્તિ છે. ભંગિ શબ્દનો અર્થ વિભાગ છે. ચિન્તામણિકેષકાર કહે છે. “માર્મિમાજિક વિમા વિભાગ તે પ્રકારાન્તર છે.
યથા,
છે રાજા નહિ બેલે રાણી, રાજસુતા ન પઢાવે વાણી, પથિક મુક્તશુક અરિની અટારી, લીલા કરે ચિત્રપ્રતિ ભારી.
આહીં રાજાના અરિનગરની શૂન્યતા પ્રકારાન્તરથી કહેવામાં આવી છે. આચાર્ય દંડીએ “મંજુરસાલ” ઈતિ એ વિષયમાં પર્યાએક્તિ અલંકાર કહે છે અને મહારાજાએ પર્યાય નામથી મિષ અને ઉક્તિભંગિને કહીને મંજુરસાલ” ઈતિ એ મિષનું અને “છે રાજા” ઇતિ ઉક્તિભંગિનું ઉદાહરણ આપ્યું છે. જેથી એ બન્નેને પયોક્તિને પ્રકાર માનનાર ચંદ્રાલોકકાર વ્યાજથી ઈષ્ટ સાધનને પર્યાયક્તિને પ્રકાર કહીને આ લક્ષણ આપે છે.
पर्यायोक्तं तदप्याहुर्यव्याजेनेष्टसाधनम्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૨૨
પર્યાયકિત. જે વ્યાજથી ઈષ્ટ સાધન એને પણ પોરિ કહે છે.
યથા. વએ ઢાંક ગેંદ મમ, દે વૃષભાનુ કુમારી,
નીવી છેડે એમ કહીં, એ મન વસે મુરારી, આમાં પ્રકારાન્તરથી ઈષ્ટ સાધન કહેલ છે તેથી વવો િછે. “કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે. पर्यायोक्तं विना वाच्यवाचकत्वेन यद्वचः ।।
વાય વાચક ભાવ સબંધ વિના જે વચન અર્થત કથન તે पर्यायोक्ति.
યથા. ઐરાવતમુખ ઈન્દ્રઉર, ચિર નિવાસની પ્રીત. તર્જી દીધાં મદ માનને, નિરખી હયગ્રીવ મિત્ર. આહીં ઐરાવત અને ઈન્દ્ર મદ માન રહિત થયા, આ અર્થને અભિધા વૃત્તિથી ન કહેતાં ઉકત કથન દ્વારા વ્યંજના વૃત્તિથી કહેલ છે.
પર્યાયેક્તિના અન્ય પ્રકારનું લક્ષણ “ચન્દ્રાલેકાર આ પ્રમાણે આપે છે --
पयायोक्तं तु गम्यस्य वचो भङ्गन्यन्तगश्रयम् ।
રચનાન્તરને આશ્રય કરીને રહેવું ગમ્યનું જે વચન તે पर्यायोक्ति.
વેદવ્યાસ ભગવાન” પુનઃ આ પ્રમાણે લખે છે:-- गम्यस्यापि पर्यायान्तरेणाभिधानं पयायोक्तं ગમ્યનું પણ પાયાન્તરથી જે કથન એ પાયો.
અલંકારરનાકરકાર પર્યાયેકિતના બે પ્રકાર માનતાં આ લક્ષણ આપે છે --
सापेक्षत्वादुपादानेनान्यप्रतातिर्भङ्गयन्तरेणवाऽभिधानं पर्याજો !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૨૪
કાવ્ય સાજ.
સાપેક્ષતાથી, ઉપાદાન લક્ષણથી અન્યની પ્રતીતિ અથવા રચનાન્તરથી જે કથન તે પર્યાવો.
નિરપેક્ષતાથી અન્યની પ્રતીતિમાં તો કવનિ છે, સાપેક્ષતાથી અન્યની પ્રતીતિમાં લક્ષણ છે.
યથા.
અશ્રુસ્નાત હૃદય શેકાનલ, નિકટવતિ મુક્તાહારે ભલ; વન વિચરે નિશિ દિવસ નિહાળી,
વૃત ઈવ આચરતી અરિનારી. આહીં ઉકત પર્યાયથી રાજાની અરિનારીઓના પતિવધનું ઉપાદાન લક્ષણથી ગ્રહણ છે. અહીં કવિનું તાત્પર્ય પતિવધ પર્યન્ત છે. પણ અરિસ્ત્રીઓની ઉકત અવસ્થા માત્રમાં નથી. તે ઉકત અરિજીઓની અવસ્થા માત્રમાં પર્યવસાન કરે તે કવિના તાત્પર્યને બાધ થાય છે. એથી ઉપાદાન લક્ષણથી પતિવધનું ગ્રહણ છે. પતિવધ કારણ છે. ઉકત અવસ્થા કાય છે.
યથા. રઘુપતિ વીર વૈરિવનિતાગણ,
કરે સ્વપ્નમાંહિ પ્રિયદર્શન. અહીં પ્રિયદર્શનને અભાવ સ્વપ્નાવશેષ આ પર્યાયથી કહેલ છે.
વિહિત. “ જશવંતજશાભૂષણકાર” લખે છે –વિદિત ગચ્છાન્તિ.
જ્યાં પિહિતનું વર્ણન હોય ત્યાં વિહિત મર્દાર છે. રૂટનું આ લક્ષણ છે – यत्रातिप्रबलतया गुणः समानाधिकरणमसमानम् । अर्थान्तरं पिदध्यादाविर्भूतमपि तत्पिहितम् ॥
એક અધિકરણમાં રહે એ ગુણ અતિ પ્રબલતાથી જ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #484
--------------------------------------------------------------------------
________________
પૂર્વ પ.
-૪૨૫ પ્રકટ થયા છતાં અસમાન અર્થાન્તરને પિત્ત અર્થાત આછાદન કરી લીએ તે વિહિત ગદ્યકાર,
યથા. પૂરિત કાન્તિકલાપથી, સખિ તુજ દેહ સદાય કૃશતા કૃષ્ણ વિગની, નયને નહિ નિરખાય.
આહીં નાયિકારૂપ એક અધિકરણમાં રહેતા એ અને પ્રકટ થએલ પણ કાન્તિકલાપના અસમાન કૃશતારૂપ અર્થાન્તરને અતિ પ્રબલ હેવાથી કાન્તિકલાપરૂપ ગુણે આચ્છાદિત કરેલ છે. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે
पिहितं परवृत्तान्तज्ञातुः साकूतचेष्टितं । પરવૃત્તાંતને જાણવાવાળાની સાભિપ્રાય ચેષ્ટા એ વિદિત અલંકાર છે.
યથા,
પતિ પ્રભાતમાં આવ્યા, સ્ત્રીએ તયાર કરી આપ તલ્પ,
આહિં પતિએ રાત્રીએ જાગરણ કર્યું છે, એવા વૃત્તાંતને જાણ વાવાળી નાયિકાની પ્રાત:કાલમાં તલ્પ તયારી કરવારૂપ ચેષ્ટા અભિપ્રાય સહિત છે કે સપત્નીની સાથે આખી રાત જાગ્યા છે, માટે શયન કરે.
પૂર્વE. “ જશવંતજશોભૂષણકાર” કહે છે –
રપ શબ્દના અનેક અર્થ છે. ચિન્તામણિકેશકાર” કહે છે - “ મા મારે શુ ” પૂર્વરૂપ અર્થાત્ પ્રથમનું રૂપ, અહીં પૂર્વરૂપની પ્રાપ્તિ વિવક્ષિત છે. પૂર્વ સ્વભાવની, આકારની અને શુકલાદિ વર્ષની પ્રાપ્તિમાં પૂર્વરૂ૫ અલંકાર છે. સ્વભાવ એટલે પિતાની સ્થિતિ.
પૂર્વરૂપની પ્રાપ્તિમાં પૂર્વ સર્જન થાય છે.
૫૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #485
--------------------------------------------------------------------------
________________
૪ર૬
સન્માન.
યા.
કકિરણથી શ્યામતા, ગ્રહીં હરદ્વાર સુશેષ; શ્વેત થયા કરી તુજયશે, સુછુ અવધેશ નરેશ. શેષ સ્વભાવથીજ શ્વેત છે. તે હાર કરવાથી હરકની કાન્તિથી શ્યામ બની ગયા હતા, તે શ્રી રામચન્દ્રના યશના સખધથી પાછે શ્વેત થવાથી પૂર્વ રૂપને પ્રાપ્ત થયેા આવું વર્ણન હાવાથી પૂર્વવ અહંકાર છે.
ચન્દ્રાલેાકકાર એ પ્રકારના પૂર્વેદવ્ માનીને આ લક્ષણ આપે છે:पुनः स्वगुणसंप्राप्तिः पूर्वरूपमुदाहृतम् । पूर्वावस्थानुवृत्तिश्च विकृते सति वस्तुनि ॥
ક્રી પોતાના ગુણની પ્રાપ્તિ થવી એને પૂર્વદુત્ત્વ અલંકાર કહે છે. અને વસ્તુના વિકાર પામ્યા પછી પૂર્વાવસ્થાની ફ્રી પ્રાપ્તિ એ
૧.
અન્યપૂર્ણપ—યથા.
દીપ બુઝાન્યા ત્યાં કરે, કાંચી રત્ન પ્રકાશ. આહીં વિકાર પામેલી પ્રકાશ વસ્તુની પૂર્વાવસ્થાની પુ: પ્રાપ્તિ છે.
પ્રતિમા.
-
“ જશન તજશાભૂષણકાર ” કહે છે: “ તિનિધિ ” ના પર્યાય પ્રતિમા છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે:“ નિષિ માંતમાયામ્” મુખ્યના અભાવમાં મુખ્યના સદ્દેશ જે ગ્રહણ કરવામાં આવે એને નિષિ કહે છે. ચિન્તામણિકાષકાર કહે છે. ‘મુખ્ય સ્થામાવે તાદશો ય પાટીયતે સતિનિધિત્યંતે ” જેમ દેવતાએ ( મુખ્ય ) ના અભાવમાં દેવતાઓની મૂર્તિ રાખવામાં આવ છે અને મતિમા કહે છે. એ લાકવ્યવહારછાયાનુસાર ધારીએ આ અલંકાર કર્યો છે. જ્યાં પ્રતિમા રૂપે વણુ ન કરવામાં આવે એ મતિમા છે. આનું સ્વરૂપ ઉપમાથી ભિન્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #486
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેનીક.
થયા.
વિદ્યાવĆન કવિકદર, સંચય સુયશ સુરાજ; ભાજરૂપને સ્થાનકે, આપ બિરાજો આજ. વિદ્યાવનાદિ કાર્યોમાં મુખ્ય ભાજ મહારાજા હતા, એના અભાવમાં વિદ્યાવનાદિ કાર્યમાં ભેાજના સદૃશ હાવાથી હે નરેશ્વર! પરમેશ્વરે આપને એના સ્થાને નિર્મિત કરેલ છે..
૪૨૦
-
રત્નાકરકાર એનુ આ લક્ષણ આપે છેઃअन्यधर्मयोगादार्थमौपम्यं प्रतिमा.
અન્યના ધર્મ ચેાગથી આ પમ્ય એ કૃતિમા અલંકાર.
યથા.
અધરે ક્ષત સીત્કાર મુખ, પુલકાઙ્ગમ સહુ કાળ; સી કારજ પ્રિયતમતણાં, કરતી શિશિર નિહાળ, આહીં પ્રિયતમનું કાર્ય શિશિરે કર્યું એથી શિશિરમાં પ્રિયતમની તુલ્યતાની પ્રતીતિ હાવાથી આ પમ્ય છે એથી માતમાં છે.
प्रत्यनीक.
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છેઃ—
99
અનીજ શબ્દના અર્થ “ સેના ” માત્ર છે, અને સેનામાં મળેલ આ અર્થ પણ છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે ૮ ગની સૈન્ય, તેના માટે સૈન્ય સેનાસમયેતે ” સેનામાં મળે. લને સૈન્ય કહે છે, “ સમયેત ” શબ્દના અર્થ “ મળેલ "9 છે. અને તે શબ્દના અર્થ “ સન્મુખના ” છે. “ ચિન્તામણિકાષપ્રતિ કાર કહે છે કે ' કૃતિ મધ્રુજ્યે ” લેાકમાં જેને સન્મુખ થઈને કહે છે, ઢે છે, ઈત્યાદિ ત્યાં પ્રતિ શબ્દના પ્રયોગ થાય છે. અમુક પ્રતિ કહ્યું, અમુક પ્રતિ ીધું ઈત્યાદિ “ પ્રત્યેનીક ”
આ શબ્દ સમુદાયના અર્થ “ અનાજ ને ” છે. સાક્ષાત્ કરવાવાળા પ્રતિ કરવુ એ તા. અન્યન્ય અલંકારના વિષય છે. અને સખધીના સબંધી પ્રતિ કરવુ એ પ્રત્યેનીક અલંકારના વિષય છે. આમ બન્નેનાં સ્વરૂપ વિલક્ષણ છે. જો કે શત્રુની સેના શત્રુવત્ આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ܕܕ
Page #487
--------------------------------------------------------------------------
________________
Ke
વ્યથા
સાથે યુદ્ધ કરે છે. એથી શત્રુ સેના પ્રતિ કરવું એ તે અન્યાન્ય અલ’કારના વિષય છે. હાથી, ઘેાડા, રથ અને પૈદલ એના સમુદાયનુ નામ સેના છે. એ હાથી, ઘેાડા અને રથ ઉપર આરૂઢ થઈને યુદ્ધ કરે છે એથી એ સ યુદ્ધ કરવાવાળા છે. અને સેનામાં મળેલ તેા સામાન ઉપાડવાવાળા ઇત્યાદિ છે તે આ સેનાના સંબંધી માત્ર છે, એ શત્રુ સેનાના સબંધીઓને પણ વખતે મારે છે, એ પ્રત્યેનીક ન્યાયથી ધારીએ પ્રત્યનીક અલંકાર માનેલ છે. ધેરીના તાત્પ તા સબંધી ના સબંધી વિષયક છે. એથી શત્રુમિત્ર આદિ અનેકોના સમધીએમાં આ અલકાર થાય છે. આ અલંકારનાં નિમિત્ત પણ સાક્ષાત્ સબ ંધી પ્રતિ કરવાની અશક્તતા આદિ અનેક થાય છે, અને કરવું પણ ઉપકાર આદિ અનેક પ્રકારનું થાય છે. આ અલંકારનુ સ્વરૂપ સબંધીના સબંધી વિષયક છે, એથી કાઇ સખંધીના સમધી પ્રતિ કરે અથવા સમધીના સબંધી કેાઇ પ્રતિ કરે અથવા સમધીને માટે કાઇ ફાઈ પ્રતિ કરે ઇત્યાદિના ઉપલક્ષણથી આહીં સંગ્રહ થઇ જાય છે. જ્યાં પ્રત્યેનીક ન્યાયથી વર્ણન કરવામાં આવે એ મત્યનીજ અસંસાર છે.
યથા.
સત્તા જોઇ શ્રી કૃષ્ણની, આણી દ્વેષ દરાજ; ઇન્દ્રે મેઘા મેાકલ્યા, વ્રજ ડુબાવવા કાજ. આમાં શ્રી કૃષ્ણુપરમાત્માની સત્તા જોઇ ઇન્દ્રને બહુ ઇર્ષા આવી, છતાં સાક્ષાત્ કૃષ્ણ પરમાત્માને દુ:ખ દેવા તેા સમર્થ ન થયા; પણ તેમના સમધી વ્રજવાસીગ્માને પીડવા અતિ વૃષ્ટિ કરી. “ કાવ્યપ્ર કાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છેઃ— प्रतिपक्षमशक्तेन प्रतिकर्तुं तिरष्क्रिया ।
–
या तदीयस्य तत्स्तुत्यै प्रत्यनीकं तदुच्यते ॥ પ્રતિપક્ષી પ્રતિતિક્રિયા કરવાને અશક્તથી પ્રતિપક્ષીની સ્તુતિને માટે જે પ્રતિપક્ષીના સબંધીની તિરસ્કારક્રિયા અને
પ્રત્યનીશ કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #488
--------------------------------------------------------------------------
________________
પ્રત્યનીક.
૪૯ ઉક્ત સાહિત્યકાર અનીક” શબ્દનો અર્થ સેનામાત્ર અને ત્તિ * શબ્દનો અર્થ પ્રતિનિધિ જાણીને “ પ્રત્યનીક” આ શબ્દ સમુદાયને અર્થ “સેનાને પ્રતિનિધિ” “ ગનીમતિનિધિ
ત્યનીવામિથી તે” અનીકનો પ્રતિનિધિ તુલ્ય હેવાથી ઘાના અલંકાર કહેવામાં આવે છે. પણ પ્રતિનિધિ” શબ્દને અર્થ ચિન્તામણિકોષકાર આ પ્રમાણે કહે છે:-- " मुख्याभावे तत्सदृशो य उपादीयते स प्रतिनिधिरित्युच्यते"
મુખ્યના અભાવમાં એના સદશ જે ગ્રહણ કરવામાં આવે એ પ્રતિનિધિ કહેવાય છે.
“સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે:-- प्रतिपक्षतिरस्काराशक्तौ तदीयस्य तिरस्कारः प्रत्यनीकम् ।
પ્રતિપક્ષને તિરસ્કાર કરવાની અશક્તિ હોય ત્યારે એના સબંધીને તિરસ્કાર એ પ્રત્યેની
અલંકારરત્નાકરકાર પ્રત્યેનીકના ત્રણ પ્રકાર માનતાં આ સામાન્ય લક્ષણ આપે છે.
प्रतिपक्षादिसबन्धिस्वीकारः प्रत्यनीकम् ।
પ્રતિપક્ષાદિ અર્થાત્ શત્રુ આદિના જે સબંધી એને સ્વિકાર તે પ્રત્યેનીક. પ્રથમ પ્રકારનું લક્ષણ કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે આપે છે.
થયા શક્ર સ્વર્ગવિજયી નૃપતિ, કરી ન શકે અપકાર, ગર્ભ પાડતે વજથી, પરસ્ત્રીતણા અપાર.
સ્વર્ગ ય કરવાવાળા હયગ્રીવ રાજાને અપકાર કરવાને અસમર્થ ઈન્દ્ર વિદ્યુત્પાતથી હયગ્રીવ રાજાના નગરની સ્ત્રીઓને ગર્ભસ્ત્રાવ કરે છે. - બીજા પ્રકારનું આ લક્ષણ આપે છે –
प्रतिपक्षसंबन्धिनश्च प्रतिपक्षस्य तद्वाधकतया स्वीकारः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #489
--------------------------------------------------------------------------
________________
સભ્યાઅ.
પ્રતિપક્ષના જે પ્રતિપક્ષ સબંધવાળા એના પ્રતિપક્ષની ભાષકતાથી સ્વીકાર એ મુનીજ.
re
યથા.
મમ રિપુ શશિના મદ હરે, આ વદન જરૂર; એમ જાણ્ડને સરસિ, નિજતું આપ્યું નૂર.
આહીં પેાતાના પ્રતિપક્ષી ચન્દ્રના તિરસ્કાર કરવાને અશક્ત કમલેાથી ચન્દ્રના પ્રતિપક્ષ સમ ધવાળા નાયકામુખના ચન્દ્રની માધાને નિમિત્ત સર્વસ્વ શ્રી સેટ કરવાદ્વારા સ્વીકાર છે.
પ્રત્યેનીકનું તૃતીય લક્ષણ આ પ્રમાણે આપે છે:प्रतिपक्षादन्यस्य सदृशादिरूपस्य सबन्धिनोऽभिलषणीयत्वेन परिहरणीयत्वेन वा स्वीकारस्तृतीयम् ।।
પ્રતિપક્ષથી અન્ય અર્થાત્ શત્રુભાવ સમંધવાળાથી ઇતર જે સદૃશાદિરૂપ સબ’ધવાળી વસ્તુ એના મપળ યત્નેન અર્થાત્ અભિલાષાની ચેાગ્યતાથી અથવા નિયત્નેન અર્થાત્ ત્યાગ કરવાની યેાગ્યતાથી સ્વીકાર તે તૃતીય મત્યની,
યથા.
કાકિલ કંઠતણી કરતી સ્તુતિ, હુંસતણા હૌં દોષ કહે છે, છે મૃગના મદમાં સદ્ભાવ, ન ચંદન લેપ કદાય ચડે છે; નિદર્તી ચન્દ્રની ચાન્દનીને, નિત રાત અંધારી રૂપાળી કહે છે, કૃષ્ણની પ્રીતિથી કામિનીના, કહું કૃષ્ણ જ કૃષ્ણથી પ્રાણ રહે છે.
આહીં કોકિલાદિ શ્યામતાથી કૃષ્ણના સાદ્દશ્ય સબંધવાળા છે, અને રાધિકાના શત્રુભાવ સબંધ રહિત છે એના અભિલાષાથી સ્વી કાર છે.
અલંકારાદાહરણકાર આ પ્રમાણે લખે છેઃ-~ अनिष्टस्य तदीयस्य वा प्रातिकूल्यं प्रत्यनीकम् ।
અનિષ્ટની અધવા અનિષ્ટના સબંધીની પ્રતિકૃલતા એ
प्रत्यनीक.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #490
--------------------------------------------------------------------------
________________
પ્રહણ.
प्रहर्षण. જશવંતભૂષણકાર” લખે છે –
ઉપસર્ગને અર્થ “બ ” થાય છે. પણ આ શબ્દ સમુદાયને “બઈ ફરે એ અર્થ છે. હર્ષ અને હર્ષણ એકજ છે. લેકેસરને માટે પ્રકૃeતાનું ગ્રહણ છે. જ્યાં પ્રહર્ષણનું વર્ણન કરવામાં આવે એ પરણેલ ગર્જનાર છે.
યયા. આપ અનુણિ થાવા, ભેજ પાસ જઈ કર્યું કીર્તિગાન; અન્ય અણિ કરવા, સમર્થ બનૌ લઈ લક્ષદાન. આમાં વાંચ્છિતથી અધિકાર્યની પ્રાપ્તિ થવાથી પરમાનન્દ થયે.
ત્રણે સ્થમાં પ્રહર્ષણ અલંકાર માનનાર ચનાલેકકારે આ લક્ષણ કહેલ છે.
“ उत्कंठितार्थससिद्धिविना यत्नं महर्षणम् " वाञ्छितादीपकार्थस्य संसिद्धिश्चप्रहर्षणम्
यत्नादुपायासिद्ध्यर्थात् साक्षालाभः फलस्य च. વિના યત્ન ઉત્કંઠિત વસ્તુની સિદ્ધિ, વાંછિતથી અધિક અર્થની સિદ્ધિ અને ફલના ઉપાયની સિદ્ધિને માટે કરેલ યત્નથી સાક્ષાત્ ફલને લાભ વર્ષ છે.
યથા. ચડી આવ્યા ઘન નિશા અંધારી,
વનમારગ રાધા ભયકારી; નંદ કહે જા હરિની સંગ,
એથી ઉભયને વચ્ચે ઉમંગ. આહીં દંપતીના ઉત્કંઠિત અર્થની યત્ન વિના સિદ્ધિ છે.
“આપ અણિ થાવા” આ ઉક્ત ઉદાહરણમાં વાંછિતથી આધક અર્થની સિદ્ધિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૨
યયા.
નિધિજન ઔષધતી, જડ ખણુતા તા યાર, થયા લાભ ત્યાં નિધિતણેા, ઇશ્વર ગતિ અપાર. આહીં કુલના ઉપાયની સિદ્ધિને માટે કરેલ યત્નથી સાક્ષાત્ ફૂલના લાભ છે.
(6
જીવ્યા.
માવજ,
જશવ’તજશાભૂષણકાર લખે છેઃ—
v ચૂ સત્તામ્ ” મૂ ધાતુ સત્તા અમાં છે. સત્તાના
""
અ સ્થિતિ થાય છે. મૈં ધાતુથી માર્ચે શબ્દ થયા છે. ભાવ શબ્દની આગળ << इक પ્રત્યય છે. એના અથ રક્ષા કરવા વાળા એવા થાય છે. માવિષ્ઠ આ શબ્દસમુદાયના અર્થ “ ભાવની રક્ષા કરવાવાળા ” એવા થાય છે. “ માનં રક્ષતીતિ માં " સ્થિતિની રક્ષા કરે એ માવિ. વર્તમાન સ્થિતિની રક્ષા કરવી એ તા સ્વત: સિદ્ધ છે. એથી એમાં ચમત્કાર નથી. ભૂત સ્થિતિ બુદ્ધિથી નીકળી જાય છે, અને ભવિષ્યત સ્થિતિ બુદ્ધિથી બુદ્ધિમાં આવતી નથી. એવી સ્થિતિની રક્ષા કરવી અર્થાત્ વ માનવત્ બુદ્ધિમાં લાવવી એ લેાકેાત્તરતાથી ચમત્કારકારી થઇને અલંકાર છે. એથી આહીં ભૂતભવિષ્યત સ્થિતિની રક્ષા કરવામાં ભાવિક શબ્દની રૂઢિ છે.
જ્યાં ભૂત અને ભાવિ ભાવને પ્રત્યક્ષ કરી ખતાવે એ માવજ અનુશાર છે.
66
ܗ
"" કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:--
प्रत्यक्षा इव यद्भावाः क्रियन्ते भूतभाविनः तद्भाविकम् જે ભૂત ભાવિભાવ પ્રત્યક્ષની પેઠે વર્ણન કરવામાં આવે એ માવિષ્ઠ અલંકાર.
ચન્દ્રાલેાકકાર આ લક્ષણ આપે છે:
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૩૩
ભાવિકો भाविकं भूतभाव्यर्थसाक्षात्कारस्य वर्णनम् । ભૂતભાવિ અર્થના સાક્ષાત્કારનું વર્ણન એ માવિરા અલંકાર છે.
યથા ક્ષિપ્રાતટ ઉજેણમાં, જ્યારે જન કઈ જાય;
યુદ્ધ પૂર્વને આજ પણ, દ્રથી દેખાય.
આમાં ભૂતસ્થિતિ વર્તમાનવત્ પ્રત્યક્ષ થાય છે. ભાવ શબ્દનો અર્થ આશય કરનાર આચાર્ય દંડી ભાવિક અલંકારનું આ લક્ષણ આપે છે –
तद्भाविकमितिमाहुः प्रबन्धविषयं गुणम् ।।
भावः कवेरभिप्रायः काव्येष्वासिद्धि संस्थितः ॥ કાવ્યોમાં આસિદ્ધિ અર્થાત સમાપ્તિ પર્યન્ત રહેતે કવિને અભિપ્રાય ભાવ છે. “માવતિ રૂતિ માવિવા” જે ભાવને યેગ્ય છે એ મરિવા,
આહીં કાવ્ય નાટક ઈત્યાદિ પ્રબંધમાં વિષય થએલ ગુણને માવા કહે છે. કાવ્યમાં ભાવના એગ્ય ગુણ એ છે કે –
परस्परोपकारित्वं सर्वेषां वस्तुपर्वणाम् । विशेषणानां व्यर्थानामक्रिया स्थानवर्णना ॥ व्यक्तिरुक्तिक्रमबलाद्गम्भीरस्यापि वस्तुनः । भावायत्तमिदं सर्वमिति तद्भाविकं विदुः ॥ વસ્તુ અર્થાત્ મુખ્ય વૃત્તાંત, પર્વ અર્થાત્ પ્રાસંગિક વૃત્તાંત એ સર્વને પરસ્પર ઉપકાર કરે, વ્યર્થ વિશેષણનું ન ધાર કરવું, સ્થાનના અર્થાત જે જગે માં જે વર્ણન યુક્ત હોય તે જગામાં તે વર્ણન કરવું અને ગમ્ભીર વૃત્તાંતને પણ ઉક્તિની ચતુરાઈથી વ્યક્તિ અર્થાત્ સ્પષ્ટ કરવું એ સર્વ માવાયત્ત અર્થાત્ ઉક્ત ભાવને આધીન છે એથી એને મારા કહે છે, ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૩૪
કાવ્યશાસ્ત્ર,
બ્રાન્તિ. જશવંતભૂષણકાર” લખે છે:--
એ નથી છતાં એને એ જાણવું એ ગ્રત છે. “ચિન્તામણિ કેષકાર” કહે છે –ાનિતરતસ્મિત્ત જ્ઞાને. બ્રાન્તિને પ્રાન્તિ અલકાર કહે છે.
યથા,
કરે યજ્ઞ અવધેશ અતિ, સુરના સુખને કાજ; ઘનને ત્યાગે ચાતક, હમધૂમ્ર ગણું આજ. આમાં ચાતકને મેઘમાં હામધૂમ્રની ભ્રાન્તિ હોવાથી ઝાનિત અલંકાર છે.
કાવ્ય પ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે - “પ્રતિમાનપવિત્તાને ”
એના તુલ્યને જેવાથી એ અન્યનું જ્ઞાન એ આત્તિમાન. - સર્વસ્વકાર કાવ્યપ્રકાશકારના અનુસારી છે. અને બ્રાન્તિમાન શબ્દને સર્વસ્વકારે આ અર્થ કર્યો છે?
"भ्रान्तिश्चित्तधर्मो विद्यते यस्मिन् स भ्रान्तिमान्
બ્રાન્તિરૂપ ચિત્તને ધર્મ જેમાં રહે છે એ બ્રાતિમાન. વેકવ્યાસભગવાન સ્વાતિ ને ઉપમાને પ્રકાર માનીને આ લક્ષણ આપે છે.
प्रतियोगिनमारोप्य तदभेदेन कीर्तनम् । उपमेयस्य सा मोहोपमासौ भ्रान्तिमद्वचः ॥
પ્રતિયોનિ” અર્થાત્ ઉપમાનને આરેપણ કરીને ઉપમાનના અભેદથી ઉપમેયનું કથન એ મોબા, ગૌ બ્રાન્તિમ અર્થાત્ આને બ્રાતિમાન કહે છે.
આચાર્યદંડીએ પણ વેદવ્યાસભગવાનના મતાનુસાર સંદેહ અને ભ્રાન્તિમાનને ઉપમાને પ્રકાર માનેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૩૫
મિથ્યાધ્યવસિતિ અને મિલિત.
૪૩૫ मिथ्याध्यवसिति. જશવંતજભૂષણકાર” લખે છે –
મિચ્છા” શબ્દનો અર્થ “ અસત ” છે “ગષ્યવાણતિ * શબ્દને અર્થ નિશ્ચય. “મિચ્છાધ્યનિતિ ” આ શબ્દસમુદાયને
અર્થ મિથ્યાત્વને નિશ્ચય. મિથ્યા સબંધથી મિથ્યાત્વના નિશ્ચયમાં મિથ્યાધ્યવસિતિ શબ્દની રૂઢિ છે.
જ્યાં મિથ્યા સબંધથી મિથ્યાપણને નિશ્ચય થાય એ મિાધ્યમિતિ ગધાર છે.
ચન્દ્રાલેકકારનું આ લક્ષણ છે.
किश्चिन्मिथ्यात्वसिद्धयर्थं मिथ्यार्थान्तरकल्पनम् मिथ्याध्यवसितिः ॥
કોઈના મિથ્યાત્વ સિદ્ધિને માટે મિથ્યા અર્થાન્તરનું કલ્પના से मिथ्याध्यवसिति अलंकार.
યથા. શશશંગની કરી લેખિની, મસિ ઝાંઝવાનાં નીર, આકાશપત્ર પરે લખે, કરહીન કે કવિવર; જન્માંધ પંગુ મૂક વળ્યા પુત્ર લઈને જાય,
શ્રીરામનાં અપયશ બધિરની આગળ જઈ ગાય. આમાં શશશ્ચંગની લેખિની ઈત્યાદિ મિથ્યા વસ્તુઓના સબંધથી શ્રીરામચંદ્ર ભગવાનના અપયશના મિથ્યાત્વને નિશ્ચય કરવામાં આવ્યો છે. શશશૃંગ ઈત્યાદિ વસ્તુ જગતમાં નથી. એને સંબંધ કહે વાથી એ નિશ્ચય થાય છે કે શ્રીરામ ભગવાનને અપયશ પણ મિથ્યા છે. અર્થાત્ નથી.
मिलित. જશવંતભૂષણકાર” લખે છે – મિતિ” શબ્દનો અર્થ “મિશ્રણમાં થાય છે. “ચિન્તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૩૬
કાવ્યશાસ્ત્ર.
મણિકાષકાર ” કહે છે કે “ મિજિત મિત્રને ” આહીં નીર ક્ષીર ન્યાયથી મળી જવું વિવક્ષિત છે.
જ્યાં નીર ક્ષીરની પેઠે મળી જાય એ મિહિત મહાર.
યથા.
હરને શેાધી રહી હરા, હર શેાધે કૈલાસ; મળ્યા રામના યશમહીં, નથી પ્રત્યક્ષ પ્રકાશ.
યથા.
વરણુ વસન સુકુમારતા, સહુ વિધિ રહ્યાં સમાય; પાંખડી લાગી ગુલાખની, તનપર તે ન કળાય.
આહીં એવી શંકા ન કરવી જોઇએ કે તમે નીર ક્ષીર ન્યાયથી મિશ્રણમાં મિલિત અલંકાર માન્યા છે. તેથી આ ઉદાહરણમાં એવુ મળવુ નથી. ખન્ને વસ્તુ ભિન્ન ભિન્ન રહે છે. કેમકે આહીં મિશ્રણથી આવી વિવક્ષા છે કે નીરક્ષીરવત્ ભિન્ન ન દેખવુ.
'
,,
“ કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ લક્ષણ આપે છે:— समेन लक्ष्मणा वस्तु वस्तुना यन्निगूह्यते । निजेनागंतुना वापि तन्मीलितमिति स्मृतम् ॥
સ્વાભાવિક અથવા આગંતુક સમાન ચિન્હવાળી વસ્તુએ કરીને જે વસ્તુનુ નિગડુન કરવામાં આવે એને નિજ઼િત અલંકાર કહે છે.
કાવ્યપ્રકાશકાર ક્રમથી આા પ્રમાણે ઉદાહરણ આપે છે:
યથા.
ચલગ ગતિ વિલાસભર મ'થર, મધુર વકવાણી મુખતિ વર; લીલા વય કૃત સ્વત: સ્ત્રીઓમહીં, આવેલેા મદ્ય નિરખાયે નહીં.
આહીં નેત્રાની ચપલતા ઇત્યાદિ યાવનઅવસ્થામાં સ્વભાવિક છે. એ સમાન ચિાથી યોવન વસ્તુએ કરીને મદવસ્તુનુ ગોપન છે.
યથા.
છે સકંપ તુજ નામ સુણી, હિમગિરિ છુખ્યા વિપક્ષ; ત્યાં નૃપતિ તુજ ભય થકી, નિરખી શકે નહિ દક્ષ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #496
--------------------------------------------------------------------------
________________
૪૨૭
મિષ અને મુદ્રા. આહીં હિમથી અને ભયથી ઉત્પન્ન થએલ કંપ આગંતુક છે. આ કંપરૂપ સમાન ચિન્હાથી હિમ વસ્તુઓ કરીને ભય વસ્તુનું ગોપન છે. અહીં મદ વૈધવન અવસ્થામાં મળી ગએલ છે અને ભયજનિત કંપ હિમજનિકંપમાં મળી ગએલ છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે –
वस्तुना वस्त्वंतरनिगहनं मिलितम् । એક વસ્તુથી અન્ય વસ્તુનું નિગહન એ રિજિત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે – ___ धर्मसाम्याइँदापतीतिर्मीलितम् । ધર્મની સમાનતાથી ભેદની અપ્રતીતિ એ બીસ્કિત છે.
નિષ. * “જશવંતભૂષણકાર” લખે છે –
આહીં “બ” શબ્દને અર્થ વ્યાજ છે. વ્યાજ અર્થાત્ છલ. “ચિન્તામણિકષકાર” કહે છે:–“પિs ને.
જ્યાં કોઈ મિષ બતાવી વર્ણન કરવામાં આવે એ પિત્ત 'ગાં%ાર,
યચી,
દેશનિકાલ કર્યા હણ્યા, ધન હર શત્રુસમાજ;
એ અશક્ત સેવે ચરણ, સ્વામિધર્મને વ્યાજ. આમાં અશક્ત બનેલ શત્રુઓ સ્વામિધમે મિષે રાજાના ચરણને સેવે છે. આ વાસ્તવમિષમાં પણ ચમત્કાર અનુભવસિદ્ધ છે.
જશવંતજશેભૂષણકાર” લખે છે –
મુદ્દા એટલે નામ લખેલી વીંટી. જેને લોકે મહાર કહે છે. અને જેનું પત્ર ઉપર ચિહ્ન કરવામાં આવે છે.
ચિન્તામણિકોષકાર” કહે છે:–“દ્રા પ્રત્યયરિણ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૩૮
અર્થાત ઓળખાણ કરાવવાવાળી મેાહારમાં પેાતાનું નામ અથવા ચિહ્ન હોય છે. જેથી પત્ર ઉપર લાગેલ મેહેાર દેખતાંજ એ પત્રને વાંચતાં પહેલાં પરિજ્ઞાન થાય છે કે આ પત્ર અમુકના છે. આ લાક મુદ્રાન્યાયથી ધારીએ આ અલંકારના અંગીકાર કરેલ છે. જ્યાં મુદ્રાન્યાયથી વર્ણન કરવામાં આવે એ મુદ્દા અહંશા છે.
કાવ્યશાસ્ત્ર.
યથા.
તુજ ચરણા દાની દિસે, માન સરાવર તાત; મન મરાલ આ માહરા, ચાહ કરે દિનરાત.
દ્વાહા છંદના પ્રસ્તારમાં એક માલ જાતિ પણ છે. જેમાં ચાદ ગુરૂ અને વીશ લઘુ હાય એ મરાલ. તમામ દેહાના લઘુગુરૂ અક્ષર ગણે અને ગણેાના વિચાર કરે ત્યારે જાણવામાં આવે કે આ દોહાની જાતિ મરાલ છે. આ દોહાના મરાલ શબ્દના શ્લેષ સામઅંથી દાહો સાંભળતાંજ છંદ્યવેત્તાઓને એ જ્ઞાન થશે કે આ મરા લ જાતિના દાહા છે. જેમકે પત્ર ઉપર લાગેલી માહુર દેખવા માત્રથી પત્રના વાંચતાં પહેલાં એવુ જ્ઞાન થાય છે કે આ પત્ર અમુકના છે. ચન્દ્રાલેાકકાર આ પ્રમાણે લખે છે:— सूच्यार्थसूचनं मुद्रा प्रकृतार्थपरैः पदैः ।
પ્રકૃતા તાપ વાળા પદોથી સૂચન કરવા યોગ્ય અર્થનું જે સૂચન તે મુદ્દા બજંર્,
યથા
જે જન નયપથ પળવાલાયક, તિક્ પણ તેને રહે સ્હાયક; જે જગમાંહિ અનીતિ ભજતા, સગાભાઈ પણ તેને તજતા.
અનઈ રાઘવ નામના નાટક ગ્રન્થનુ આ પદ્ય છે. રામચરિત્રનુ નાટક કરવાવાળા સૂત્રધારે સભામાં આવીને પ્રથમ આ નીતિવચન સુણાવ્યું છે, તેથી આ સુણવા માત્રથી સભાસદોને પ્રથમથીજ આ જ્ઞાન થઇ ગયુ કે રામચન્દ્ર વાનરોની સેના મનાવીને લંકા ઉપર ચડ્યા અને રાવણના લઘુ ભ્રાતા વિભીષણના મળી જવાથી જય થયા, એવુ રામચરિત્રનું નાટક થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #498
--------------------------------------------------------------------------
________________
રત્નાવલી.
૪૩૯ रत्नावली. જશવંતજશેભૂષણકાર” લખે છે – રત્નાવ શબ્દને અર્થ રત્નોની પંક્તિ છે. અમે આ અલંકારના સ્વરૂપને સ્પષ્ટ કરીએ છીએ કે અનેક વસ્તુઓના એકઠા થવામાં ત્રણ રીતિ છે. એક તો ધાન્યરાશિની પેઠે એકઠું થવું, એની સમુદાય અથવા સમુચ્ચય સંજ્ઞા છે. અન્ય એક સૂત્રના દેરામાં પરેલ વસ્તુઓને અથવા એની પેઠે પરોવ્યા વિના વસ્તુઓનું માલાવત્ એકઠું થવું. એની પાછળ સંજ્ઞા છે. તૃતીય રેખાવત્ એકઠું થવું એની પત્તિ સંજ્ઞા છે, ઉક્ત સમુદાયન્યાયથી તો સમુચ્ચય અલંકાર માનવામાં આવેલ છે. ઉક્ત માલાન્યાયથી માલેપમા, કારણમાલા, ભ્રાન્તિમાલા ઈત્યાદિ અલંકારના પ્રકાર માનવામાં આવેલ છે. માલા સ્વયં અલંકાર હોવાને એથી સમર્થ નથી કે જે જે અલંકારની માલા થાય છે, ત્યાં ત્યાં એ અલંકારજ ચમત્કારમાં પ્રધાન રહે છે; પણ માલા નહી. એક વસ્તુમાં ઉપમા બ્રાન્તિ આદિ વસ્તુ માલાવત્ પરોવવામાં આવવાથી ઉપમાની માલા, ભ્રાન્તિની માલા ઈત્યાદિ સંજ્ઞા છે. સજાતિયની પંક્તિ ન્યાયવાળા કેઈ ઉદાહરણ હોવાને ચગ્ય મળતા નથી, એથી રત્નપંક્તિને અંગીકાર કરવામાં આવ્યું છે. રત્નતાથી હીરા, માણેક, મેતી ઈત્યાદિ સજાતિય છે, પરંતુ હીરાપણા આદિથી વિજાતીય છે અને આવા રત્નાવલી ન્યાયની વાતા હવામાં અલંકાર હેવાને ગ્ય ચમત્કાર નથી, કિ, કુરણ હવામાં જ છે. જેમકે ઉક્ત કમ અલંકારમાં રત્નાવલી ન્યાયના રણમાં રત્નાવલી નામની રૂઢિ છે, જે કહો કે માલેપમા પણ વિજાતીય ધર્મોથી થાય છે, ત્યાં પણ રત્નમાલા ન્યાય માનવો જોઈએ, તેથી આમાં અમારે કાંઈ હાનિ નથી એવી માલાપમાને ભલે રત્નમાલાપમાં કહે. જ્યાં રત્નાવલીની પેઠે વસ્તુની આવલીનું કુરણ થાય, ત્યાં રત્નાવટી અંજાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૪૦
કાવ્યશાસ્ત્ર,
થયા ચતુરાનને લક્ષમીપતિ, ગણું સર્વજ્ઞ મુદામ, ભૂપ આપને ભાવથી, જન સહુ કરે પ્રણામ.
ચતુરાનન અર્થાત્ ચતુર વાણવાળે, લક્ષ્મીપતિ અર્થાત્ વિપુલ વૈભવવાળે, સર્વજ્ઞ અથવા સર્વ વાતે જાણવાવાળે, રાજાના આવા ગુણ વર્ણનમાં ચતુરાનન-બ્રહ્મા, લક્ષ્મીપતિ–વિષ્ણુ, અને સર્વમહેશ, આ દેવતાઓની આવલીનું અભેદ ફુરણ રત્નોની આવલી પિઠે ચમત્કારી લેવાથી રત્નાવસ્થ અંજાર છે.
ચન્દ્રાલેકકાર”આ લક્ષણ આપે છે – क्रमिकं प्रकृतार्थानां न्यासं रत्नावली विदुः ।
પ્રકૃત અર્થોનું કમિક અર્થાત્ પ્રબ્રુિદ્ધ કમના અનુસાર ધરવું એને રત્નાવર્થિી અલંકાર કહે છે.
“જશવંતજભૂષણકાર” લખે છે –
ત્રિપ શબ્દનો અર્થ સ્વભાવ અને મને હર આકૃતિ થાય છે. “ચિન્તામણિકોષકાર” કહે છે –
હવે મા, મનોદ ” “રૂપ” શબ્દ આગળ જે કકાર એ “વન” પ્રત્યયને છે. વ્યાકરણ પતિથી રૂપ શબ્દની આ ગળ ન આવીને “પ” શબ્દ થયો છે, “ન” પ્રત્યયને માટે વ્યાકરણનું સૂત્ર આ પ્રમાણે છે:-“ફરે તત” ઈવ શબ્દને અર્થ “એવું” છે. કાષ્ટ આદિથી બનાવેલ પ્રતિમાને “નિતિ” કહે છે. ચિન્તામણિકોષકાર કહે છે -તિતિ વર્માણારિनिर्मिते प्रतिमापर्याये वस्तुति."
તૃણ, ચર્મ, કાષ્ટ આદિથી બનાવેલ પ્રતિમા વસ્તુને પર્યાય પ્રતિકૃતિ છે, તેવી બનાવેલ પ્રતિમામાં “ ” પ્રત્યય લાગે છે.
પમા તિતિક ર ” રૂપના જેવી તૃણ કાષ્ટાદિની બનાવેલી પ્રતિમા, આ રૂપક શબ્દની વ્યુત્પત્તિ છે. જેમ ચિત્રને અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #500
--------------------------------------------------------------------------
________________
૨૫.
૪૪૧ કાણ આદિને બનાવેલ અશ્વ અશ્વક” કહેવાય છે. એમ અન્ય જાણું લેવું.
આશય એ છે કે આકૃતિ અથવા સ્વભાવના જેવી બનાવેલી મૂતિ. એવું નહિ કહેશે કે આહીં સ્વભાવ કહેવાથી વર્ણ અને શીલની મૂર્તિ કેવી રીતે બનશે? કેમકે સામાન્યતાથી મનુષ્ય અને પશુ પક્ષીની મૂર્તિ તે આકૃતિને લઈ બનાવવામાં આવે છે. પણ વિષણુ અને લક્ષમીને તે દ્રષ્ટિથી કઈ દિવસ કેઈએ જોયા નથી, અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે કે વિષ્ણુ શ્યામવર્ણ અને લક્ષમી ગેરવર્ણ છે. એથી વિષ્ણુની મૂર્તિ શ્યામવર્ણ અને લક્ષમીની મૂતિ ગેરવર્ણ બનાવવામાં આવે છે. જેમ ઉત્સવ સમયમાં મનુષ્ય હર્ષ પામે છે, અને યુદ્ધ સમયે કોધિત થાય છે, તેમ ઉત્સવ સમયની મૂર્તિ હર્ષિત અને યુદ્ધ સમયની મૂતિ કોધિત બનાવવામાં આવે છે ઈત્યાદિ લેકમાં પ્રસિદ્ધ છે. એ કવિષ્ટિની તે વિચિત્ર ગતિ છે. અહીં નાટકન્યાયથી ધારીએ રૂપક અલંકારનો અંગીકાર કર્યો છે. નાટકમાં રૂપક શબ્દનો પ્રયોગ છે. ચિન્તામણિકેષકારે કહ્યું કે –“ નાટ” નાટકમાં નટ રામ આદિને સ્વાંગ લાવે છે, એ રામ આદિનું રૂપક છે. નાટકમાં તે આકૃતિ, શીલ અને વર્ણ એ સર્વને લઈને રૂપક થાય છે. શતરંજની રમતમાં ગતિ માત્ર શીલને લઈને રૂપક થાય છે.
“ઘનશ્યામ નૂતન ઘન વસ, દિનરાત મુજ મનમાંહિ.”
આમાં વણે માત્ર લઈને રૂપક થાય છે. યત્કિંચિત્ સાદસ્યથી ઉપમા સિદ્ધ થઈ જાય છે. એ ભરતાદિએ ઉપમામાં સૂચવેલું છે. એનું અનુવર્તન સાધમ્યમૂલક સર્વ અલંકારમાં જાણું લેવું જોઈએ. નાટકમાં કાયિકરૂપક થાય છે, અને કાવ્યમાં વાચિકરૂપક થાય છે. પ્રતિમા અલંકારમાં તે મુખ્યના બદલામાં અન્ય વસ્તુને સ્થાનાપન્ન કરવી એ છે. ત્યાં સ્વાંગની વિવેક્ષા નથી. ચતુર્ભુજાદિ સ્વરૂપવાળા વિષ્ણુના સ્થાનમાં ગોળમટેળ શાલિગ્રામ પણ સ્થાપન કરવામાં આવે છે. ૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #501
--------------------------------------------------------------------------
________________
સર્
કાવ્યશાસ્ત્ર.
યા.
સુધાસિન્ધુ રઘુનાથદ્રગ, ભ્રમરી કીકી જ્યાંય, નાવનિરીક્ષકમનતણું, નિમગ્ન થાયે ત્યાંય.
આહીં. રઘુનાથજીનાં નેત્રામાં સુધાસમુદ્રનું રૂપક કરવામાં આવ્યુ છે. તેથી સમુદ્રની આકૃતિ નેત્રામાંજ છે. અને ત્યાં પ્રતીયમાન પલક અવયવમાં સીમાનું અને વરૂણી અવયવમાં વૃક્ષાવલીનુ રૂપક આકૃતિને લઇને છે, નેત્રાની શ્વેતતામાં સુધાની શ્વેતતાનું રૂ પક વર્ણીને લઇને છે, નેત્રાની તરલતામાં સુધાસમુદ્રની તરલતાનુ રૂપક શીલને લઈને છે અને નેત્રતારિકામાં ભ્રમરીનું રૂપક કર્યુ છે. એમાં ગાળાકાર આકૃતિ છે. જલમાં ભ્રમ થાય છે ત્યાં વેગવશથી શ્યામતા જોવી પડે છે. અને નેત્રાના તારામાં શ્યામતાજ છે. આ વણું છે અને આકર્ષણુ શીલ છે. એથી આહીં આકૃતિ, વર્ણ અને શીલ ત્રણેને લઇને રૂપક છે, અને જોવાવાળાના મનમાં નાવનું રૂપક છે. આહીં કેવળ શીલને લઇને રૂપક છે. આમ અન્યત્ર પણ વિ ચારી લેવુ.
सावयवरूपक-यथा.
મૂળ શેષ ફણુ મઢુલી, તંતુ દિગ્ગજો દત; સુમન સુઉડુંગણુ લ શશિ, કીર્તિ લતા ભગવત. આમાં શ્રી ભગવંત (ઇશ્વર) ની કીર્તિમાં લતાનું રૂપક કરવામાં આવ્યું છે. આંહી મૂળ, તંતુ ઇત્યાદિ અંગો સહિત રૂપક હા
વાથી સચવ રપ૪ છે.
निरवयवरूपक - यथा.
કાણુ પુરત મનકામના, અખિલ અર્થિની આજ; જો ન 'હાત તુ જગતમાં, કલ્પતરૂ શિવરાજ.
આહીં અવયવી કલ્પતરૂ છે, શાખાદિ એના અવયવ છે. રાજા અવયવી છે, હસ્તાદિક અવયવ છે, એ આહીં કેવલ અવયવી કલ્પવૃક્ષનું રૂપક છે. એના અવયવ શાખાદિનું રૂપક ન હોવાથી આ નિવપદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #502
--------------------------------------------------------------------------
________________
જી
परंपरितरूपक.
યથા. નાભિ હૃદયથી કામગજ,કુચ કમલેને કાજ; રામાજિકર ફેંકતે, અવિલેકે વૃજરાજ.
આહીં કવિની વર્ણનીય રમાવલિ છે. એ નીલિમાયુક્ત અને ઉત્તરોત્તર સૂક્ષ્મ હાઈને દીર્ઘ હોવાથી એને હસ્તીને હસ્ત બના છે, તે શુંડાદંડ હસ્તી વિના સિદ્ધિ નથી થતું, એથી મનોજને હસ્તી બનાળે છે અને હસ્તીના હસ્તપ્રસારણ નિમિત્ત કુને કમલ બનાવ્યાં છે, અને કમલેની સ્થિતિને માટે અને ગજની કીડાને માટે નાભિને હૃદ બનાવ્યું છે, સાવયવમાં અંગગીભાવ હોય છે પણ પરં પરિતમાં અંગોગીભાવ નથી. જ્યાં રૂપકની માલા હાય એને માલારૂપક કહે છે. એના બે ભેદ થાય છે. ૨ કુ. ૨ ગયુત્તર
સુમાત્રા પર યથા.
હાસ્ય પુષ્પ દ્રગ ભ્રમર વિલેકે;” આહીં પુષ્પ અને ભ્રમરની પ્રસિદ્ધ સંગતિ રહેવાથી યુક્ત માલારૂપક છે.
अयुक्तमालारूपक-यथा. “સ્મિત સ્ના નેત્રોત્પલ મુખ સુખ માનું ધામ”
આહીં સ્ના અને નીલેમ્પલને એક સમયમાં સંગ ન હોવાથી પ્રયુહા છે.
વિરુદ્ધાથા. નહિ સંકેચે સરસિરૂહ, વાસ ન નભમાં જાણુ તારે આનનઈન્દુ આ, હરે અમારાં પ્રાણ
આહીં મુખ, ચન્દ્રનું કાર્ય ન કરવાથી અને પ્રાણહરણરૂપ અન્ય કાર્ય કરવાથી આ વિરુદ્ધ છે.
ચન્દ્રાલેકકાર અધિક ન્યૂન અને સમ એવા રૂપકના ત્રણ પ્રકાર માને છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #503
--------------------------------------------------------------------------
________________
જ
યથા. છે સમદ્રષ્ટિ શંભુ આ, મહિપર મહિપ અનંત,
અહીં શંભુથી રૂપક કરનાર કવિએ સમદ્રષ્ટિરૂપ નરેન્દ્રની અધિકતા બતાવી છે, કેમકે શંભુ વિષમદ્રષ્ટિ છે. એના લલાટમાં તૃતીય લેચન છે. વિષમદ્રષ્ટિ દેષ અને સમાનદ્રષ્ટિ ગુણ છે, એથી આ અધિક રૂપક છે. ન્યૂનરૂપકનું ઉદાહરણ આ પ્રમાણે આપે છે –
યથા. છે બ્રા મુખ ચાર વિણ, અવનિપર નૃપ આપ; આહીં બ્રહ્માથી રૂપક કરનાર કવિએ ચાર મુખહીનતારૂપ રાજાની ન્યૂનતા કહી છે, એથી આ ન્યૂનરૂપક છે. ભરતભગવાન આ પ્રમાણે લખે છે –
स्वविकल्पैर्विरचितं तुल्यावयवलक्षणम् ।
किंचित्सादृश्यसंपन्नं यद्रूपं रूपकं तु तत् ॥ પિતાના વિકપિથી બનાવેલ તુલ્ય અવયના ચિન્હવાળા અને કિચિત્ સાદગ્ધ કરીને જે રૂપ તે છે.
યથા,
પદ્માનને નીલોત્પલે, નયન હંસ રવ વેણ
પરસ્પરે વાપીસ્ત્રીયે, કહે સુણે દિનરેન.
આમાં વાપીઓને સ્ત્રીરૂપ કહેલ છે. એ વાપીએ વાસ્તવમાં શ્રીઓ નથી પણ કવિએ પિતાની કલ્પનાથી બનાવી છે. અને વાપીઓ પા, નીલેમ્પલ અને હંસરવ વડે કરીને સ્ત્રીઓનાં મુખ, નેત્ર અને ૨વના સમાન ચિન્હોવાની છે અને વાપીઓ સ્ત્રીઓના સંપૂર્ણ સાદૃશ્યયુક્ત નથી. કિન્તુ કિંચિત્માદશ્યયુક્ત છે. વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લખે છે –
उपमानेन यत्तत्त्वमुपमेयस्य रूप्यते ।
गुणानां समतां द्रष्टा रूपकं नाम तद्विदुः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #504
--------------------------------------------------------------------------
________________
રૂપક.
૫
જે ઉપમાનની સાથે ગુણાની સમતા જોઈને તત્ત્વ અર્થાત્ ઉપમાનના ધમ ઉપમેયમાં નિરૂપણ કરવામાં આવે અને રૂપ અલકાર કહે છે.
વેદવ્યાસ ભગવાન અન્ય લક્ષણ આ રીતે લખે છે:~ उपमैव तिरोभूतभेदा रूपकमेव वा ।
વા અથવા છુપાએલ ભેદવાળી ઉપમાજ રૂપક છે. આહીં વા કારથી આ વિવક્ષા છે કે પ્રથમ કહ્યું એ રૂપકનું લક્ષણ છે અથવા આ રૂપકનું લક્ષણ છે.
કાવ્યપ્રકાશગતકારિકાર આ પ્રમાણે લખે છેઃ— तद्रूपकमभेदो य उपमानोपमेययोः
જે ઉપમાન અને ઉપમેયના અભેદ એ પ રત્નાકરકાર આ પ્રમાણે લખે છેઃ— “ આરોપો વમ્ ” જે આરોપ છે તે રૂપક છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે:—
अभेदप्राधान्य आरोप आरोपविषयानपन्हवे रूपकम् ॥ જે આરાપમાં અભેદ પ્રધાન હોય અને આરોપના વિષયનુ અપુત્ર ન હોય એ પ.
ચક્રવતી આ પ્રમાણે લખે છેઃ—
विषय्याकारमारोप्य विषयस्थगनं यदा ।
रूपकं तु भवेत्तत्र रञ्जनेन समन्वयात् ॥ જ્યારે વિષયીના આકારના આરોપ કરીને વિષયનું સ્થગન અર્થાત્ આચ્છાદન કરવામાં આવે ત્યારે ત્યાં રંજન અર્થાત્ રગવાની સાથે સમન્વયાત્ અર્થાત્ સમાનતાથી રૂપક થશે. આચાર્ય ઈંડી આ પ્રમાણે લખે છેઃ— उपमैव तिरोभूतभेदा रूपकमुच्यते ।
જેમાં ભેદ છુપાએલ છે એવી ઉપમાંજ રૂપક છે. મહારાજા ભાજ આ પ્રમાણે લખે છેઃ—
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #505
--------------------------------------------------------------------------
________________
st
સભ્યશાસ્ત્ર.
यदोपमानशब्दानां गौणदृत्तिव्यपाश्रयात् । उपमेये भवेद्वृत्तिस्तदा तद्रूपकं विदुः ॥ જ્યારે ઉપમાન શબ્દોની ગાણુવૃત્તિઅર્થાત્ ગાણી લક્ષણાવૃત્તિના આશ્રયથી ઉપમેયમાં વતુ હોય ત્યારે એને પદ કહે છે. ધૂર્જટિ આ નૃપ આજ.
થા.
આમાં રાજા ધૂર્જટિ છે, આ ધૂર્જટિ શબ્દની પૂટિ સદૃશ પ્રતિકૃતિમાં લક્ષણા છે.
“ ચન્દ્રાલાકકાર ” આ પ્રમાણે લખે છેઃ— विषय्यभेदताद्रव्यरञ्जनं विषयस्य यत् ।
रूपकम्
જે વિષયીના અભેદથી વિષયનું ર્જન' અથવા વિષયીના તાદ્રષ્યથી વિષયનું ર્જન એ પ
તાદ્રષ્યરૂપકનું ચન્દ્રાલેાકકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે.
યથા.
અપર લક્ષ્મી સાધ્વી સુ આ.
હે.
""
“ જશવ તજશેાભૂષણકાર ” લખે છે:
હેશ શબ્દના અર્થ વિભાગ થાય છે. “ચિન્તામણિ કાષકાર કહે છે:—હેરા અને જનઃ ધાન્યો. માગ અંશે વેરો વિભાગ માટે અંશ શબ્દ પ્રચલિત છે. તૃતીયાંશ, ચતુર્થાંશ, ઇત્યાદિ. આ લેશ અલકારને પ્રાચીનાએ “ જીવ” નામ આપેલ છે. એના અનુસાર આચાર્ય દંડીએ પણ પ્રથમ અલ કારગણનામાં હેરાનું નામ હર કહેલ છે.
ܕ
“હેતુઃ સૂક્ષ્મો સત્તા મેં: ”
લવ શબ્દ પણ ભાગ અમાં પ્રચલિત છે.
“ ભજગોવિન્દાષ્ટક” માં કહ્યું છે—‹Îળામણજીવળિયા પીત્ત ” લવને કણ અર્થાત્ ભાગના ભાગ પરમાણુ એ કાઇ વસ્તુના લેશનું વર્ણન રાચક થાય ત્યાં હ્રા અલકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #506
--------------------------------------------------------------------------
________________
જ0
યથા.
તુજ ગુણગણમાં રઘુપતિ, દૂષણ લેશ ન કોય;
આમાં અા ગઢનાર છે. કાંઈ અલંકારના વિપરીત ભા . વમાં અલંકારાન્તર થાય છે.
યથા. ચંચલ નિર્લજ નિર્દયી, જૂઠ કપટનું ધામ; હેય ભલે પણ છે ચતુર, માનહરણ ઘનશ્યામ આહીં નાયિકાના પ્રતિકૂલ ચંચલતા, નિર્લજજતા, નિર્દયતા, જૂઠ, કપટરૂપ નાયકના દોષસમુદાયમાં માનભેચને પાયમાં ચતુર એ એક ગુણ લેશરૂપ હેવાથી શ યાર છે.
આચાર્યદંડી પરમતથી આ પ્રમાણે લખે છે –
लेशमके विदुनिन्दां स्तुतिं वा लेशतः कृताम् ॥
લેશથી કરેલી નિન્દાને અથવા લેશથી કરેલી સ્તુતિને એ અર્થાત્ કેઈ ન કહે છે.
અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે –
लेशो लेशेन निर्भिन्नवस्तुरूपनिगृहनम् ।। લેશથી અર્થાત્ અલ્પતાથી નિર્ભિન્ન અર્થાત પ્રકટ થએલ વસ્તુના રૂપનું નિગહન અર્થાત્ છુપાવવું એ અલંકાર છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – दोषस्य यो गुणीभावो दोषीभावो गुणस्य यः स लेशः स्यात्ततो नान्या व्याजस्तुतिरपीष्यते ।
જે દોષનું ગુણ થઈ જવું અને જે ગુણને દોષ થઈ જ એ દેશ થશે. વ્યાજસ્તુતિ પણ આથી અન્ય નથી.
ચન્દ્રાલેકાર આ પ્રમાણે લખે છે –
लेशः स्याहोषगुणयोगुणदोषत्वकल्पनम् ।। દેષમાં ગુણતાની કલ્પના અને ગુણમાં દેષતાની કલ્પના એ જ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #507
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
યથા. અન્ય અખિલ આકાશમાં, વિચરે ખગ સ્વચ્છન્દ; મધુર ગિરાફલથી પડ્યો, શુક આ પિંજર બન્ધ.
શુકના મધુર ભાષણગુણમાં પિંજરબંધ હેતુતાથી દેષની કલપના છે,
लोकोक्ति. જશવંતજભૂષણકાર” લખે છે –
લોકકહેવતને લોકોક્તિ કહે છે. જ્યાં કાવ્યમાં લેકની ઉક્તિ હોય એ જોગિકાર છે.
યથા. હય હાથી કોઈ ગ્રામ કાઈ, લે રઘુપતિથી દાન
સરવરથી સહુ જળ ભરે, નિજ નિજ પાત્ર સમાન. પ્રારબ્ધઆધીનમાં લેકે ક્તિ છે કે પિતપતાના વાસણના સમાન પાણી ભરવું છે. આ લેકેક્તિ આહીં કાવ્યને શેભાકર હેવાથી અલંકાર છે.
ચન્દ્રાલેકકાર આ લક્ષણ આપે છે. लोकमवादानुकृतिलोकोक्तिरिति भण्यते ।
પ્રવાદ અર્થાત પ્રસિદ્ધ કથન. લેકપ્રવાદની અનુકૃતિ અર્થાત્ અનુકરણને ટોજોરિ કહે છે.
વરિ. જશવંત ભૂષણકાર” લખે છે –“વ” શબ્દનો અર્થ કુટિલ, વાંકું ઇત્યાદિ થાય છે. વક્રોક્તિ નામની વ્યુત્પત્તિ “વીBતા કવિ ર”િ વાંકી કરેલી ઉક્તિ તે વા . ઉક્તિનું વાંકું કરવું એ તે પરની ઉક્તિનું જ થાય છે. પરેક્તિનું વક્ર કરવું એ છે કે વક્તાના વિવક્ષિત અર્થથી અન્ય અર્થ કર. વકેતિમાં કયાંઈ જૈલેષ હોય છે. પરંતુ એ પૈણ હેય છે અને વક્રેક્તિની પ્રધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #508
--------------------------------------------------------------------------
________________
ક્રોક્તિ.
re
નતા હોય છે. નિરૂક્તિ અલ'કારમાં પણ અન્યા કરવામાં આવે છે. પરન્તુ ત્યાં તે પોતાની ઇચ્છાનુસાર લગાવી લેવાય છે. અને આહીં પુરની ઉક્તિને વક્ર કરવી છે, એથી મહાન વિલક્ષણતા છે.
જ્યાં પરની ઉક્તિને વક્ર કરવામાં આવે એ વજ્રોક્તિ છે.
યથા.
કાણુ ખચ્યા વિપત્તિથકી, કરી રામથી દ્રા; કાણુ ખા સપત્તિથકી, કરી રામથી મેાહુ.
આમાં શ્રીરામના દ્રાહીની આ ઉક્તિ છે કે રામથી દ્નાહ કરીને કેાઇ વિપત્તિથી મચી ગએલ છે ? આ ઉક્તિને શ્રાતા સ્વર ફેર કરીને આ રીતે વક્ર કરી ઢીએ છે કે રામથી દ્રોહ કરીને કાઇ વિપત્તિથી નથી ખચ્ચેા અને માઢુ કરીને કાઈ પણ સંપત્તિથી નથી બચ્ચા ઇત્યાદિ.
r
"" કાવ્યપ્રકાશકાર લખે છેઃ
-
यदुक्तमन्यथा वाक्यमन्यथान्येन योज्यते ।
श्लेषेण काका वा ज्ञेया, सा वक्रोक्तिस्तथा द्विधा ॥ જે અન્યથા કહેલ વાય અન્યથી કરીને અન્યથા લગાવવામાં આવે એ વસ્તિ છે. તેના શ્લેષથી અને કાકુથી એ ભેદ છે. કાકુથી વક્રોક્તિનું ઉદાહરણ પ્રથમ આપેલ છે. શ્ર્લેષના બે પ્રકાર છે. ૧ अभंग श्लेष २ सभंग श्लेष.
યથા.
ઉઘાડા કમાડ નામ આપવુ કહેાને શું છે ? નામ હિર મારૂ વસે કાનન પહાડમાં; હું છું પ્યારી માધવ તા કેાકિલાને આપે સુખ, માહન છુ પ્યારી પડા મંત્ર અભિચારમાં. ચક્રી છું ચતુરાં ત પધારા જઇ કુંભારપાસ, ભાગી છુ છખીલી વસેા પ્રેમથી પાતાળમાં, નાયક છું... નાગરી હેંકારા જઈ તાંડા તુ, હું છું ઘનશ્યામ કરો વૃષ્ટિ જઇ ક્ષારમાં. આમાં અલગ શ્લેષથી વજ્રોત્તિ છે.
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૫૦
કાવ્યશાસ્ત્ર,
યથા. નારીને અનુકૂળ તમે, આચરતા દિન રાત; કેણ અરિથી હિત કરે છે વસુધા વિખ્યાત.
આહીં પૂર્વાર્ધમાં વક્તાનો સ્ત્રી આધીન પુરૂષને ઉપાલંભ છે, કે તમે નારી અર્થાત્ સ્ત્રીને આધીન છે. એ શ્રોતાએ “નારી” શબ્દને “ન અરિ” આવું પદ ભંગ કરીને અન્ય રીતે અર્થ કરી દીધું છે.
રત્નાકરકાર વૃત્તિમાં આ પ્રમાણે લખે છે –“ ITI ધર્મશાન ઘા” લેષથી, કાકની અથવા ધર્મસમાનતાથી થાય છે.
લેષથી અને કાકુથી વત્રોનાં ઉદાહરણે અપાઈ ગયાં છે; અને ધર્મસમાનતાથી વક્રોક્તિનું ઉદાહરણ આ પ્રમાણે છે.
યથા. ગયે કહે ભિક્ષુક કયાં ગિરિજે ! બલિને દ્વાર ગયે નહિ બીજે; થાશે તાંડવ કયાં કલ્યાણું? યમુનાતટઉપર લે જાણી. કયાં મૃગશિશુ? વરાહ નહિ જાણું જરઠ વૃષપતિ ગેપ પ્રમાણું સાગર શૈલસુતા ઉચરે છે, આપસમાં પરિહાસ કરે છે.
આહીં વક્તા લક્ષ્મીજીની ઉકિત સીધી નથી. “શિવ” ઈત્યાદિ સીધાં નામ કહેતાં નથી. પરિહાસને માટે “નૃત્યકારી” ઈત્યાદિ નામ અન્ય રીતે કહે છે. શ્રેતા પાર્વતીને કરીને વક્તાની શિવપરાચણ ઉક્તિ સમાન વિશેષણથી વિષ્ણુપરાયણ કરવામાં આવી છે; એથી વોરિ અલંકાર છે.
વિવા, “જશવંત જશભૂષણકાર” લખે છે –
” ઉપસર્ગને અર્થ “નાના” થાય છે અને ૫ - બ્દને અર્થ “વિધિ” થાય છે.
ચિન્તામણિ કેષકાર કહે છે કે “વિ નાના ૫ વિઘો” વિકલ્ય” આ શબ્દસમુદાયને અર્થ નાનાવિધિ એ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #510
--------------------------------------------------------------------------
________________
વિકલ્પ.
૪૫૧
“ વિધિ ” એટલે “ વિધાન ” એક પક્ષના અવલંબન તાત્પર્ય થી નાના વિધાનમાં વિકલ્પ શબ્દની રૂઢિ સમસ્ત શાસ્ત્રમાં છે. જેમ વેદમાં યજ્ઞ માટે વિકલ્પ છે “ શ્રીમ્નેત થયેલો ચનેત ” શાળથી યજ્ઞ કરે અથવા યવાથી યજ્ઞ કરે, આહીં નાના વિધાનના એક પક્ષના અવલંબનમાં નિમિત્ત યથારૂચિ અથવા યથાલાલ છે. તે એવા વિકલ્પ તા રમ્ય ન હેાવાથી અલકાર નથી. નાના વિધાનમાં વિરોધ હાવાથી એક પક્ષનુ અવલખન ચમત્કારી થાય ત્યારે અલકાર થાય છે. એથી અનેક વિધાનમાં વિરોધ હોવાથી એક પક્ષનું ગ્રહણ ક રવામાં આવે ત્યાં વિપ અલંાર છે.
યથા.
નમાવ શિર અથવા ધનુષ, આવ્યું પ્રભુદલ આજ; આજ્ઞાથી વા ધનુરવે, ભર શ્રુતિ દાનવરાજ.
શત્રુપ્રતિ સધિ કરવી, વિગ્રહ કરવા, એમ નીતિશાસ્ત્રમાં નાના વિધાન છે. પરન્તુ સંધિ અને વિગ્રહને પરસ્પર વિશેષ છે, જ્યાં સન્ધિ થશે, ત્યાં વિગ્રહ નહી થાય અને જ્યાં વિગ્રહ થશે ત્યાં સન્ધિ નહી થાય એથી આહીં એક પક્ષનુ અવલંબન કરવામાં આવે છે. “ સર્વસ્વકાર ” આ લક્ષણ આપે છે:— तुल्यबलविरोधिविकल्पे विकल्पः
તુલ્ય ખલવાળા વિરોધીઓના વિકલ્પમાં વિરલ ગહંજાર છે.
યથા.
નાચે મત્ત મયૂર ખનૌ, અવિરલ ઘન વરસત; કરશે કાંત કૃત્તાંત,વા, આજ દુ:ખાના અંત.
વિયોગ દુ:ખ મટાડવામાં કાન્ત કૃત્તાન્ત એ નાના (વિવિધ ) કારણ છે, તેથી ધ્રુવ નિમિત્તથી અહીં એક પક્ષનુ અવલંબન છે. પરન્તુ અહીં એક પક્ષના અવલંબનમાં કાન્ત કૃત્તાન્તના વિરોધ પ્રબલ નિમિત્ત છે એથી વિરુપ અલંજાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #511
--------------------------------------------------------------------------
________________
પર
વ્યાજ
विकास, “જશવંતજશેભૂષણકાર” લખે છે – વિજાણ શબ્દનો અર્થ પ્રસરવું થાય છે. “ચિન્તામણિકેષકાર” કહે છે ––વિજ્ઞાન વિવારે વિવાદ બહારિબ”
જ્યાં વિકાસનું વર્ણન કરવામાં આવે એ વિશ્વાસ મટ્ટાર છે.
યથા.
સર સરિતા ગિરિસિધુથી, અટકે નહીં જરાય; યશ શ્રી અવધ નરેશને, જગે પ્રસરતે જાય.
વિચિત્ર. “જશવંતજશાભૂષણકાર” લખે છે –
“ચિત્ર” શબ્દનો અર્થ “અદભુતયુક્ત” છે, ચિન્તામણિ કેષકાર કહે છે-“વિત્ર પ્રભુતયુ.
અદભુતયુક્તમાં ચિત્ર શબ્દને પ્રવેગ થાય છે. અદભૂત એટલે આશ્ચય. અમરકેષમાં લખ્યું છે કે -
વિયાડમૂતમા આહીં ચિત્ર શબ્દનો અર્થ છે તેજ “જિ” ઉપસર્ગને અર્થ છે. જ્યાં વિચિત્ર વર્ણન કરવામાં આવે એ વિચિત્ર ઈશાર છે.
યથા. ઉત્તમ નૃપ અવરેખતાં, ભલે વધારી ભાવ; નિત્ય ચઢવા હય હાથીથી, ઉતરે છે ઉમરાવ.
લેકેમાં રીતિ છે કે પિતાના રાજાની દ્રષ્ટિ પડતાં ઉમરાવે આદિ પ્રણામ કરવા માટે વાહનથી ઉતરી જાય છે. એ સર્વદા ચડવા માટે ઉતરે છે, કેમકે જે રાજાથી અવિનય કરે તે તેઓના વૈભવ છીનવી લેવામાં આવે છે. તેથી ચડવાની ચાહનાવાળા તો ઉતરે નહીં. ચડવા માટે ઉતરવું એ અદ્દભુતયુક્ત હેવાથી પિત્ર સરંજાર છે.
स्वविपरीतफलनिष्पत्तये प्रयत्नो विचित्रं ॥ પિતાના વિપરીત ફલની સિદ્ધિને માટે જે પ્રયત્ન તે વિરત્ર થઈવર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૫
વિચિત્ર. ચન્દ્રાલોકકાર” આ પ્રમાણે લખે છે – विचित्र तत्पयत्नश्चेदविपरीतफलेच्छया । વિપરીત ફલની ઈચ્છાથી જે પ્રયત્ન તે વિચિત્ર
રસગંગાધરકાર” આ પ્રમાણે લખે છે – इष्टसिद्ध्यर्थमिष्टैषिणा क्रियमाणमिष्टविपरीताचरणं ।
વિવિગં. ઈષ્ટને ચાહવાવાળાથી ઇષ્ટસિદ્ધિને માટે કરેલ ઈષ્ટપ્રતિકુલ આચરણ એ વિાવિત્ર
“રત્નાકરકાર” આ પ્રમાણે લખે છે –
कायिकस्य वाचिकस्य मानसस्य प्रवृत्तिरूपस्य निवृत्तिरूपस्य वा प्रयत्नस्य विफलत्वं विचित्रम् .
કાયિક, વાચિક અને માનસપ્રવૃત્તિરૂપ અથવા નિવૃત્તિરૂપ પ્રયનની વિફલતા એ વિવિત્ર ગણુંજર છે. વિફલતાના ત્રણ પ્રકાર છે. ૧ પ્રયત્નનું જે પ્રસિદ્ધ કાર્ય એથી વિરૂદ્ધ કાર્ય, ૨ પ્રયત્નની મહત્તામાં ફલની તુચ્છતા અથવા પ્રયત્નની તુચ્છતામાં ફલની મહત્તા, ૩ અસાધ્યતાથી, અસંભવતાથી અથવા અનુપગિતાથી કલને અભાવ.
યથા. “પ્રિયદર્શનકારણ દ્રગ વીંચ્યા વિગ દશામાં ધ્યાનથી પ્રિયદર્શનને માટે નયનનું મીંચવું છે. અહીં દર્શનને માટે નેત્ર મીંચવું એ વિચિત્ર છે. આ કાયિક પ્રયત્નનું ઉદાહરણ છે.
યથા. • વાત કહેવા નાથને, બની બેઠી ચુપચાપ;
આ પણ એવું જ વિયેાગદશાનું વર્ણન છે. વાર્તાલાપને માટે ચુપચાપ બેસવું એ પણ વિચિત્ર છે. આ વાચિક પ્રયત્નનું ઉદાહરણ છે.
કણે દેવા કર ચહે, સુણવાને પતિ વાત,
યથા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૫૪
અવ્યશાસ્ત્ર
આ માનસનું ઉદાહરણ છે. સાંભળવાને માટે હાથથી કાન અધ કરવા એ પણ વિચિત્ર છે, પ્રથમના એ ઉદાહરણ નેત્ર નિમીલનથી જોવાની નિવૃત્તિ અને સૈાન રાખવાથી ખેલવાની નિવૃત્તિરૂપ છે.
તૃતીય ઉદાહરણ શ્રવણુ (કાન) મંધ કરવાને પ્રવૃત્ત થઈ છે. એથી પ્રવૃત્તિરૂપ છે. આહીં નિમીલન આદિનું ફૂલ અદર્શન આદિ છે. એથી વિરૂદ્ધ કાન્તદન આદિને માટે પ્રયત્ન છે.
વિધિ.
“ જશવંતજશાભૂષણકાર ” લખે છેઃ—
નહી જાણેલને બતાવવાને વિધિ કહે છે. ચિન્તામણિકાષકાર કહે છેઃ—
अज्ञानज्ञापको वेदभागो विधिरिति मीमांसकाः ॥
અજ્ઞાતને જ્ઞાપન કરવાવાળા વેદના ભાગને મીમાંસક લાક વિધિ કહે છે. ધારીએ મીમાંસા શાસ્ત્રની છાયાથી વિધિ અલંકાર માન્યા છે.
જ્યાં અજ્ઞાતને જ્ઞાપન કરવામાં આવે એ વિધિ અહંòાર,
યથા.
મની અચલ ધરણી ધારજે, રહી સાવધાન કૃષ્ણીશ; એ ઉભયને ચિત્ત ચેતો તુ, શિર રાખ ક્રૂરમ ઈશ. દિગ્બરદ તō મઢ વિલસતા, ગ્રહી રહેા ધર બની ધીર; શ્રીરામ સેના આજ કરતી, પ્રયાણુ લઈ બહુ વીર.
આમાં શ્રીરામની અપાર સેનાનું એક તરફ પ્રયાણુ હાવાથી શેષના શીર ઉપર સ્થિત થએલ પૃથ્વીનું એક તરફ્ નમી જવું, પૃથ્વી આદિને અજ્ઞાત છે. તેને જાહિર કરવું છે.
विनोक्ति.
“ જશવંતજશાભૂષણકાર ” કહે છેઃ—
જ્યાં કાઇના વિના કાઇને કહેવુ એ વિનોદ્ધિ અહંન્નાર છે. ના અલકાર સહાયિત અલંકારના પ્રતિભટભૂત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #514
--------------------------------------------------------------------------
________________
વિરોધ
૪૫૫
યથા.
વિશ્વ વખાણે છે સહુ, ગર્વ વિના ગુણવાન, આમાં ગુણવાનને ગર્વ વિનાને કહ્યું એ રૂચિકર હેવાથી અલંકાર છે.
“કાવ્યપ્રકાશકાર” આ પ્રમાણે લખે છે –
विनोक्तिः सा विनाऽन्येन यत्रान्यः सन नेतरः॥ વિક્તિ અલંકાર એ છે કે જ્યાં અન્યના વિના અન્ય સન નહી અર્થાત્ ભારૂપનહિં, શેભાથી ઈતર અર્થાત્ અશોભનરૂપનહી.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે – विना किंचिदन्यस्य सदसत्वाभावो विनोक्तिः ।
કોઈના વિના અન્યની સત્ અથત શોભનતા અથવા અશભનતાના અભાવમાં વિનો િચાર,
યથા. ઇભ વિણ દાન જ્ઞાન વિષ્ણુ યતિ સહી,
વિણ અભિનાન નૃપતિ શેભે નહીં. આમાં દાન ઈત્યાદિ વિના ઇભ ઇત્યાદિની અશોભનતા છે. અલંકારભાષ્યકારનું આ લક્ષણ છે – नित्यसबन्धानामसबन्धवचनं विनोक्तिः ॥ નિત્ય સબંધવાળાનું અસબંધ વચન એ વિનોરિ
યથા. શશિ મૃણાલ સૈવાલ જલ, રહીં ઘનસારની રીત; વિરહ વ્યથિતને થાય છે, એ વિણ શીત પ્રતીત.
આહીં શીતલતાની સાથે નિત્ય સબંધવાળાને અસબંધ કહ્યો છે.
વિરોષ. જશવંતજશેભૂષણકાર” લખે છે – વૈરનું નામ વિરોધ છે. “ચિન્તામણિકષકાર” કહે છે, “વૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૫૬
કાવ્યશાસ્ત્ર.
વિધ વિષ” આહીં પદાર્થના સાંસર્ગિક વિરોધમાં વિરોધ શબ્દની રૂઢિ છે. જ્યાં સંસર્ગમાં વિરોધ હોય એ વિરોધ ચઢાર છે.
યથા. સિંહ બળદ મૂષક અહિ, શિવપુરમાં જે રીત. રામરાજમાં આજ ત્યમ, કરે પરસ્પર પ્રીત.
विरुद्धानां पदार्थानां यत्र संसर्गदर्शनम् । विशेषदर्शनायैव स विरोधः स्मृतो यथा ॥
જ્યાં વિરોધી પદાર્થોને સંસર્ગ અર્થાત્ મિલાપ જોવામાં આવે એ વિધવાર
આવું વર્ણન વર્ણનીયની વિશેષતા અર્થાત્ ઉત્કર્ષ દેખાડવાને માટેજ છે.
યથા. રાજહંસરવ શરદ વધારે. મેરશોરને સાવ ઘટાડે; વેત કરે દશ દિશા ગગનને, રક્ત કરે નારી નર મનને.
જે વૃદ્ધિ કરે છે એ ક્ષય નથી કરતા, જે ક્ષય કરે છે એ વૃદ્ધિ કરતે નથી; જે વેત કરે છે એ રક્ત નથી કરતે જે રક્ત કરે છે એવેત નથી કરતે. લેકમાં બહુધા એ વ્યવહાર છે, તેથી સાક્ષાત્ વૈરભાવ તે ચેતન વસ્તુઓમાં થાય છે, અચેતન વસ્તુઓમાં ઉક્ત રીતિથી વૈરને વ્યવહાર છે, એનું એકત્ર રહેવું એ અલંકાર છે. આવું વર્ણન,વર્ણનીય શરદઋતુના અલૈકિક સામર્થ્યરૂપ ઉત્કર્ષને માટે છે. * અલંકારતિલક આ લક્ષણ આપે છે –
विरुद्धानामेकत्र संसर्गो विरोधः ॥ વિરૂદ્ધ પદાર્થોને એક સ્થલમાં સબંધ એ વિરોધ છે. વેદવ્યાસભગવાન” આ પ્રમાણે લખે છે – संगतीकरणं युक्त्या यदसंगच्छमानयोः।
विरोधपूर्वकत्वेन तद्विरोध इतिस्मृतम् ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રીતિથી
તન વસ્તુઓમાં થાય એ વ્યવહાર છે, તેથી
www.umaragyanbhandar.com
Page #516
--------------------------------------------------------------------------
________________
વિધ.
૪૫૭ સાસંદામાન અર્થાત સાથે નહી મળનારની જે યુકિતથી સંગતિ કરવામાં આવે એ વિષ “કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે -
विरोधः सोऽविरोधेऽपि विरुद्धत्वेन यद्वचः
અવિરોધમાં પણ વિરૂદ્ધતાથી કરીને જે વચન તે વિરોધ ગર, પ્રકાશકારે વૃત્તિમાં લખ્યું છે કે વાસ્તવમાં વિરેાધ ન રહેતાં પણ વિરૂદ્ધના જેવું કહેવું.
નવિન નલિનીના કિસલયે, વલય મૃણાલ મુદામ;
તુજ વિરહે દેવદહન છે, જીવે કેમ કરી વામ. આમાં વિયોગદશામાં કમલિની કિસલય અને મૃણાલ તાપકારી થાય છે. એથી વિયેગ દશામાં કમલિની કિસલય અને મૃણાલના તાપની સાથે વિરેાધ નથી. આવા તાપ કરવાવાળાને અગ્નિમાં રૂઢિ છે જેની એવું દવદહનરૂપ વિરૂદ્ધ વચનથી કહ્યું છે, એથી વિરોધ ભાસે છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે – હિતામાā વિરોધઃ વિરૂદ્ધની આભાસતામાં વિરોધ
રૂટ આ પ્રમાણે લખે છે –
यस्मिन्द्रव्यादीनां परस्परं सर्वदा विरुद्धानाम् । एकत्रावस्थानं समकालं भवति स विरोधः ॥
જ્યાં પરસ્પર સર્વદા વિરોધવાળા વ્યાત્રિકોની સમકાલમાં એકત્ર સ્થિતિ હોય એ વિરોધ ચાર, સમકાલનું ઉદાહરણ આ પ્રમાણે છે:–
યથા. નૃસિંહત્વ ધરતા નિજ તનમાં, એ હરિ વસે અમારા મનમાં.
રૂટ અન્ય ઉદાહરણ માનીને અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે – ૫૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #517
--------------------------------------------------------------------------
________________
૮
કાવ્યાસ્ત્ર,
यत्रावश्यं भावी ययोः सजातीययोर्थवेदेकः । एकत्र विरोधवतोस्तयोरभावोयमन्यस्तु ।
જે સ્થલમાં સજાતીય અને વિરૂદ્ધ એ બન્નેમાંથી એક અવશ્ય હોય ત્યાં એ બનેના અભાવની એકત્ર સ્થિતિ એ દ્વિતીય રિપોર,
યથા. છે નલિની ચિરપરિચયવાળી, ને નિજાગે બચે રસાળી, નહિ આવે નહિ જાય મરાલે, ગગન નિહાળી સઘન ઘન માલે.
આહીં નહિ આવવું અને નહિ જવું. બન્ને ક્રિયા હેવાથી સાતીય છે, અને એ બને ક્રિયા આપસમાં વિરૂદ્ધ છે. અને એ બન્નેમાંની એક અવશ્ય હોય છે. તેથી આહીં એ બન્નેના અભાવેનો એકત્ર સંસર્ગ હોવાથી વિશેષ છે.
મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે – विरोधस्तु पदार्थानां परस्परमसंगतिः।
असंगतिः प्रत्यनीकमधिकं विषमं च सः॥
વિરેાધ તે પદાર્થોની અસંગતિ છે, એથી અસંગતિ, પ્રત્યનીક, અધિક અને વિષમ પણ વિશેષ અલંકારજ છે.
યથા. દિ અંબર તે ધનુ શીદ ધરે? ધનુ તે શદ અંગ વિભૂતિ સદા છે? વિભૂતિ તન તે પછી કાં તરૂણું? તરૂણું તવ કાં સમરથી અરિતા છે? નિજ નાથ મહેશ્વરનું જગમાં, સુવિચત્ર પ્રકાર ચરિત્ર મહા છે. કરી એમ વિચાર અનંત વિધિ,
શિવના ગણને તન અસ્થિ રહ્યાં છે. શાહ દિગંબરતાદિના ઉત્તરોત્તર ગ્રથનમાં એની પરસ્પર અસંગતતાથી આ કથિતનામ વિવાદનો ભેદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #518
--------------------------------------------------------------------------
________________
વિશક્તિ.
विशेषोक्ति. જશવંતજશોભષણકાર” લખે છે –
આહીં “જિ” ઉપસર્ગ “ગ” અર્થમાં છે. ચિન્તામણિકાષકાર કહે છે, “વિ તિ” શેષ રાબ્દનો અર્થ અવશિષ્ટ (બાકી) છે. “ વિપત્તિ આ શબ્દ સમુદાયનો અર્થ “વિ તે ન જત્તિ આ વ્યુત્પત્તિથી ગત અર્થાત જે વસ્તુ નથી તેથી કરીને શેષ અર્થાત શેનું કહેવું. જ્યાં જે નથી ત્યાં તેના કથનથી શેષનો બંધ કરાવવું એ विशेषोक्ति अलंकार छ.
યથા. પંડિત કહે પુકારીને, ખક જાણતી ખાસ;
નથી ભણેલ નકારને, દાની નૃ૫ ગુરૂ પાસ. આમાં દાની નૃપને ન” કાર ન ભણેલા કહેવાથી શેષ સર્વનું ભણવું કહેવામાં આવ્યું છે. કથનીય સમતને વચનથી કહેવાની અપેક્ષાએ જે કઈ એક વસ્તુ નથી એના નિષેધ માત્રથી એ સર્વનું કહેવું લાઘવતાથી રમ્ય હોઈ અલંકાર છે.
સૂત્રકાર વામન ” આ પ્રમાણે લખે છે – एकगुणहानौ गुणसाम्यदाढय विशेषोक्तिः ॥
એક ગુણની હાનિમાં અન્ય ગુણ સામ્યની દ્રઢતામાં વિશે. અલંકાર થાય છે.
યથા,
છે હર ત્રીજા નયન વિણ, છે વિધિ વિણ મુખ ચાર; ચાર ભુજા વિણ વિપશુ છે, સત્યવાદી સરદાર.
ઘણા પ્રાચીનેએ દ્રઢાપરૂપકનું આ ઉદાહરણ માનેલ છે. પણ આમાં પ્રધાન ચમત્કાર તે વિશેષક્તિને હેઈ અમે આ ઉદાહરણ આહીં આપેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકારે તે પરિપૂર્ણ કારણ રહેતાં છતાં કાર્યના ન થવામાં વિશેષત્તિ અલંકાર માનેલ છે. એ વિષયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૬૦
વિષમ.
વિશેષેાક્તિ શબ્દના અર્થ ઉક્ત વિશેષાક્તિથી અન્ય છે. એ અમે અન્તર્ભાવાલ’કારમાં સ્પષ્ટ કરીથુ.
વિષમ,
“ જશવંતજશાભૂષણકાર ” લખે છેઃ—
“તમે” સજ્જના અર્થ “સમાન.” ચિન્તામણિકાષકાર કહે છે:“સમઃ સમાને તુરાયે” “વિ” ઉપસર્ગના આહીં “ગત” અ છે. “વિષમ” અહીં ઈત્ય. સ કારના વ્યાકરણ રીતિથી મૂન્ય 7 કાર થયા છે. વિષમ આ શબ્દ સમુદાયના અર્થ સમ નહી અર્થાત્ યથાયાગ્યના અભાવ. વક્ષ્યમાણુ સમ અલંકારના વિપરીતભાવ એ વિષમ છે. જ્યાં યથાયેાગ્યના અભાવ થન કરવામાં આવે એ
વિષમ અહંન્નાર છે.
અમારા મતથી અયથાયેાગ્યના ચારૂ યથાયાગ્યના અસબંધમાં છે. જગામાં છે.
સબંધમાં ચારૂતા છે, તેવીજ યથાયેાગ્યના અભાવ અને
યથા.
કયાં આ દારૂણ્યુ દુઃસહ દુઃખ, કયાં આ રૂપ અપાર; નૃપ! ધન ચિન્તવતા પથિક, નીરખી તુજ રિપુનાર. આહીં ઉક્ત દુ:ખને અને રૂપના સબંધ અયેાગ્ય છે. આમાં નાયકા ધીમાં એ ધર્મના અચેાગ્ય સબધ છે.
“ કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છે:~ कचिद्यदतिवैधम्यान श्लेषोघटनामियात् । कर्तुः क्रियाफलावाप्तिर्नैवानर्थश्च यद्भवेत् ॥ गुणक्रियाभ्यां कार्यस्य कारणस्य गुणक्रिये । क्रमेण च विरुद्धे यत् स एष विषमो मतः ॥ ૧ કાંઇ અતિ વૈધ થી શ્લેષ અર્થાત્ સબંધની ઘટના ન
હાય એ પ્રથમ વિષમ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૧
વિષમ ૨ કર્તાને ક્રિયાના ફલની અપ્રાપ્તિજ નથી. પરંતુ અનર્થ અર્થાત્ અનિષ્ટની પણ પ્રાપ્તિ થાય એ દ્વિતીય વિષ કહેવાય છે.
૩ કાર્યની ગુણક્રિયાઓ સાથે કારણની ગુણક્રિયાઓને વિરોધ मे तृतिय विषम.
પ્રથમ લક્ષણુનુસાર પૂર્વોક્ત ઉદાહરણ છે. દ્વિતીય લક્ષણનું સાર આ ઉદાહરણ છે –
- યથા ડરી સિંહણસુતથી ગયું, શશક શશિની પાસ;
અન્ય સિંહસુત કરી ગયે, ગ્રહીં આશ્રયસહ ગ્રાસ.
આહીં સિંહણસુતથી ડરતું શશક શશિને શરણુ ગયું, તેથી શશકને શરણ મળવાની અપ્રાપ્તિ માત્રજ નથી થઈ, કિન્તુ એમાં સિં. હસુતથી અર્થાત્ રાહુથી ગળાયે. આ અનર્થની પણ પ્રાપ્તિ થઈ.
રત્નાકરકાર આના બે પ્રકાર માનીને આ લક્ષણ આપે છે –
अर्थानर्थपदे तदन्यस्योत्पत्तिविषमम् । અર્થ અને અનર્થના સ્થાનમાં એથી અન્યની ઉત્પત્તિ અર્થાત અર્થથી અનર્થ અને અનર્થથી અર્થની ઉત્પત્તિ એ વિષમ અર્જા.
યથા. કાપે કરંડ મેષકે, ઉરમાં ધરીને ભક્ષત આશ; અંદર રહેલ અહિએ, ગ્રહી તેહને તુર્ત કર્યો ગ્રાસ. આહીં મૂષકના અર્થના યત્નમાં અનર્થની ઉત્પત્તિ થઈ છે.
યથા મટયું રાહુશિર છેદતાં, ઉદરભરણદુઃખ સર્વ; • આહીં રાહુના શિરછેદનરૂપ અનર્થમાં પ્રવૃત્ત વિષણુના ચક્રથી રાહના ઉદરભરણ દુઃખનિવૃત્તિરૂપ અર્થની ઉત્પત્તિ થઈ છે. તૃતીય લક્ષણનું. આ ઉદાહરણ છે –
- યથા, ખ શ્યામ શ્રી રામનું પ્રકટ કરે યશ વેત;
આહીં કારણ અને કાર્યના ગુણેને વિરોધ છે, કેમકે અસિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થા
www.umaragyanbhandar.com
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૬૨
કાવ્યશાસ્ત્ર, ખ કારનું કાર્ય યશ છે, તેથી યશ પણ અસિત હોવો જોઈએ પણ એ વેત છે.
વિષા. જશવંતજશોભૂષણકાર” લખે છે –
આહીં “વિ” ઉપસર્ગ વિશેષ અર્થમાં છે. વિશેષ શબ્દનો અર્થ આહીં “અતિશય” છે. “ચિન્તામણિકષકાર” કહે છે – વિ વિરારે, ગતિશ. વર્લ્સ ધાતુથી “સદ્ધિ” શબ્દ બનેલ છે. “ઘરું વિરાળગત્યવસાપુ એ વસ્ત્ર ધાતુ વિખેરવું, ગતિ અને અવસાદના અર્થમાં છે. “અવસાદન” શબ્દનો અર્થ વિષય છે. “ ચિન્તામણિકોષકાર ” કહે છે –“ગવતિ વિષ” વિષાદ નામ દુ:ખનું પ્રસિદ્ધ છે. આહીં “સંત” શબ્દનો અર્થ દુઃખ છે. વ્યાકરણ રીતિથી સાદ શબ્દના દંત્ય સકારને મૂદ્ધન્ય. ષકાર બનેલ છે.'
પ્રહણ અલંકારમાં લોકોત્તરતાને માટે હર્ષ શબ્દની સાથે “ક”ઉપસર્ગ જોડવામાં આવેલ છે, અને પ્રહર્ષણના પ્રતિદ્વી ભાવમાં આ વિષય અલંકાર છે. એમજ કેત્તરતાને માટે આહીં સાદ” શબ્દની સાથે “જિ” ઉપસર્ગ જોડવામાં આવ્યું છે.
ધેરીએ કેવળ હર્ષને અલંકાર નથી કર્યો, પણ પ્રહર્ષણને કહેલ છે, એથી આ અવયવાર્થ ઘેરીને વિવક્ષિત હોય એમ સિદ્ધ થાય છે.
આહીં વિષાદ આ શબ્દસમુદાયને અર્થ દુઃખ માને તે અસમંજસ થશે, કેમકે સાધારણ હર્ષ અલંકાર થતું નથી. પ્રકૃષ્ટ હર્ષ અલંકાર થાય છે, આવું માનવામાં આવ્યું ત્યાં એના પ્રતિદ્વી ભાવમાં દુ:ખ માત્રને અલંકારતા કેવી રીતે થશે ?
વાંછિતથી અધિકતાર્થની સિદ્ધિ ઈત્યાદિમાં પ્રહર્ષણ અલંકાર થાય છે. એમજ વાંછિતથી વિરૂદ્ધાર્થની પ્રાપ્તિ ઈત્યાદિમાં વિષાદ અલંકાર થાય છે. એમ નહી કહેશે કે દુ:ખ શોભાકર બનીને અલ. કાર કેમ થાય? કેમકે જેને વિષાદ થાય છે, એને તે એ ભાજપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #522
--------------------------------------------------------------------------
________________
વિષાદ.
૪
આનંદદાયક નથી, પણ એનુ વર્ણન કાવ્યૂને ચાભાકર બનીને શ્વેતાઆને આનંદદાયક થાય છે. જેમકે બિભત્સાદિ રસસ્થળમાં જુગુપ્સાદિનું વર્ણન શ્રેતાઓને આનંદદાયક થાય છે.
જ્યાં વાંચ્છિતથી વિરૂદ્ધાર્થની પ્રાપ્તિનું પણું ન કરવામાં આવે એ વિષાત્ અરુજારી છે.
યથા.
એક કંઠે કર એક પ્રસારી, મદ્યપાત્ર પીવરાવે પ્યારી; વલયાવલના રવ રસદાતા, શ્રુતિને સંગગૃતતુલ્ય સુહાતા; ઇચ્છા કેલિકલાપની કરતા, ત્યાં પહોંચ્યા અરિ અસિ કર ધરતા; પકડી બૈરીએ થયા વિદાયે, જેમ પકડી યમતા જાયે, “ ચન્દ્રાલાકકાર ” આ પ્રમાણે લખે છેઃ— इष्यमाणविरुद्धार्थ संप्राप्तिस्तु विषादनम् || ઇચ્છેલથી વિરૂદ્ધ અની પ્રાપ્તિ એ વિષાદ અલકાર છે. “ રસગગાધરકાર આ પ્રમાણે લખે છે:4 અમદાથેવિદ્ધામો વિષાનમ્ ” વાંચ્છિતા થી વિરૂદ્ધના લાભ એ વિષાદ અલ કાર છે.
""
યથા.
આવી ઋતુ પાવસ આકાશ આઠે દિશામાંહિ, શાલે છે. સ્વરૂપ જળ ધરણીની ભીડતું; શીળેા ધીરા તેમજ કખાની સુવાસયુક્ત, સરસ વધારે રસ સ્પર્શવું. સમીરનું ગેહથી નિકળી વૃષભાણતનુજાએ જોયુ, એ સમે સહેટનું નિકુજ પડયુ તીરનુ; નાગરીનાં નયનેામાં નીરના પ્રવાહ વધ્યા, નીરખી વધેલું જોર જમુનાના નીરનુ
આ સમય રાધિકાને સ કેત સંબંધી કોઇ વાંચ્છના ન હતી. વર્ષાઋતુ વિલેાકવાને માટે ભવનથી નિકળી છે. અકસ્માત્ સંકેતના નિકુંજને પડતા જોવાથી વિષાદની ઉત્પત્તિ છે. વાંચ્છિતથી વિરૂદ્ધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૬૪
કાવ્યશાસ્ત્ર.
લાભમાં દુઃખને અતિશય હેય એજ અકસ્માત્ આવવામાં દુઃખને અતિશય અનુભવસિદ્ધ છે.
व्यतिरेक. જશવંતભૂષણકાર લખે છે કે –
આહીં “જિ” ઉપસર્ગને અર્થ વિશેષ છે, અને “વિશેષ ” શબ્દનો અર્થ ઈતરથી ટળાવવાવાળે અસાધારણ ધર્મ છે. “ચિન્તામણિકષકાર” કહે છે: વિ વિષે વિરોષ ફતર થાવર્તિ ગણાધારાધ.” અતિરેક શબ્દનો અર્થ પૃથક્ ભાવ છે. ચિન્તાણિકષકાર કહે છે.” “મતિના પૂથમા તિરે શબ્દ સમુદાયનો અર્થ ઈતરથી ટળાવવાવાળા અસાધારણ ધર્મથી કરીને પૃથભાવઆ કથનના સ્વારસ્યથી એ અર્થસિદ્ધ થાય છે કે સમાન વસ્તુઓને કઈ વિશેષથી પૃથકભાવ.
જ્યાં કોઈ વિશેષથી અતિરેક કથન કરવામાં આવે એ તિરેશ ચઢાર છે.
વ્યતિરેકના ચાર ભેદ થાય છે. ઉપમેયની અધિકતાને ઉપમેયર કહે છે. ઉપમાનની ન્યૂનતાને ૩પમાન શૂનત્ય કહે છે. ઉપમેયની અધિકતા અને ઉપમાનની ન્યૂનતા બને હોય તેને સમયોરિ કહે છે. તેમજ એ બંને વિનાના વ્યતિરેકને અનુમયોજિ કહે છે.
યથા. સુખવિલસન ભાસદન, પ્રભુતા વિભવ વિશાલ; સમ સુરપતિ શ્રી રામ છે, આ દાની સહુ કાલ.
આહીં કેવલ ઉપમેય શ્રી રામની અધિક્તા કહી છે. એથી उपमेयाधिक्य व्यतिरेक.
યથા. છે શશિવદન સમાન સખી, પણ શશિ ધરે કલંક; આંહી કેવલ શશિ કપમાનની ન્યૂનતા કહી છે, એથી ૩પમાન જૂનવ તિરેક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #524
--------------------------------------------------------------------------
________________
અતિક.
યથા. વિભવ અપાર ઉદાર અતિ, પ્રતાપ ઈન્દ્ર પ્રમાણ
સેવિત આ નૃપ સહસથી, એ ત્રિદશાધિપ જાણુ. ત્રિદશ શબ્દમાં કૈલેષ છે. દેવતા અને ત્રદશ. આહીં “સહસમ્પથી સેવિત” મહારાણા પ્રતાપસિંહજી ઉપમેયની અધિકતા અને “ત્રિદશાધિપ” એ ઈન્દ્ર ઉપમાનની ન્યૂનતા બને કથન કરવામાં આવી છે તેથી સમય િકાતિવા છે. ત્રિદશ નામ દેવતાનું છે. અમરકેષમાં કહ્યું છે કે –
“ગમ નિરા વેવાલિયા વિવુNTયુ.” આચાર્યદંડીનું આ લક્ષણ છે – शब्दोपात्ते प्रतीतेवा, सादृश्ये वस्तुनोईयोः तत्र यद्भेदकथनं व्यतिरेकः स कथ्यते ॥
બે વસ્તુનું સારશ્ય વાચ્ય અથવા પ્રતીયમાન રહે ત્યાં જે ભેદનું કથન એને તિરેશ કહે છે.
મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – शब्दोपात्ते प्रतीतेवा सादृश्ये वस्तुनोईयोः । भेदाभिधानं भेदश्च व्यतिरेकश्च कथ्यते ॥
બે વસ્તુનું સાશ્ય વાચ્ય અથવા પ્રતીયમાન રહેતાં એના લેદનું જે કથન એ ભેદ અલંકાર. આને વ્યતિરેક પણ કહે છે. અને મહારાજાએ આના સજાતિય અને વિજાતિય એવા ભેદ બતાવ્યા છે.
યથા. અનિવારિત રવિરમિથી, રત્નદીપે નહીં ન્યા, હણિરાધ નરને કરે, જોબન જનિત એંધારૂં.
સ્વતઃ સિદ્ધ અંધકાર અને વનજનિત અજ્ઞાનરૂપી અંધકાર બને સજાતીય છે.
૫૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૬૬
કાવ્યાસ્ત્ર,
યથા, મહિપતિ કરથી ભેદયુત, કલ્પવૃક્ષની ડાળ એ કર નહિ દૂષિત કરે, એ બૂષિત નિરધાર. કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે –
उपमानाद्यदन्यस्य व्याक्तिरेकः स एव सः। જે ઉપમાનથી અન્ય અર્થાત્ ઉપમેયને વ્યતિરેક અર્થાત્ અતિશય એ વ્યતિરેલા અલંકાર છે. સૂત્રકાર વામન આ લક્ષણ આપે છે –
उपमेयस्य गुणांतिरकत्वे व्यतिरेकः ।। ઉપમેયના ગુણનું અતિરેકત્વ અર્થાત અતિશયતામાં વ્યતિરેક અલંકાર છે.
યથા. ઘટતાં ઘટતાં શશિ સખી, વધતે વારંવાર કહે કેણુ જે ક્ષય થયે, યેવન નવું નિહાળ.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – भेदप्राधान्ये उपमानादपमेयाधिक्ये विपर्यये वा व्यतिरेकः
ભેદની પ્રધાનતામાં ઉપમાનથી ઉપમેયની અધિકતામાં અથવા વિપર્યયમાં અર્થાત્ ઉપમાનથી ઉપમેયની ન્યૂનતામાં વ્યતિરેક અલંકાર છે.
થાયત “જશવંતભૂષણકાર” લખે છે:
“ થાત” અહીં ઘાત શબ્દ સાથે “જિ” અને મા ઉપસર્ગ લાગેલ છે. આઘાત શબ્દનો અર્થ આસ્ફાલન પ્રસિદ્ધ છે. આસ્ફાલનને અપભ્રંશ લોકભાષામાં અકાળવું છે. ચિન્તામણિ કેષકાર કહે છે કે “સારને તાડને, તને માથાને ” સામાન્યતાથી અફળવું તે એ છે કે જેમ હાથીઓ લડતાં સામસામા કુંભસ્થલ અફળાવે છે, પરંતુ એવા સ્થામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #526
--------------------------------------------------------------------------
________________
કથાકાત.
અલંકારતા એગ્ય ચમત્કાર નથી પ્રકટ થતે. ઉક્ત ચમત્કાર તે એકબીજાએ ટકર લગાવવારૂપ અફળાવવાના વિશેષમાં થાય છે. જેને લેકમાં ધકે કહે છે. એથી ધારીએ આઘાત શબ્દની સાથે વિશેષ વાચક “વિ” ઉપસર્ગ લગાવેલ છે. વ્યાઘાત શબ્દસમુદાયને અર્થ આઘાત વિશેષ અર્થાત્ ધકકો. ધક્કા શબ્દના અર્થમાં આઘટ્ટન શબ્દનો પ્રયોગ માદાકાવ્યના પ્રથમ સમાં દશમાં લોકમાં કરેલ છે.
રાશિદના નમસ્વતઃ ” પવનના ધક્કાથી નારદની વણમાં સ્વર શબ્દાયમાન થઈ
રહે છે.
આઘાત શબ્દને પર્યાય આઘટ્ટન પણ છે. ચિન્તામણિકષકાર”કહે છે. માથાત ગાઇનાયામ” આહીં એ પણ સંભવ છે કે જે આઘાત શબ્દને અર્થ છે તેજ “વિ ” ઉપસર્ગને પણ અર્થ છે.
જ્યાં આઘાત થાય એ વાત ચાર છે.
યથા,
“હે રાજા! તારા હાથીઓ ધક્કા મારી કિલ્લાઓને પાડી નાંખે છે.”
આમાં વ્યાઘાત અલંકારનથી પણ રાણાવાવ છે. ધોરીએ નીચે પ્રમાણે ઉદાહરણે આપ્યાં છે.
યથા. પ્રિયા ભીરૂ કહીં જાઓ કયાં? તજી અને નાથ, બોલે વૈરિની નૃપતિ ! વનિતાઓ આ વાત.
આહીં વનગમન કરતી વખતે નૃપતિના શત્રુઓ કહે છે. તમે પ્રિયા છે, ભીરૂ છે, એથી તમને વનમાં લઈ જવું એગ્ય નથી. આમ પિતાની સ્ત્રીઓને વનમાં લઈ ન જવાનું નિમિત્ત બતાવ્યું. તે એજ નિમિત્તને શત્રુસ્ત્રીઓએ સાથે લઈ જવાનું નિમિત્ત ઠરાવી પતિના સિદ્ધાન્તને ધક્કો માર્યો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૧૮
કાવ્યશાસ્ત્ર કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે. यद्यथासाधितं केनाप्यपरेण तदन्यथा । तथैव यद्विधीयेत स व्याघात इति स्मृतः
કેઈથી કરીને જે વસ્તુ યથા અર્થાત્ જે ઉપાયથી સિદ્ધ કરવામાં આવી હોય એ વસ્તુ અન્યથી તથૈવ અર્થાત્ એ ઉપાયથી જ અન્યથા કરવામાં આવે એ કથાવત અલંકાર કહેવાય છે.
સર્વસ્વકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે – सौकर्येण कार्यविरुद्धक्रिया च व्याघातः
સૈકર્યથી અર્થાત્ સુગમતાથી કાર્યવિરૂદ્ધની ક્રિયા એ કથાઘાત અલંકાર છે.
“કાવ્યપ્રકાશગતકારિકારાનુસાર એજ સાહિત્યકાર અન્ય ઉ. દાહરણનું આ લક્ષણ આપે છે –
यथासाधिप्तस्य तथैवान्येनान्यथाकरणं व्याघातः
જે પ્રકારથી સિદ્ધ કરવામાં આવેલ હોય એના એજ પ્રકારથી અન્ય વડે અન્યથા કરવું એ વ્યાઘાત. રત્નાકરકાર આ લક્ષણ આપે છે:
उत्पत्तिविनाशयोरेकोपायत्वे व्याघातः ઉત્પત્તિ અને વિનાશ એ બન્નેની ઉપાયતામાં વ્યાઘાત અલંકાર છે.
યથા. જે સુમને જગ થાય પ્રસંતર,
તે સુમને જગ હણે કુસુમશર. આહીં નામાર્થની સંગતિ આ રીતિથી છે કે શરાથી મને જે જગતનું હનન કરીને સુમનેની જગત સુખદાયતાને ધક્કો લગાડી દિધે. “ચન્દ્રાલેકકાર”આ લક્ષણ આપે છે. – ___ स्याव्याघातोऽन्यथाकारि तथाकारिक्रियेतचेत् ।।
જે અન્યથા કાર્ય કરવાવાળા એવું કાર્ય કરવાવાળા કરવામાં આવે એ થાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #528
--------------------------------------------------------------------------
________________
શુખસ.
“ચન્દ્રાલાકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છેઃ— सौकर्येण निबद्धापि क्रिया कार्यविरोधिनी ||
સૈાથી નિખ ધન કરેલ કાર્યવિધિની ક્રિયા પણ વ્યયાત અલંકાર થશે.
66
""
ટ આ લક્ષણ આપે છે.
re
अन्यैरप्रतिहतमपि कारणमुत्पादनं न कार्यस्य । यस्मिन्नभिधीयेत व्याघातः स इति विज्ञेयः ॥ અન્યથી નહી હુણાએલ અથાત નહી બગડેલ કારણ પણુ કાર્ય - નુ ઉત્પાદન ન કરે એવુ જે કાવ્યમાં કહેવામાં આવે એને વ્યાઘાત જાવા જોઇએ.
નૃવા.
“ જશવ’તજશાભષણકાર ” લખે છે:—
શૂરવા ને લેાકમાં સાંકળ કહે છે. લાકશૃ'ખલામાં પરંપરાથી એક કડી બીજી કડી સાથે જોડવામાં આવે છે એ ન્યાયે કાઇ સબ ધથી પદાર્થોના પર પરાથી જોડવામાં ધારીએ શ્રખલા અલંકારના કાર કર્યો છે.
ગી
જયાં પદાર્થોની શૃંખલા ખને એ ગુંવહા મહંદાર છે.
યા.
દ્વેગ શ્રુતિપર શ્રુતિ બાહુપર, બાહુ જ ઘપર જાણુ; આમાં અવયવેાની સ્થિતિનું ઉત્તરાત્તર શૃંખલા ન્યાયથી નિબંધન હાવાથી રૃવા ગજાર છે.
tc
,, કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે:स्थाप्यतेऽपोह्यते वापि यथापूर्व परंपरम् ।
विशेषणतया यत्र वस्तु सैकावली द्विधा ॥
જ્યાં યથાક્રમથી પૂર્વ પૂર્વ પ્રતિ પરસ્પર વસ્તુનુ' વિશેષણતાથી સ્થાપન કરવામાં આવે અથવા નિષેધ કરવામાં આવે એ વ્યાવહી એપ્રકારની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #529
--------------------------------------------------------------------------
________________
૭૦
કાવ્યશાસ્ત્ર,
યથા. અહિવન વસી ભુલાવે લેકી, અહિને મધુરવાણીથી કેકી. કેકી મૃગત્વચધારી શબરજન, વચે જગત સરવ સાધુ બન.
જગતમાં સાધુ બનીને એક બીજાને ઠગે છે. આમ કહેવાથી અહીં સ્થાપન અર્થાત વિધાન છે.
રત્નાકરકાર” આ લક્ષણ આપે છે – उत्तरोत्तरस्य पूर्वपूर्वानुबन्धित्वं विपर्ययो वा शृंखला.
ઉત્તરોત્તરની પૂર્વ પૂર્વ પ્રતિ અનુબંધિતા અર્થાત્ આકાંક્ષા અથવા વિપર્યય અર્થાત્ પૂર્વ પૂર્વની ઉત્તર ઉત્તરપ્રતિ અનુબંધિતા અર્થાત આકાંક્ષા એ વી.
યથા શુચિ સ્વાદ મદમાં મદ પ્રિયામુખ, પ્રિયામુખ પતિઉર; પતિઉર સાગરરાગમાં વસ્યું, ત્યાગી વિલંબ જરૂર.
પતિનું મન રાગસાગરમાં કેમ વસ્યું? પતિના મનમાં સ્ત્રીનું મુખ વસ્યું તેથી. સ્ત્રીનું મુખ પતિના મનમાં કેમ વસ્યું? સ્ત્રીના મુખમાં મદ વચ્ચે તેથી. મદ સ્ત્રીના મનમાં કેમ વસ્ય? મદમાં શુચિ સ્વાદ વસ્યા તેથી. આ રીતે આહીં ઉત્તરેઉત્તરની પૂર્વ પૂર્વ પ્રતિ આકાંક્ષા છે.
સ્કેવ. જશવંતજશાભૂષણકાર” લખે છે –
“ષિ” ધાતુને લેષ શબ્દ બનેલ છે. “જિ” ધાતુ આલિંગન અર્થમાં છે. “ચ્છિા માર્જિાને” આલેષ બે પ્રકારને છે. १ शब्दनो श्लेष. २ अर्थनो श्लेष.
લાલા કાષ્ઠ ન્યાયથી બે શબ્દની મિલાવટ થાય ત્યાં રાજપ અને એક વૃન્તગત ફળયન્યાયથી એક શબ્દગત બે અર્થોની મિલાવટ હોય ત્યાં અર્થચ્છે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #530
--------------------------------------------------------------------------
________________
જોષ.
યથા, , , , હરતો રમ્યાભેજશ્રી, કુવલયને શ્રી આપી.
રમ્યજી ” આહીં બે અર્થની વિવક્ષા છે એક તે કમળાની સુન્દરશભા. આ અર્થને માટે તે “રમ્યાભેજશ્રીએ અભંગ શબ્દ સમજવામાં આવે છે. કેમકે “રમ્ય”, “અભેજ”, આ બને શબ્દની સન્ધિ થઈને “રમ્યાભેજશ્રી” એ એક શબ્દ બન્યું છે, અને બીજો અર્થ રમ્ય ભેજરાજાની શોભા. આ અર્થને માટે “રમ્યાં ભેજશ્રી” એવા બે શબ્દ સમજાય છે. ત્યારે અહીં દ્વિતીયાં વિભક્તિ મધ્યમાં આવવાથી “ રમ્યાં ભેજશ્રી” એ ભંગ સમજાય છે. આ રીતિથી આહીં સભંગ શબ્દ અને અભંગ શબ્દ બનેની લાખથી જોડેલ કાષ્ઠના પાટીયાની પેઠે મિલાવટની પ્રતીતિ છે. અહીં બે શબ્દ સમજીને બે અર્થ કરવામાં આવ્યા છે. એથી અર્થોને લેષ નથી. પણ શબ્દને કૈલેષ છે. અને કુવલય આહીં પણ બે અર્થોની વિવેક્ષા છે. ૧ રાત્રિ વિકાસી કમળ. એતો “કુવલય” શબ્દની સમુદાયશક્તિથી બંધ કરાવેલ અર્થ છે. ૨ કુવલય-ભૂમંડલ.
આહીં “ક” અવયવને અર્થ “ભૂમિ ” છે અને “વલય” આ અવયવને અર્થ “મંડલ” છે. આ “કુવલય” ની અવયવ શક્તિથી બંધ કરાવેલ અર્થ છે. આહીં “કુવલય” અને અર્થોમાં છે. છતાં એકજ સમજાય છે. એથી અહીં એક વૃન્તગત ફળદ્વય ન્યાયથી એક શબ્દમાં બે અર્થ છે.
યથા. ઉદયારૂઢ સુકાન્તિયુત, મંડલ ક્ત મહાન ,
મૃદુકરથી જનમન હરે, રાજા એ બુધવાન. આહીં ઉદયારૂઢ આદિ શબ્દમાં ભંગના વિના ઉદય થ આદિ અથવા વૃદ્ધિ આદિ બે અર્થ એકવૃત્તમાં લાગેલ બે ફલ ન્યાયે હોવાથી અર્થલેષ છે. આહીં એક વૃન્તગત ફલ દ્રયન્યાય એ છે કે
એક શબ્દમાં રહેલા બે અર્થોનું એક સમયમાં દેખાવું થાય છે. રાજાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #531
--------------------------------------------------------------------------
________________
૪૭૨
કાવ્યશાસ્ત્ર. પક્ષમાં-ઉદયારૂઢ એટલે વૃદ્ધિને પામેલ, કાન્તિયુત-તેજવાળે, રક્તમંડલ-અનુરાગયુક્ત દેશવાળો, મૃદુ કરથી–અલ્પકરથી મનુષ્યનાં મનને રંજન કરે એવા રાજા-નૃપતિ. અને ચન્દ્રપક્ષમાં -ઉદયારૂઢઉદયાચલ પર્વત ઉપર આરૂઢ થએલ, કાન્તિયુત–પ્રકાશયુકત, રક્તમંડલ-લાલ બિમ્બવાળે, મૃદુકરથી જન મન હરે-કેમલ કિરણેથી મનુષ્યના મનને રંજન કરે એ રાજા–બુધવાન (ડો) છે. અને ચન્દ્ર બુધવાન-બુધ નામના પુત્રવાળો છે.
અલંકાર રત્નાકરકારને એ સિદ્ધાન્ત છે કે લેષની પાંચ ભૂમિકાઓ છે. ક્યાંઈ તે અલંકારાંતરને અભાવ હોવાથી કૈલેષનેજ અવકાશતા છે.
યથા,
सर्वदो माधवः पायात् ॥ આના બે અર્થ છે ૧ સર્વ અર્થાત્ સંપૂર્ણ પદાર્થ દેવાવાળા - માધવ-કૃષ્ણ રક્ષા કરે. અન્ય અર્થ સર+માધવ-પાર્વતીપતિ રક્ષા કરે. આહીં કેઈ અલંકાર ન હોવાથી ભલેષને જ અલંકારતાને અવકાશ છે.
કયાંઇ લેષ અલંકારાન્તર ભાન કરાવવાને હેતુ પણ થાય છે.
યથા.
સકલ કલા શશિ બિમ્બ ઇવ, રાજે છે શ્રી રામ,
આહીં *લેષ ઉપમાના ભાન કરાવવા માત્રને હેતુ છે, એથી આહીં. પણ શ્લેષ અલંકારજ છે. ઉપમા તે વિદ્યુતવત્ હેઈ અસ્થિર હોવાથી આભાસરૂપ છે.
કયાંઈલેષ અલંકારાન્તરનું અંગ થાય છે.
યથી,
શુચિ શશિ કલા સહેદરા, સ્થિત સરિતા તટવાસ;
હરિહર વનમાલાભરણ, માંહિ રમા ઈવ ખાસ.
લક્ષ્મી ચન્દ્રકલાની સાક્ષાત્ સહારા છે, એ તો ચન્દ્રકલા સદા શબ્દને વાસ્થાર્થ છે. નાયકા ચંદ્રકલાના સશ છે. એ ચન્દ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #532
--------------------------------------------------------------------------
________________
પ્લેય.
૧૭૩
ર્યાની અભેદ બુદ્ધિએ
કલા સહેાદરા શબ્દના લક્ષ્યા છે. એ મ કરીને ચન્દ્રકલા સહાદરતા સાધર્મ્સથી ઉપમા સિદ્ધ થાય છે. અને વનમાલાભરણુ આ શબ્દ સમુદૃાયના બે અર્થ છે. વિષ્ણુ ઉરપક્ષ-તુલશીદલમાલા અને સરિતાતાપક્ષમાં વૃક્ષમાલા. તેથી પૂર્વાધ ગત ઉત સાધર્માંથી નાયકાની લક્ષ્મીની સાથે ઉપ સિદ્ધ થયા પછી આ ઉત્તરા માં કહેલ શ્લેષ એ ઉપમાના પોષક હાવાથી અંગભૂત છે. ક્યાંઇ શ્લેષ તેિજ આભાસરૂપ થાય છે.
યથા.
આયતલાચન છે
તદપિ, સૂક્ષ્મદ્રષ્ટિ શ્રીરામ.
આમાં સૂક્ષ્મદ્રષ્ટિના એક એ અર્થ છે કે આરીક વાતમાં નજર પહેાંચવી, અને અન્ય અર્થ એ છે કે “ન્હાનાં નેત્ર” એ આહીં લઘુનેત્રની વિવક્ષા ન હેાવાથી શ્લેષના આભાસ માત્ર છે.
ક્યાંઇ શ્લેષ અન્ય અલંકારના અનુપ્રાણુક થાય છે.
યયા.
ભદ્રાત્મા ગંભીરગતિ, ઉન્નતવંશ વિશાલ; પણ વારદાનામ્બુજે, આ સુકર સહુકાલ. આ પદ્યમાં રાજા અને ગજ ભિન્ન ભિન્ન કહેવામાં આવ્યા નથી. તેમ દ્વેષથી કહેવામાં આવ્યા નથી, પ્રકરણવશથી અર્થ સિદ્ધ છે. રાજા પક્ષમાં ભદ્રાત્મા-કલ્યાણુ સ્વરૂપ, ગ’ભીરગતિ-ગીરગતિવાળા, ઉન્નતવંશ વિશાલ–મેાટા ફુલવાળા અને વારણ-શત્રુઓને નિવારણુ કરવાવાળા દાનામ્ભુજથી આ સુકર સહુકાલ–દાન સંબંધી જલ મૂકીને સદા જેના હાથ ભેગા થએલા છે તે. ગજપક્ષમાં:—ભદ્રાત્માજાતિવિશેષ, ગભીરગતિ-મંદગતિ, ઉન્નતવંશ વિશાલ-મ્હાટા વાંસ જેવડા ઉંચા; વારણ—હાથીઓમાં શ્રેષ્ઠ; દાનામ્બુજે-મદજલથી; આર્દ્રસુકર સહ્કાલ–સદા શુડ રૂપી આર્કેડ ભેગા થએલા છે જેના એવા હાથીઓ.
ચન્દ્રાલેાકના મત પ્રમાણે આહી અન્યા ગજવૃત્તાંત પ્રતીતિ પન્ત અભિધાજ નિમિત્ત છે, એથી લેષજ છે. અપ્રકૃત અર્થ
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #533
--------------------------------------------------------------------------
________________
૪૭૪
કાવ્ય શાર, પ્રકત અને અનુ હોય ત્યારે વ્યર્થ બનીને દૂષણ થાય છે. એથી અહીં પ્રકૃતિની સાથે અપકૃતની ઉપમા વિવક્ષિત છે. એ ઉપમા વ્યંજના વડે પ્રતીત થવાથી અવનિ છે. તે પણ અહીં પ્રકરણ સામઐથી પ્રકૃત અને તુરત બંધ થાય છે. અને અન્યાર્થને બંધ પછી થાય છે તથાપિ ને અભિધાવૃત્તિથી જ થાય છે. એથી એ ગઢ *લેષ છે.
“જશવંતભૂષણકાર” લખે છે –
સંજોર એટલે બીડાઈ જવું. વિકાસ અલંકારના વિપરીત ભાવમાં આ સંકેચ અલંકાર છે. જ્યાં સંકોચનું વર્ણન કરવામાં આવે એ સંશોર રહ્યાા છે.
યથા. તેજતરણિ નરરાજ તુજ, વિવે વધતો જાય, કુવલયસમ અરિમુવલયે, શને શને સકુચાય.
યથા. વધતાં વાર સંપત્તિસલિલ, મન સરેજ વધિ જાય;
ઘટતાં ઘટતાં જાય ઘટિ, ફરી એહ કુમળાય.
અહીં દરેક ઉદાહરણના પૂર્વાર્ધમાં વિકાસ અને ઉત્તરાર્ધમાં સંકેચ છે. કુવલયાનંદકાર આને સકેચ પર્યાય નામનો પર્યાય અલકારને પ્રકાર માનીને આ ઉદાહરણ આપે છે.
યથા. છડી ધરા તરૂની છાંય મહીં સમાણું, ત્યાંથી વસી સરિત કુપનું શોધી પાણ; થાતાં દિવાકર પ્રચંડ દ્વિતીય યામ,
સકેચ પામી તવ શીતલતા તમામ. કુવલયાનંદકાર કહે છે કે આહીં શીતલતાના ઉત્તરોત્તર આધારમાં સંકેચ હેવાથી સંકેચપર્યાય છે.
વિકાસપોયનુ કુવલયાનંદકારે આ ઉદાહરણ આપ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #534
--------------------------------------------------------------------------
________________
સં
.
૪૭૫
યથા. ' એષ્ટબિમ્બમાં પ્રથમ જે, રમણ જણાતો રંગ;
તે તુજ હૃદયે પણ હવે, અવરેખાય અભંગ.
પર્યાયપ્રકરણમાં રસગંગાધરકાર કહે છે કે એક સબંધ નાશની પછી બીજા સબંધમાં જ પર્યાય પદને લેકમાં પ્રવેગ છે.
સં . જશવંતજભૂષણકાર” લખે છે –
આ આ છે કે આ છે? એવી અનિર્ણય બુદ્ધિને વેદ કહે છે. આને સંશય પણ કહે છે.
જ્યાં સંદેહવાળું વર્ણન કરવામાં આવે એ જે બજાર છે.
યથા,
નિરખી કૃપાણ નરેશકર, બદલે કવિમત બેશ
પ્રતાપાગ્નિને ધૂમ્ર કે, અરિલમીના કેશ. આમાં આકૃતિ અને વર્ણ બને નિમિત્તથી સંદેહ છે.
રિપત વસ્તુ તૈયથા. લોકપાલ શું નવમ વિરાજે, નિત અમંદસંપત્તિ છબિ છાજે, કે શું દશમ પ્રજાપતિ સેહે, અતિ અપૂર્વ રચના મન મેહે, શું એકાદશ છે અવતાર, લેણું રક્ષવા દક્ષ નિહાળ, જોઇ નયને નૃપ પ્રતાપ વર, આ વિચાર નહિ કરે કોણે નર.
આહીં નવમ લેકપાલ ઈત્યાદિ નથી એથી કલ્પિત છે, ઉક્ત ઉદાહરણમાં તે વસ્તુઓને સંદેહ છે. સર્વસ્વકારના મતાનુસાર વિમશિનીકારે ફના સંદેહનું આ ઉદાહરણ આપ્યું છે. કાવ્યપ્રકાશમાં આ લક્ષણ આપ્યું છે.
स संदेहस्तु भेदोक्तौ तदनुक्तौ च संशयः । ભેદની ઉક્તિમાં અને ભેદની અનુક્તિમાં જે સંશય તે
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #535
--------------------------------------------------------------------------
________________
४७९
કાયશાસ્ત્ર,
विषयस्य संदिद्यमानत्वे संदेहः ।।
વિષયના સંદેહમાં સં મજા છે. આના ત્રણ પ્રકાર છે. ૧ કુ. ૨ નિયર્મિ. રૂપિયાનું શુદ્ધનું ઉદાહરણ આગળ આપેલ છે.
નિશ્ચય-વથા. શું એજ દિનમણિ જેહ સુણીયે સહિત સત તુરંગ, શું આ કૃતાન્ત વખાણીયે જે મહિષવાહન સંગ; શું આ કૃશાનુ જેહ પ્રસરે દશ દિગન્ત અનલ્પ, રણમાંહિ જોઈ પ્રતાપને, કરતા સુભટ્ટ વિકલ્પ.
આમાં મહારાણા પ્રતાપમાં કૃતાન્ત આદિને સંદેહ હાઈને કૃતાત તો મહિષવાહન છે, ઇત્યાદિ એ ભેદની ઉક્તિ હેવાથી ભક્તિ સંદેહ છે અને આમાં સંદેહ થઈને વચમાં વચમાં એ એ સંદેહની નિવૃત્તિ પણ છે એથી નિશ્ચયગર્ભ છે.
યથા. શતમખ તે કયાં સહસ્ત્ર દૃગ, હરિ તે ક્યાં ભુજ ચાર, પર જોઈ પ્રતાપને, ચેતકને અસવાર.
આહીં પણ ભેદની ઉક્તિ છે અને અંતમાં સંદેહની નિવૃત્તિ છે, એથી નિશ્ચયાન્ત સંદેહ છે.
વેદવ્યાસ ભગવાન સદેહને ઉપમાને પ્રકાર માની આ લક્ષણ આપે છે –
उभयो धर्मिणोस्तथ्यानिर्णयात्संशयोपमा બે ધમી એના તથ્ય અર્થાત્ યથાર્થતાના અનિશ્ચયથી સંશપમા થાય છે. ભરત ભગવાન લોક સંદેહનું આ લક્ષણ આપે છે.
अपरिज्ञाततत्वार्थ यत्र वाक्यं समाप्यते ।
अनेकत्वाद्विचाराणां संशयः परिकीर्तितः ॥ જેના તત્વાર્થનું અર્થાત સાક્ષાત્ સ્વરૂપનું પરિજ્ઞાન નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #536
--------------------------------------------------------------------------
________________
સંભાવના.
૪૭. થયું એવું વાક્ય, અનેક વિચાર હોવાથી જ્યાં સમાપ્ત કરી દેવામાં આવે એ સંશય કહેવાય છે.
હંમરના, “જશવંતજાભૂષણકાર” લખે છે –
“સંભાવના વ્યાપાર લોક પ્રસિદ્ધ સંભવ અને સંભાવના એકજ છે. સંભવ એજ સંભાવના ગંઢાર છે.
યથા. કહી શકત ગુણ આપના, વક્તા હતા જે શેષ, શેષનું વક્તાપણું તે શેષકૃત ભાખ્યાદિ ગ્રન્થથી પ્રસિદ્ધ છે. અને એ બે હજાર રસના (જીભવાળા) છે. કેમકે સપને બે હજાર જીલ્લાઓ હોય છે. એથી શેષ વક્તા હતા તે આપના સમસ્ત ગુણ કહેવાની એગ્યતા છે અર્થાત્ સંભવ છે. ચન્દ્રાલેકકારે પણ આવું જ ઉદાહરણ આપ્યું છે.
યથા. કરૂં હું મૃગમદઅંડને, બલરસનામાં વાસ,
જે હું ચતુરાનન બનું, પામી પુણ્યની રાશ.
સારી રીતે ખલેના દેષને જાણવાવાળો જે બ્રહ્મા બની જાય તે સંભવ છે કે મૃગમદ ખલેની રસનામાં વસાવે. કેમકે આ હેતુથી ખલ પુરૂષે માર્યા જાશે યજ્ઞાદિ પુણોથી મનુષ્ય બ્રહ્મા થઈ શકે છે.
ચન્દ્રાલેકકારે આહીં સંભાવના શબ્દને અર્થ ઉર અર્થાત તક સમજીને સંભાવના અલંકારનું આ લક્ષણ કહ્યું છે –
संभावना यदीत्थंस्यादित्यूहोन्यस्य सिद्धये ॥
અન્યની સિદ્ધિને માટે “જે આવું હોય” આ પ્રકારે ઉદે અથત્ તર્ક એ સંભાવના. • મહારાજા ભેજ આ લક્ષણ આપે છે –
प्रभूतकारणाल्लोकात्स्यादेवमिति संभवः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #537
--------------------------------------------------------------------------
________________
૭૮
મધ્યથાર પ્રબલ કારણ દેખવાથી એવું થશે એવી બુદ્ધિ સંભવ અલકાર છે.
યથા. હે મિત્ર મેઘ ઉલંધિ કરી, વનગહન ગિરિવર સંગ જલ પામવા અતિ નિર્મલ હું, ઉતરીશ જવ મધિ ગંગ. સમજીશ તવ તુજને હું, આવાં લેક જે નભચાર, લૅમિને સુમુક્તાહાર તે, મહિ નીલમણિ મન હારી.
સહસ્થલમાં સદેહ હેવાની યોગ્યતા છે, ઉપમા સ્થલમાં ઉપમા હવાની ગ્યતા છે ઇત્યાદિ પરતુ યોગ્યતાનું સ્વરૂપ ભિન્ન છે, સંદેહાદિકનું સ્વરૂપ ભિન્ન છે. તે જ્યાં ગ્યતાની પ્રધાનતા છે ત્યાં એજ અલંકાર થશે. અને સંદેહાદિકની પ્રધાનતા થશે ત્યાં સંદેહાદિક અલંકાર થશે. સંભવ પ્રમાણમાં સંભાવના અલંકારને અન્તર્ભાવ નથી કેમકે પ્રમાણુનું સ્વરૂપ તે નિર્ણય છે, તે અહીં નિર્ણયની વિવેક્ષા નથી. કિન્તુ ગ્યતા માત્રની વિવેક્ષા છે. ઘણુ કવિઓએ ઉભેક્ષામાં સંભાવના શબ્દ કહ્યો છે કે જેને અર્થ એ સંભવ સમજ્યા છે એ ભૂલ છે, કેમકે એ સંભવ તે ઉક્ત રીતિથી અલંકારાન્તર છે. ઉલ્ગક્ષાના સ્વરૂપથી આનું સ્વરૂપ સર્વથા વિલક્ષણ છે. તે એના અત્યંત વિલક્ષણ ઉદાહરણથી સ્પષ્ટ છે.
“જશવંતજશાભૂષણકાર” લખે છે – સંઘ એટલે વાસના. ચિન્તામણિકષકાર કહે છે – સંલ વાસનીયામ” જેમ કસ્તૂરી આદિ પદાર્થ કાઢી લીધા પછી પણ એ પાત્રમાં એની વાસના (સુગંધી) રહી જાય છે. એ ન્યાયથી ધોરીએ સંત ગઢ માન્ય છે.
યથા.
આ રાજાને નહીં દેવાને પ્રસંગ હોય છે છતાં દેવાનું વચન મુખથી નીકળે છે.”
આમાં રાજને દાન વચનના અતિ અભ્યાસજનિત વાસનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #538
--------------------------------------------------------------------------
________________
સમ. શથી દેવાને પ્રસંગ નહીં છતાં પણ દેવાનું વચન મુખથી નીકળે છે.
અલંકારે દાહરણકાર સંસ્કાર અલંકારનું આ લક્ષણ આપે છે:अनुभूत वासनानुमेयः संस्कारः॥ અનુભૂત અર્થાત્ અનુભવ કરેલની વાસના એ સંજાર
યથા.
કર વામ અંજન આપવા ચહે, નયન દક્ષિણ માહિક કર ચહે દક્ષિણ ભુજગ ભુજબંધ, ધર્યો વામ સુબહિ. એ ઢગ નિજ નિજ અંગને, નિરખી હરાહર જે; સાથે સહાસ થયાં કરે, કલ્યાણ જગનું એહ.
सादृश्यमूलक संस्कार.
યથા.
ફરિ ફરિ નિરખને નીલમણિના મહલ સહિત સંગીત, થાયે શ્રમિત કરિ મધુર રવને, નૃત્ય પરમ પુનીત. એ વરલી વર્ષા ઋતુ સુગર્જિત પદની શ્રેણું તેાયે ઉદાસી રહ્યા કરે, અવલેકિયે મૃગનેણ..
આહીં મયૂરને મેઘ સાદસ્યથી તાદશ નીલમણિ મહેલમાં મેઘને વારંવાર ભ્રમ થયે. ફરી એ જ્ઞાન થયું કે એ મેઘ નથી. સંગીત સહિત નીલમણિ મહેલ છે. અને એ સંસ્કાર જામી ગયે એથી સાક્ષાત્ ગર્જનાયુક્ત મેઘમાં તાદશ નીલમણિ મહેલોને ભ્રમ છે.
તમ. જશવંત જશાભૂષણકાર” લખે છે –
સમ શબ્દનો અર્થ તુલ્ય. અહીં સમ શબ્દથી યથાયોગ્ય સંબંધની વિવક્ષા છેયથાયોગ્ય અથૉત્ યાચિન. યથાયોગ્ય સંબંધથી સમ અહંકાર જાણ.
ના શશિને ગંગહર, આશ્રય લે અનુરૂપ તેમ કીતિ આશ્રય કરે, તુજમાં દાની ભૂપ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #539
--------------------------------------------------------------------------
________________
૮૦
ઝભ્યશાસ્ત્ર. આહીં નાદિ શ્લાઘનીય વસ્તુઓએ ચન્દ્રાદિ ચૂલાઘનીય વસ્તુઓને આશ્રય કર્યો એથી આહીં સંગ સંબંધ યથાયોગ્ય હોવાથી સમ યાં છે. આ સ્તુતિ પર્યવસાયી છે.
યથા.
ચિરંજીવી જેડી મળી, કાં ન સનેહ ગંભીર,
શું ઓછી વૃષભાનુજા, શું હળધરના વિર. ભાષામાં લેષને માટે “ચિરંજીવી” શબ્દને બેચરજી” પાઠ થઈને દીર્ધાયુ છે અને ચરીને જીવે એ અર્થ થાય છે. જેડી મળી જેડીનું મળવું-દંપતીનું અને બળદનું બન્નેનું પ્રસિદ્ધ છે. “હ”-પ્રીતિ અને વૃત. “વૃષભાનુજા” વૃષભાનુની કન્યા અને સાંઢની ન્હાની બહેન. હળધર”—હળને ધારણ કરનાર બળદેવ અને બળદ બને અર્થ છે. આ રીતે સખીએ પરિહાસમાં રાધિકા અને કૃષ્ણનું પશુપણું બતાવી યથાયોગ્ય સંબંધ પ્રતિપાદન કરેલ છે. પ્રથમ ઉદાહરણમાં આશ્રય આશ્રયીભાવસંબંધ સમ છે અને અને બીજા ઉદાહરણમાં સંયોગ સંબંધસમ છે. સંબંધ અનેક પ્રકારના થાય છે.
“કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે –
समं योग्यतया योगो यदि संभावितः कचित् ।।
સમ અલંકાર એ છે કે જે ક્યાંઈ યેગ અર્થાત્ સંબંધ એગ્યતાએ કરીને સંભાવિત હેય. “સર્વસ્વકાર” વિષમની પછી સમ અલંકારનું આ લક્ષણ આપે છે -તદ્વિપર્યયઃ સME
તત અર્થાત્ વિષમના વિપર્યયમાં સમ અલંકાર છે. આવું લક્ષણ કહીને જણાવે છે કે જે કે વિષમના ત્રણ ભેદ કહ્યા છે, એમાં અનનુરૂપ સંબંધને વિપર્યય અનુરૂપ સંબંધ જ ચારૂ હોવાથી સમ અલંકાર થાય છે.
ચન્દ્રાલેકકાર પહેલા સમનું આ લક્ષણ આપે છે – समं स्याद्वर्णनं यत्र द्वयोरप्यनुरूपयोः॥
જ્યાં બને અનુરૂપનું જ વર્ણન હોય ત્યાંસ અલંકાર થશે અને કાર્યકારણની અનનુરૂપતારૂપવિષમનાવિપર્યયમાં આ લક્ષણ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #540
--------------------------------------------------------------------------
________________
સમાધિ.
Y૮૧
सारूप्यमपि कार्यस्य कारणेनं समं विदुः॥ કારણની સાથે કાર્યના સારૂખને પણ સમ કહે છે.
યથા. સાલક્તક તુજ પરસ્પરશી, લલના જેતે લેક; રક્ત પુષ્પથી વિકસતું, આનંદથી અશોક. આહીં કાર્યકારણના વર્ણની અનુરૂપતાથી સમ અલંકાર છે. વિષમના વિપર્યયમાં આ લક્ષણ આપે છે – विनानिष्टं च तसिद्धिर्यदर्थ कर्तुमुद्यतः ॥
જે અર્થને પ્રાપ્ત કરવા માટે ઉદ્યમ છે, એની અનિષ્ટતા વિના સિદ્ધિ સમ અલંકાર છે.
યથા.
વારણથી વારણ મળે, નિરખી રાજનું દ્વાર;
કુવલયાનંદકાર કહે છે કે રાજદ્વારમાં ક્ષણભરનું વારણ અર્થાત્ વર્જન ન જાણ્યું અને ઉત્કટ અનિષ્ટ નથી, એથી આંહી વિષમ નથી, કિન્તુ સમ જ છે. તેથી એનું આ કથન સમીચીન છે.
સનાધિ. જશવંતભૂષણકાર” લખે છે –
“મા” શબ્દનો અર્થ “સમર્થનમાં છે. ચિન્તામણિકેપકાર કહે છે –“સમાધિ સમર્થને,” સમર્થન અર્થાત્ બળવાન કરવું-દ્રઢ કરવું ઈત્યાદિ. જ્યાં મનરંજન કરે એ સમાજ અલંકાર છે. લોકમાં ગ્રહને દ્રઢ કરવા માટે ચુનાથી મઢે છે, કપાટને દ્રઢ કરવા તૈલ આદિ પડે છે. એ ગૃહના અને કપાટના કારણોત્તર નથી. ગૃહનું કારણ તે પાષાણુ શિલ્પી આદિ છે. કપાટનું કારણ સુતાર આદિ છે, ચુનાથી મઢવું, તેલ લગાવવું એ તે ગ્રહ અને કપાટને દ્રઢ કરે છે. એમ લેકવ્યવહારની છાયાથી ધેરીએ સમાધિ અલંકાર માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #541
--------------------------------------------------------------------------
________________
૪૮૨
કાળ્યશાસ્ત્ર,
યથા
સિબ્ધ હતો તે છલીયે, હતે હાથી તે થયે મદથી મત્ત,
આહીં સમુદ્રની ભયંકરતા સ્વાભાવિક છે, કદાચિત્ અભ્યાસવાળાઓને ભયંકર ન થાય તે ભયંકરતાને મોજાં (તરંગે) એ દ્રઢ કરી દીધી. હાથી સ્વતઃ બલવાન છે. કદાચિત્ બીજા હાથીથી લડતાં અથવા રણમાં લડતાં કાયરતાથી બલહીન બની જાય તે એના બળનેમદે દ્રઢ કરી દીધે.
કાવ્યપ્રકાશગતકારિકાકારે” આ લક્ષણ આપેલ છે-- समाधिः सुकरं कार्य कारणान्तरयोगतः ॥
કારણાન્તરના યોગથી કાર્યની સુરતા હોય તે સમાધિ અલંકાર. સુકરતા અથતુ સુખથી થવું, આની ભાષાસુગમતા છે. સર્વ. સ્વકારાદિ આના અનુસારી છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
થિતપોદ્રાને સમાધિ છે. આહીં ઉપ ઉપસર્ગ સમીપ અર્થમાં છે. ઉઃ ઉપસર્ગ અતિ અર્થમાં છે. બલન–બલ દેવું. “ વોટર ” આ શબ્દ સમુદાયને અર્થ સમીપ થઈને અતિ બલ દેવું એ સમાધ અલંકાર છે.
સમાસરિ. જશવંતજશોભૂષણકાર” લખે છે –
સંક્ષેપ શબ્દનો પર્યાય સમાસ છે. “ચિન્તામણિકષકાર કહે છે –“મારા સં” સંક્ષેપનો અર્થ “ોન મૂયોરમધારે” થડથી વધારે કહેવું. “સમાસક્તિ” શબ્દસમુદાયને અર્થ છેડેથી કરીને ઘણું કહેવારૂપ ઉક્તિ, સમાસ, સંક્ષેપ, સંગ્રહ આ સર્વ પર્યાય નામ છે.
જે વર્ણનમાં ઉક્તિ સમાસસ્વરૂપ હોય એ સાત્તિ ગદ્યજ છે.
થયા
સતયુત કરતો પીનકુચ, ગ્રહતે સુન્દર કેશ , હરે વસન વન ભુવિખદિર, તુજ અરિસ્ત્રીના નરેશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #542
--------------------------------------------------------------------------
________________
સમાસક્તિ .
૪૮૩ આહીં ખદિર (એર) વૃક્ષમાં કામીપણું વિવક્ષિત છે, એ કામરૂપનું કુચમાં નખ લગાડવું અન્ય છે. વૃક્ષનું કુચમાં કંટક લગાડવું અન્ય છે, કામીપુરૂષનું કામિનીના કેશેનું ગ્રહવું અન્ય છે. વૃક્ષમાં કામિનીના કેશનું અટકવું અન્ય છે. કામીપુરૂષનું કામિનીના વસ્ત્રનું દૂર કરવું અન્ય છે, વૃક્ષમાં કામિનીના વસ્ત્રોનું ભરાવું અન્ય છે. ખદિર વૃક્ષમાં પુરૂષપણું અન્ય છે. આમ ઘણું અર્થ કુચક્ષતયુક્ત કરે, કેશગ્રહે, ચંદન હરે, આ શબ્દોથી અને ખદિરની પુલિંગ્રતાથી સંક્ષેપે કરીને કહેલ છે, અથવા ખદિરનું વાસ્તવ વૃત્તાંત કહેવાવાળા શબ્દથી જ ખદિરનું કામુક વૃત્તાંત કહેલ છે, એ થોડા શબ્દોથી ઘણે અર્થ કહેલ છે, આમ અન્યત્ર પણ જાણું લેવું.
વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે – यत्रोक्ताद्गम्यतेऽन्योऽर्थस्तत्समानविशेषणः सा समासोक्तिरुदिता संक्षेपार्थतया बुधौ.॥
જ્યાં ત અર્થાત્ કહેલ અર્થથી એના સમાન વિશેષણવાળા અન્યાર્થગમ્ય હોય, આ રીતિથી સંક્ષેપાર્થ હોવાથી પંડિતોએ એને સમાયોજિ કહેલી છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે –
यतोपमानादेवैतदुपमेयं प्रतीयते
अतिमसिद्धेस्तामाहुः समासोक्तिमनीषिणः જ્યાં અતિ પ્રસિદ્ધિથી ઉપમાનવડેજ છત અર્થાત્ પ્રકૃત ઉપમેય પ્રતીત થાય એને વિદ્વાન લક સમાસક્તિ કહે છે.
संक्षेपेणोच्यते यस्मात्समासोक्तिरियं ततः ॥ ચમત અર્થાત્ જે કારણુવડે સંક્ષેપથી કહેવામાં આવે છે, તત અર્થાત્ તે કારણથી એ સંક્ષેપથી કહેવું એ તમારો આચાર્યદંડી આ લક્ષણ આપે છે –
वस्तु किंचिदाभप्रेत्य तत्तुल्यस्यान्यवस्तुनः
उक्तिः संक्षेपरुपत्वात्सा समासोक्तिरिष्यते ॥ કે વસ્તુના અભિપ્રાયથી કરીને એના તુલ્ય અન્ય વસ્તુની ઉક્તિ સંક્ષેપરૂપ હોવાથી સમાનિ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #543
--------------------------------------------------------------------------
________________
४८४
કાવ્યશાસ્ત્ર.
કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે –
વોર્મિઃ ષ્ટિ સમાયોજિંદા ઃિ અર્થાત બંનેમાં લાગેલ મે અર્થાત વિશેષણોથી પર અર્થાત્ અપ્રસ્તુતની ઉક્તિ અર્થાત્ કથન એ સમીક્ષત્તિ.
પ્રકાશકાર વૃત્તિમાં લખે છે કે વિશેષ્યના સામર્થ્ય વિના પણ લિઈ વિશેષણ સામર્થ્યથી, પ્રકૃતાર્થ પ્રતિપાદક વાકયથી અપ્રકૃત અર્થનું કથન એ સમાસથી અર્થાત્ સંક્ષેપથી અર્થદ્વય કહેવાથી સમાસક્તિ.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – विशेषणानां साम्यादप्रस्तुतस्य गम्यत्वे समासोक्तिः
વિશેષણેની સમતાથી અપ્રસ્તુતની ગમ્યતામાં સમાપ્તિ અલંકાર છે.
ચન્દ્રાલેકકાર આ લક્ષણ આપે છે:समासोक्तिः परिस्फूर्तिः प्रस्तुतेऽ प्रस्तुतस्यचेत. જે પ્રસ્તુતમાં અપ્રસ્તુતની સ્કૂરણા હેય તે સમાજિ .
સમુa. “જશવંતજશાભૂષણકાર” લખે છે –
સમુચક શબ્દનો અર્થ ઘણાઓનું એકઠું થવું. ચિન્તામણિ કષકાર” કહે છે-“સરથઃ ” જ્યાં સમુચ્ચનું વર્ણન કરવામાં આવે એ સમુન્ના રાજ છે.
યથા. મણિ શાણઘસાયલી ને શૂરનું,
અસિચુરિત અંગ રણગણું ભાસે; મદક્ષીણ મતંગજ તરતજી,
વહેતી સરિતા તુચ્છ કાર્તિક માસે; શશિકરી કલા વળી છે રતિમર્દિત,
બાલવધૂ કરૌં કેલિ વિલાસે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #544
--------------------------------------------------------------------------
________________
૪૮૫
સમુચ્ચય. ધનહીન ઉદાર પદારથ એ સહ;
- ક્ષીણ થતાં અતિ શોભા પ્રકાશે. આ ઉદાહરણમાં સ્વાભાવિક ક્ષીણતાથી ભવાવાળી વસ્તુએને કવિએ કાવ્યમાં સમુચ્ચય કર્યો છે.
મહારાજા ભેજ સમુચ્ચયનું આ લક્ષણ આપે છે – निवेशनमनेकेषामेकतः स्यात्समुच्चयः
પતિ: અર્થાત્ અનેક પદાર્થોનું એકત્ર નિવેશન એ સમુચય અલંકાર થાય છે.
વાડ્મટ આ લક્ષણ આપે છે – एकत्र यत्र वस्तूनामनेकेषां निबन्धनम् ॥ अत्युत्कृष्टापकृष्टानां तं वदन्ति समुच्चयम् ॥
જ્યાં અતિ ઉત્કૃષ્ટ અથવા અપકૃણ અનેક વસ્તુઓનું એકત્ર નિબન્ધન અર્થાત્ કાવ્યમાં વર્ણન હેય એને સંપુર્ણય કહે છે.
યથા. શશિ દિવસ ધૂસર ગલિતવન, કામિની ઉર આણું, સર વિગતવારિજ મુખ નિરક્ષર સુંદરાકૃતિ જાણુ. રહે ધનપરાયણ નૃપ સતત, દેખું સજન દુઃખી તાત;
ખલજન નૃપની સંગે રહે, હરે મન સત્ય છે એ સાત.
આહીં મનમાં સાલવાવાળી વસ્તુઓનો સમુચ્ચય કરવામાં આવ્યું છે. આ અપષ્ટને સમુચ્ચય છે.
કારણસમુચ્ચય, ગુણસમુચ્ચય અને ક્રિયાસમુચ્ચયથી ભ્રમ કરીને કાવ્યપ્રકાશગતકારિકાકાર સમુચ્ચયનું આ લક્ષણ આપે છે –
तत्सिद्धिहेतावकस्मिन्यत्रान्यत्तत्करं भवेत् ।
समुच्चयोऽसौ सत्वन्यो युगपद्या गुणक्रियाः ॥
જ્યાં એની સિદ્ધિને હેતુ એક રહેતાં અન્ય એને કરવાવાળો થઈ જાય એ પ્રથમ સમુરાય છે. અને ગુણ તથા કિયાઓનું એકજ સમયમાં થવું એ દ્વિતીય સત્રય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #545
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાન.
સર્વસ્વકાર, રત્નાકરકાર અને ચન્દ્રાલેાકકાર ઇત્યાદિ એના અનુસારી છે. ચન્દ્રાલેાકકાર આ લક્ષણ આપે છે.
૪૮૬
बहूनाम् युगपद्भावभाजां गुम्फः समुच्चयः अहंप्राथमिकाभाजामक कार्यान्वयेऽपि सः યુગપત્ અર્થાત્ એકજ સમયના ભાવને ભજવાવાળા ઘણુાઆનું શુક્ન અર્થાત્ કાવ્યમાં વર્ણન કરવું એ સમુય. અને પ્રથમમાં પ્રથમ એવા ભાવને ભજવાવાળા ઘણાઓના એક કાર્યના સંબંધમાં પણ સમુય છે.
કુવલયાન દકારે વૃત્તિમાં કહ્યું છે કે કોઇ કોઇ ક્રિયાઓના કિચિત કાલ ભેદ સંભવ છે. તાપણુ શતપત્ર પત્રશત ભેદ ન્યાયથી ચોગપદ્ય વિવક્ષિત છે.
કુવલયાનંદકાર કારણુસમુચ્ચયનું આ ઉદાહરણ આપે છે.
યથા.
જોખન વિદ્યા મદ્યન ધન, મદ ઉપજાવે એહુ. આહીં અહમહમિકયા અર્થાત્ હાડાહાડી મલેકપાત ન્યાયથી અનેક કારણાનું ધારણ કરવુ છે.
કારણુ સમુચ્ચયના ચાર પ્રકાર છે. એક તા અનેક કારણુ મળીને એક કાર્ય કરે. આ પ્રકારનું ઉદાડુરણ ઉપર આપેલ છે.
દ્વિતીય પ્રકાર એ છે કે કારણુ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્ત રહેતાં કારણ્ણાન્તર એ કાર્યની સુગમતા કરે.
યથા.
દીન વચન કરી સજલ ક્રૂગ, પડયા પ્રિયાને પાય; કર્યું માનમેાચન સુગમ, તુરત ઘટા ગહેરાય. તૃતીય પ્રકાર એ છે કે કારણુ કાર્યસિદ્ધિમાં પ્રવૃત્ત રહેતાં કારણાન્તર એ કાર્યની અધિકતા કરે.
યથા.
હતું રૂપ ચૈાવનતણું, તારે મન અભિમાન; અધિક થયું આધીનતા, પતિની પડી પિછાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #546
--------------------------------------------------------------------------
________________
સહેાક્તિ.
૪૮૭
ચતુર્થાં પ્રકાર એ છે કે અનેક કારણેામાં એ સ ંદેહ હોય કે
આ કાર્યં કાણું કર્યું ?
યા.
મલયાચલ મારૂતુ કે, શશિ કે કેાકિલગાન,
હરે માહરાં પ્રાણુ સાઁ, એનુ કરી નિદાન.
સોહિ.
''
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છે.~~
સદ્દ નામ સંગનુ છે. સહભાવની ઉક્તિ એ સૌત્તિ. જ્યાં સહ
ભાવની ઉક્તિ વર્ણન કરવામાં આવે એ સોષ્ઠિ ગણંજાર છે. શિષ્યા સાથે ગુરૂ આવે છે,” આવાં વર્ણનમાં અલકાર નથી. રાચકતા વિના અલકારતા નથી એમ સત્ર જાણી લેવુ
65
યથા.
યશ પહોંચ્યા યદુરાયના, અરિસ ંગે દ્વિગમત, શ્રી આવી અરિભૂમિસહ, વદી વિશ્વ વદત.
વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે:
सहोक्तिः सहभावेन कथनं तुल्यधर्मिणाम्
સમાન ધમીએના સહભાવથી કરીને કથન કરવુ. એ सहोक्ति अलंकार छे.
આચાર્ય ઠંડી આ લક્ષણ આપે છે:
सहोक्तिः सहभावेन कथनं गुणकर्मणाम् ॥
ગુણ અને કર્માંના સહભાવનું કથન એ પદ્ઘાત્તિ અહજાર. “ કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે:
""
सा सहोक्तिः सहार्थस्य बलादेकं द्विवाचकं ।
•
સહાના ખલથી એક શબ્દ ખન્નેના વાચક હાય એ સોશિ કાવ્યપ્રકાશકારે વૃત્તિમાં લખ્યું છે કે જો એક અર્થને કહેવાવાળા શબ્દ પણ સહાથ ખલથી ઉભયના જ્ઞાપક થઇ જાય એ સોશિ “ સ`સ્વકાર ” આ લક્ષણ આપે છેઃ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #547
--------------------------------------------------------------------------
________________
re
કાવ્યશાસ્ત્ર.
उपमानोपमेययोरेकस्य प्राधान्यनिर्देशेऽ परस्य सहार्थसबन्धे सहोक्तिः ॥
ઉપમાન અને ઉપમેયમાંથી એકનું પ્રધાનતાથી કથન, અન્યનું સહા સમધથી કથન એ સૌત્તિ અલંકાર.
વાગ્ભટ આ લક્ષણ આપે છે:
—
सहोक्तिः सा भवेद्यत्र कार्यकारणयोः सह ।
समुत्पत्तिकथा हेतोर्वक्तुं तज्जन्मशक्तिताम् ॥ કારણની કાર્ય ઉત્પત્તિ સામર્થ્ય કહેવાને માટે કાર્ય કારણની સાથે ઉત્પત્તિ કહેવી એ સોસ,
યથા.
ગ્રહી નમાવી આકર્ષતા, અરિયશ મદશ્રી સાથ; રણમાં ધનુષ અપૂર્વકૃતિ, જયતિ જયતિ સઘુનાથ. આહીં સહેાક્તિ અલકારનું સ્વરૂપ તા સહભાવ માત્ર છે.
સાર.
જશવંતજશે ભૂષણકાર કહે છે:—
(પ
સારી શબ્દના અર્થ શ્રેષ્ઠ છે. ચિન્તામણિ કાષકાર કહે છેઃ— સાર: શ્રશ્ને ” વસ્તુના શ્રેષ્ઠ અંશને લેાકમાં સાર કહેવાની રૂઢિ છે. જે વસ્તુના સાર છે તેજ સાર અહંતા.
યથા.
આ અપાર સંસારમાં, સાર વસ્તુ કવિવાણી; જેને જગત અધુ રહ્યું, વારવાર વખાણી.
યથા.
રાયસાર ભૂ, ભૂમાં પુરગણુ, પુરમાં સાધ સાધ શય્યા ભથુ; તેમ વરાંગી છે શય્યામાં, જાણુ અંગ સર્વસ્વ તુ તેમાં.
સ્વામી, અમાત્ય, સુહૃદ, કાષ, રાષ્ટ્ર, દુર્ગા અને સેના એ સપ્તાંગ મળીને રાજ્ય વસ્તુ છે. એ એવી રાજ્ય વસ્તુમાં ધરણી સાર છે. કેમકે ધરણીથી સર્વ થાય છે. આહીં ધરણીથી દેશની વિવક્ષા છે. વનપર્વતાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #548
--------------------------------------------------------------------------
________________
૪૮૯
સાર. મળીને ધરણી વસ્તુ છે. જેમાં પુર સાર છે, ઇત્યાદિ ઘેરીના આ ઉદાહરણમાં રાજ્યમાં ધરણું સાર છે. એથી લઈને શય્યામાં વરાંગના સાર છે. અહીં સુધી તે સાર લૈકિક હેવાથી એ સારામાં અલંકારતા નથી. પણ વરાંગનામાં અંગ સર્વસ્વ અર્થાત્ લાવણ્ય સાર છે. એ સાર સહૃદયવેદ્ય હેવાથી અલંકારતાને પ્રાપ્ત થાય છે. આમાં કસારની પરંપરા લઈને વરાંગનામાં અંગ સર્વસ્વ સાર છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે.
उत्तरोत्तरमुत्कर्षों भवेत्सारः परावधिः ॥ પરાવધિને પામેલ ઉત્તરોત્તર ઉત્કર્ષ સાર અલંકાર છે. ચન્દ્રાલોકકાર આ લક્ષણ આપે છે –
उत्तरोत्तरमुत्कर्षः सार इत्यभिधीयते ઉત્તરોત્તર ઉત્કર્ષ સાર અલંકાર કહેવાય છે. કુવલયાનંદકાર લાળ ગુણનું આ ઉદાહરણ આપે છે.
' યથા. છે ઉદરમાંહિ ત્રિલોક એ હરિ સહસ્ત્રફણ તનમાંય, મણિ સદશ એ ફણિ જલધિમાં જલજતુ ઇવ નિરખાય, એ જલધિ અંજલિ કરી પીધે, એ મહા ઋષિશ્રી અગસ્ત; આકાશમાં ખોત ઈવ થાયે ઉદય ને અસ્ત; જેને થયું નભ એક ડગલું એ ત્રિવિક્રમ ઈશ; મનધારણું પૂરણ કરે, નિત આપની અવનીશ. આમાં સાથે ગુણત્કર્ષનું વર્ણન છે. અલાદ્ય ગુણત્કર્ષનું આ ઉદાહરણ આપે છે –
યથા. તૃણથી તૂલ ને તૂલથી, હળવે યાચક જાણી,
પવન ન આવે પાસ કદિ, યાચનભય ઉર આણી. * આમાં અલાધ્ય ગુણાકર્ષનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #549
--------------------------------------------------------------------------
________________
૪૯૦
કાવ્યશાસ્ત્ર,
જશવંત જશાભૂષણકાર” લખે છે –
# એટલે બારીક, એથી જ્યાં સમતા ચમત્કારી હોય ત્યાં સુક્ષ્મ ર થાય છે. જ્યાં સૂક્ષમતાનું વર્ણન કરવામાં આવે એ સૂક્ષ્મ અઢાર છે.
યથા સમજાવે રણશત્રુને, તેળી ભૂપ તરવાર,
પશી શિર થાશે પરાં, ઉર કરી લીયે વિચાર. આહીં રણાંગણમાં તરવાર તળવારૂપ ચેષ્ટા માત્રથી રાજા પિતાના શત્રુઓને આવું સૂક્ષ્મતાથી કહે એથી અહીં સૂક્ષ્મ અર્જર છે.
આચાર્યદંડી આ પ્રમાણે લક્ષણ આપે છે – इगिताकारलक्ष्योऽर्थः सोक्षम्यात्सूक्ष्म इति स्मृतः ॥
ઈગિત અને આકારથી જેવા યોગ્ય અર્થ સૂક્ષ્મ હોવાથી સૂક્ષમ એમ કહેવામાં આવેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકાર આ લક્ષણ આપે છે – कुतोऽपि लक्षितः सूक्ष्मोऽप्यर्थोऽन्यस्मै प्रकाश्यते । धर्मेण केनचिद्यत्र, तत्सूक्ष्म परिचक्षते ।।
કેઈ નિમિત્તથી બતાવેલ સૂક્ષ્મ અર્થ પણ અન્યને માટે કઈ ધર્મથી પ્રકાશિત કરવામાં આવે ત્યાં સૂક્ષ્મ અલંકાર કહેવાય છે.
યથા
નિજના મુક્તાહારને, પતિને કંઠે ધારી,
કહે પ્રિયા આ આપને, શોભા દે છે સારો.
આહીં નાયકથી નહી જેવાએલ વિપરીત તિરૂપ પિતાના અને ભિપ્રાયને એ નાયકાએ નાયકપ્રતિ સૂક્ષમતાથી બતાવેલ છે.
લિ. જશવંતજશોભૂષણકાર” લખે છે –સ્થતિ એટલે સ્મરણ. જ્યાં સમૃતિનું વર્ણન હેય એ સ્મૃતિ ગર્જર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #550
--------------------------------------------------------------------------
________________
સ્વભાવોક્તિ.
૪૪૧
યથા
તને જોઈ નૃપ ભેજને, મરતી સૃષ્ટિ સમસ્ત; આહીં દાની રાજાના ઉદારતાદિ ગુણે જઈ મહારાજા ભેજની સ્મૃતિ આવે છે. “ કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ લક્ષણ આપે છે –
यथानुभवमर्थस्य दृष्टे तत्सदृशे स्मृतिः ॥ અનુભવ કરેલ પદાર્થના સદશ જેવાથી જે સ્મૃતિ થાય તે स्मृति अलंकार. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે –
सदृशादृष्टचिन्तादेरनुभूतार्थवेदनम् ।
स्मरणं प्रत्यभिज्ञान स्वमावपि न तदबहि ॥ પહેલાં અનુભવ કરેલ પદાર્થના સદશ જેવાથી અદ્રષ્ટથી અથત પ્રારબ્ધથી અને ચિન્તા આદિથી જે જ્ઞાન તે નાઅંજાર અને કાલાન્તરમાં જેએલ પદાર્થને ફરી જેવાથી એવું જ્ઞાન થાય છે કે આ એ છે એવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહે છે. તે પ્રત્યભિજ્ઞાન અને સ્વપ્ન પણ સમરણથી ભિન્ન નથી.
યથા દળતાં દ્વિપ રણ ખથી, પેખી પ્રતાપ નરેન્દ્ર
નગ વિદારતે વાથી, સૂર્ય સંભારે છે. પ્રથમ વજથી પહાડને વિદારતા ઈન્દ્રને સૂર્ય જે હતું, એથી ઉક્ત ઈન્દ્રને સૂર્યને અનુભવ હતો, એના જેવી હલદીઘાટની લડાઈમાં તલવારથી દ્વિરોને (હાથીઓને ) થરથરાવનાર પ્રતાપને જોઈને સૂર્યને ઉક્ત ઈન્દ્રનું સ્મરણ થયું. અહીં નથી અનુભવ કરેલ ઈન્દ્રના સદશ મહાન પ્રતાપરાણુને જેવાથી સૂર્યને ઈન્દ્રની
સ્મૃતિ થાય છે અને આગળના ઉદાહરણમાં શ્રવણેથી અનુભવ કરેલ ભેજના જેવા મહાન પતિને જેવાથી સર્વને ભેજની સ્મૃતિ થાય છે.
માવોન્ટિ, જશવંતજભૂષણકાર” લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #551
--------------------------------------------------------------------------
________________
૪૯૨
કાવ્યશાસ્ત્ર.
“ માવ ” શબ્દના અર્થ પોતાના ધર્મ ચિન્તામણિકાષકાર કહે છેઃ— સ્વભાવઃ સનવિશેષે “ઉકિતના અ કથન છે.
46
જ્યાં કાઇ વસ્તુના સ્વભાવની ઉક્તિ હાય એ સ્વમાવત્તિ ત્રયંજાર કહેવાય છે.
યથા.
કૂંગ સસ્નેહ પ્રસન્ન મુખ, વક્ષસ્થલ સુવિશાલ; જીનુ પ્રäમિતભુજ નૃપતિ, નિરખી થાઉ નિહાલ. આ આકૃતિની સ્વાભાવેાક્તિ છે.
યથા.
માર મુકુટ કટિકાછની, કર મુતિ ઉર માલ;
એ ખાનક મુજ મન વસેા, સદા બિહારીલાલ. આ શ્રી કૃષ્ણના વેશની સ્વભાવેાક્તિ છે. એજ રીતે ભિન્ન ભિન્ન સ્વભાવનાં ઉદાહરણા અત્રે સ્થલસ કાચને લીધે આપેલ નથી. આચાર્ય દંડી આ લક્ષણ આપે છે:~
नानावस्थं पदार्थानां रूपं साक्षाद्विवृण्वती । स्वभावोक्तिश्च जातिश्चेत्याद्या सालंकृतिर्यथा ॥
પદાર્થોના વિવિધ અવસ્થાવાળા રૂપને સાક્ષાત્ કહેનારી સ્વભાવેાક્તિ અને જાતિ નામવાળી સર્વ અલકૃતિમાં પહેલી અલકૃતિ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે. स्वभावोक्तिस्तु डिम्भादेः स्वक्रियारूपवर्णनम्
ફિલ્મ અર્થાત્ ખાલકાર્દિકાની પેાતાની ક્રિયા અથવા રૂપનુ વન એ વમાનોસિ
પ્રકાશકારે “રૂપ ” શબ્દને અ વ અથવા આકૃતિ
કર્યો છે.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છેઃ— सूक्ष्मवस्तुस्वभावयथावद्वर्णनं स्वभावोक्तिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #552
--------------------------------------------------------------------------
________________
હેતુ.
૪૩
વસ્તુના સૂક્ષ્મ સ્વભાવનું યથાવત્ વર્ણન એ રામાવત્તિ
વળી વૃત્તિમાં લખ્યું છે કે સ્વભાવવર્ણન માત્ર અલંકાર નથી, કેમકે એમ તે સર્વત્ર અલંકાર થઈ જશે. એથી લક્ષણમાં સૂક્ષ્મ પદનું ગ્રહણ છે. સૂક્ષ્મ અર્થાત્ કવિમાત્ર ગ. એથી કવિમાત્ર ગમ્ય. વસ્તુના સ્વભાવનું ન્યૂનાધિક રીતે વર્ણન એ દરમાવો અલંકાર. રત્નાકરકાર આ લક્ષણ આપે છે –
सम्यक्स्वभाववर्णनं स्वभावोक्तिः ॥ સારી રીતથી સ્વભાવનું વર્ણન એ સ્વમારિ,
એમણેજ વૃત્તિમાં લખ્યું છે કે વસ્તુસ્વભાવ બે રીતના છે. સ્થલ અને સૂફમ. સ્થૂલ તો સમસ્ત કવિગેચર છે. એના વર્ણનમાં કઈ અલંકાર નથી.
યથા. શિર અંગદની ગોદમાં, ચરણોદ હનુમાન, મૃગત્વસૂતા રામ દે, અનુજવચનમાં કાન.
• હતુ. “ જશવંતજભૂષણકાર” લખે છે –
‘ત એટલે કારણ. હેતુ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાછે છે. “હિનોતિ થાનોતિ શાથે રતિ હેતુ” કાર્યમાં વ્યાસ થાય એ હેતુ. નિષ્કર્ષ એ છે કે કાર્યને ઉત્પન્ન કરે એ હેતુ. તે હેતુ બે પ્રકારના છે. ર અને જ્ઞાપવા. ઉત્પન્ન કરવાવાળે જરા કહેવાય અને જ્ઞાન કરાવવાવાળો જ્ઞાબેતુ કહેવાય. જેમ ધૂમ્રને હેતુ અરિ એ કારકહેતુ છે. કેમકે એ ધૂમ્રને ઉત્પન્ન કરે છે. અને ધૂમ્ર અગ્રિનું જ્ઞાન કરાવવાવાળે છે, એથી એ જ્ઞાપક હેતુ છે.
દર્પણમાં નિજ છબિ નિરખી, નયને મેદ ઉમંગ;
પતિવશ કરતાં નારીમુખ, ચડયે ગર્વને રંગ.
આહીં નયનેને મદ-ઉમંગ થ તથા મુખ ઉપર ગર્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #553
--------------------------------------------------------------------------
________________
૪૪૪
કાવ્યશાસ્ત્ર.
રંગ ચઢવે એમાં પોતાની ખુબસુરતી અને પતિને વશ કરવા રૂપ હેતુ છે. એ કારક હેતુ જાણુ.
યથા. કકિલરવઆરંભ ને, કલિએતણે પ્રકાશ
સૂચવે સમય વસંતને, હૃદયે વધે હૅલ્લાસ.
આમાં વસંત સમયનું જ્ઞાન કરાવવામાં કેકિલરવ આરંભાદિ હેતુ છે. એ જ્ઞાપક હેતુ જાણ.
આચાર્યદંડી અને મહારાજા ભેજ કહે છે – વિજાઈ જ જાનના ગતથી,
· युक्तो न युक्त इत्येवमसंख्याश्चित्रहेतवः ॥ નિવાર્ય અર્થાત કારણથી કાર્યનું દૂર હોવું, એ દેશથી અને કાલથી બે પ્રકારનું છે. કારણ અને સ્થલમાં, કાર્ય અને સ્થલમાં, એતો દેશની વિરતા છે. સહક અર્થાત્ કાર્ય કારણની સાથેજ હવું. શયનનન અર્થાત કાર્ય પહેલાં થવું અને કારણ પછી થવું, આનું ઉદાહરણ વિચિત્ર અલંકારમાં આપેલ છે. યુક્ત અર્થાત્ કારણને એગ્ય કાર્ય, અયુક્ત અર્થાત્ કારણને અગ્ય કાર્ય. અયુક્ત કાર્યનું ઉદાહરણ આ પ્રમાણે છે –
યથા. તુજ પ્રતાપ રવિ તેજ નૃપ, રાખે કેવી રીત;
અન્ય નૃપતિના કરકમલ, સંકેચાવે નિત્ય. આહીં રવિ હેવાથી કમલેને સંકુચાવવાનું અયુક્ત કાર્ય છે, આચાર્યદંડી આ પ્રમાણે લક્ષણ આપે છે – हेतुश्च सूक्ष्मलेशौ च वाचामुत्तमभूषणम् ।
कारकज्ञापको हेतू तो चानेकविधौ यथा ॥ હેતુ, સૂક્ષ્મ અને લેશ વારાં અર્થાત્ વાણુંનું ઉત્તમ ભૂષણ છે. હેતુ કારક અને જ્ઞાપક એમ બે પ્રકારના હેઈને ફરી અનેક પ્રકારના થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #554
--------------------------------------------------------------------------
________________
૪૫
અન્તર્ભાવાલંકારઃ
૪૯૫ રકટ આ લક્ષણ આપે છે –
हेतुमता सह हेतोरभिधानमभेदकुद्भवेद्यत्र । સર્જવા હેતુ સ્થાતિમ્યઃ પૃથપૂતર .
જ્યાં કાર્ય કારણનું અભેદ કરવાવાળું કથન હોય એ હેતુ અલંકાર છે. એ અન્ય અલંકારેથી પૃથ થશે. ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણ આપે છે:--
हेतुहेतुमतोरैक्यं हेतुं केचित्प्रचक्षते ॥ કાર્યકારણની એકતાને કેટલાક હેતુ અલંકાર કહે છે.
યથા આ કટાક્ષ નૃપ દાનનું, વિબુધની રમા વિલેક રાજાનું કટાક્ષ વિદ્વાનેની લક્ષ્મીરૂપ કાર્યનું કારણ છે. તેથી આહીં કાર્યકારણુતાને અભેદ કહે છે. વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે –
सिषाधयिषितार्थस्य हेतुर्भवति साधकः ।
कारको ज्ञापकश्चेति द्विधा सोऽप्युपजायते ।। સિદ્ધ કરવાને ઈચછેલ અર્થને જે સાધક એ હેતુ અલંકાર છે; અને એ હેતુ કારક અને જ્ઞાપક એવા બે પ્રકારના છે.
__ अन्तर्भावालंकार. પ્રાચીને એ જે જે અલંકારેને પ્રાધાન્યાલંકારમાં અન્તર્ભત બતાવ્યા છે તેનું શ્રી જશવંતભૂષણકાર નીચે પ્રમાણે સમાધાન કરે છે.
૩ . “ગ” શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીન અંગ નામક અને લંકારાન્તર માને છે.
અલંકારદાહરણકાર” આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #555
--------------------------------------------------------------------------
________________
૪૯૬
કાવ્યશાસ્ત્ર.
अङ्गिनः फलवत्त्वेऽपरस्याफलत्वमङ्गम् । અંગી ફલવાન હોય અને અપર અર્થાત્ અંગ ફલવાન ન હોય એ ગલ મરુંવાર
બન્યાં હતાં હરકોપનાં, સાધન કામ વસંત, બચ્ચે વસંત અને જળી, આ સ્મરને અંત.
પોતાના સામંત વસંતને લઈને મને જે હરના તપને ભંગ કર્યો ત્યાં હરની કપાગ્નિથી મનોજ (અંગી) દગ્ધ થઈ ગયે અને વસંત (અંગ) દગ્ધ નહીં થયે. વસંત અંગ અને કામ અંગી છે. હરને કેપ કરાવવામાં એ બને સાધન હતાં; એથી હરકોપાગ્નિથી બને દગ્ધ થવા જોઈએ.
અમારા મતથી અમે પ્રકાશિત કરેલ “અતુલ્યગિતા” અ લકારમાં આ અલંકાર અન્તભૂત છે.
ચિ . ચિન્તનમાં ન આવે એ “મા ” અચિત્યને પ્રાચીને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ બને તાવે છે:
"अविलक्षणाद्विलक्षणकार्योत्पत्तिविपर्ययश्वाचिन्त्यम्
અવિલક્ષણ કારણથી વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ અને એનાથી વિપર્યય અર્થાત્ વિલક્ષણ કારણથી અવિલક્ષણ કાર્યની ઉત્પત્તિ એ अचिन्त्य अलंकार.
યથા. કોકિલને વાચાલતા, વિરહિણી મન અત્યંત દેવાવાળો દેખજે, આ સમય વસંત.
આમાં અવિલક્ષણ થએલ વસંત કારણથી મૈન અને વાચાલતા રૂપ વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ છે.
વસંત કારણની અવિલક્ષણતા એ છે કે કેકિલને વાચાલ કર વામાં અને વિરહિણીને માન કરવામાં વસંતના સ્વભાવની વિલક્ષ
થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #556
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૪૭
યથા. મારે શનિ અશનિ ઉભય, આપ કેપતાં ભૂપ; શનિ ગ્રહ છે, અશનિ નામ વજનું છે, આંહી આની રૂઢિ વિજળીમાં છે, આમાં શનિ અશનિ રૂ૫ બને કારણે પરસ્પર નામથી, સ્વરૂપથી, અને સ્વભાવથી સર્વથા વિલક્ષણ છે. એ રાજાના શત્રુઓને મારવારૂપ એકજ અવિલક્ષણ કાર્ય કરે છે.
આવા વિષયમાં મહારાજા ભેજે તો ચિત્ર હેતુ માનેલ છે. અચિત્યસ્થલમાં આશ્ચર્ય જ થાય છે. એથી અમારા મતથી આ “વિચિત્ર” અલંકારમાં અંતર્ભત છે.
- તિરા, અહી “ગતિશય” શબ્દનો અર્થ અત્યંત છે. પ્રાચીન અતિશય નામને અલંકારાન્તર માને છે રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે,
संभावनयान्यथा वातिशयोऽतिशयः ।। સંભાવનાથી અથવા એથી અન્યથા અર્થાત્ અસંભાવનાથી જે અતિશય તે ગતિરાવ કરુંવાર. આંહી સંભાવના તો વિધિ છે. અસંભાવના નિષેધ છે. વૃત્તિમાં લખ્યું છે કે ઉત્તરોત્તરમાં સંભાવનાથી અથવા અસંભાવનાથી જે અતિશય તે ગતિરાજ ગઢવા,
યથા. છે નહિ, છે તે સ્થિર નહિ, સ્થિર તે વિણ ફલવાન; સંત પુરૂષને કેપ છે, ખલની પ્રીતિ સમાન.
આંહી પુરૂષોના કેપની ઉત્તરેત્તર અસંભાવના અર્થાત નિ. ષેધથી સત્પરૂના કેપના નિષેધને અતિશય છે. એવું જ વિધિમાં જાણી લેવું જોઈએ. અમારા મતથી આ પ્રકારના અતિશય અર્થાત્ અત્યંતતાને પણ અધિક અલંકારમાં અંતર્ભાવ છે.
૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #557
--------------------------------------------------------------------------
________________
૪૯૮
ત્યુદ્ધિ. મજ શબ્દમાં “ત” શબ્દને અર્થ ઉદ્ઘઘન છે. “ચિન્તામણિકોષકારે કહ્યું છે કે –“મતિ ” “અત્યુક્તિ શબ્દસમુદાયનો અર્થ લંઘનની ઉક્તિ છે. આમાં લેકસમાલંઘનમાં રૂઢિ છે. કેટલાકે અતિશક્તિને અત્યુક્તિ નામથી કહેલ છે. અને શૂરતા ઉદારતાના લેકસીમાતિવર્તનના ઉદાહરણ આપેલ છે. જેથી ભ્રાન્તિથી પ્રાચીને અત્યુક્તિને અલંકારાન્તર માને છે.
ચન્દ્રાલેકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે.
अत्युक्तिरभुतातथ्यशौर्यौदार्यादिवर्णनम् અતઓ અર્થાત્ મિથ્યાભૂત શૂરતા અને ઉદારતાનું આશ્ચર્ય જનક વર્ણન એ ગયુ અલંકાર છે.
યથા. તુજ પ્રતાપના અનલે, સોળ્યા છે નૃપતિ સિધુ સાત ફરી અરિનારી નયનનાં, નૌરે ભર્યા એ વાતે વિખ્યાત,
કુવલયાનંદકાર પરમતથી લખે છે કે સંપત્તિની અત્યુક્તિમાં તે ઉદાત્ત અલંકાર છે. અને શૂરતાની અત્યુક્તિમાં અત્યુક્તિ અલકાર છે. ખરી રીતે વિચારી લેતાં લેકસીમાતિવર્તનમાં અતિશયક્તિ થાય છે, અને એથી આમાં લોકસીમાતિવર્તન પ્રાધાન્ય છે. તેથી આવી કિંચિત્ વિલક્ષણતા અલંકારાંતર થવાને નિમિત્ત નહિ બને એથી આ અતિશયેક્તિ અલંકારજ છે.
પ્રાચીન અનંગ નામને અલંકારાન્તર માને છે. “અલંકારોદાહરણકાર લખે છે –
" अङ्गिनः फलवत्वेऽपरस्याफलवत्वमङ्गम्
અંગી ફલવાન હેય, અપર અર્થાત અંગ ફલવાન ન હોય એ ગ માર છે. અંગ અલંકારનું આ લક્ષણ બતાવી એના
મારુંelનું લક્ષણ આ પ્રમાણે કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #558
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૪૯
“તોડન” અંગ અલંકારથી વિપરીત એ ચા ગર અર્થાત્ અંગી કુલવાન ન હોય એ મiા ગવાર
યથા. વૃક્ષ બનાવી અસ્ત્ર, ઘાવ કપિઓએ કીધા, એ સર્વે રાવણે શરીરમાંહિ સહી લીધા, પણ પુષ્પ તે તણાં બન્યાં અસ્ત્રથી અધિકતર;
સીતા વિરહી દનુજ કલેશ પામે ઉર અંદર. વૃક્ષ અંગી છે, પુષ્પ એનાં અંગ છે. અહી અંગીવૃક્ષ રાવણન કલેશ કરવામાં વિફલ બન્યા. પરંતુ અંગ-પુ રાવણને કલેશ કરવામાં વિપુલ ન નિવડયા. અમારા મતથી આ પણ અમે કહેલ અતુલ્યોગિતા અલંકારમાં અંતભૂત છે.
શષ્યવસાય, અનર્થવસાય એટલે અનિશ્ચય. પ્રાચીન અનધ્યવસાયને અલંકારાન્તર માને છે. ભાનુદત્ત આ લક્ષણ ઉદાહરણ આપે છે.
अनुलिखितकोटिक ज्ञानमनध्यवसायः ॥ કઈ કટિ જેને વિષય નથી એવું જે જ્ઞાન એ નદયવસાય અઢાર, સંશય અને ભ્રમમાં કેટિનું ભાન છે.
યથા કરે સ્વેદશાલી તન જે આ,
છે આલી વનમાલી કે આ અહીં ઈન્દુ કે આનન! એ સંદેહની પેઠે કોટિનું ભાન નથી, કિન્તુ આ વનમાલાવાળ કેણ છે? આવા સામાન્ય રૂપથી અનિશ્ચય જ્ઞાન છે. અમારા મતથી આ પણ સંદેહમાં અનર્ભત છે.
अनन्वय. ન ગવદ ગનન્વય” એ ચુપત્તિથી અનવય શબ્દને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #559
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
૫૦૦ અર્થ અન્વયનો અભાવ છે. અન્વય તે પદાર્થોને પરસ્પર સબંધને કહે છે. ઘણા પ્રાચીને અનન્વય નામને અલંકારાંતર માને છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે. " उपमानोपमेयत्व एकस्यैवैकवाक्यगे अनन्वयः
એકનો જ ઉપમાનેપમેયભાવ એક વાક્યમાં હોય ત્યાં નવા ગઈવર છે.
સર્વસ્વકાર” આ લક્ષણ આપે છે – एकस्यैवोपमानोपमेयत्व अनन्वयः ॥
એકની ઉપમાને પમેયતા થાય ત્યાં ગનવા ચક્કાર છે. કાવ્યપ્રકાશગતકારિકાકારે પરસ્પરોપમાના નિવારણ માટે લક્ષણમાં એક વાક્યને નિયમ કરેલ છે. “સર્વસ્વકારે” કરેલ નથી. ચન્દ્રાલેકકારાદિ સમસ્ત એના અનુગામી છે સર્વ એનું આવું ઉદાહરણ આપે છે.
યથા
ઘુતિધર દીન દયાલ દ્રરિદ્રહર,
આપ તુલ્ય આપજ છે ઈશ્વર આમાં એજ ઈશ્વરમાં એજ ઇશ્વરની ઉપમા અન્વય નથી બની શકતે એથી અહીં ગનન્ના બાર છે. એ ઉકત અન્વયનું બનવું દૂષણ છે ત્યારે આવા સ્થલમાં દ્વિતીય સદશ વ્યવદની વિવક્ષા કરે છે. ભામહે આ પ્રમાણે કહેલ છે –
यत्र तेनैव तस्य स्यादुपमेयोपमानता ।
असादृश्यविवक्षातो वदन्ति तमनन्वयम् ।।
જ્યાં અસાદસ્થ વિવક્ષાથી એની સાથે એની જ ઉપમાનેપમેયતા હોય એને ગનન્વય અહંકાર કહે છે.
પ્રાચીનના મત પ્રમાણે રસગંગાધરકાર કહે છે કે અનન્વયમાં અસમતા વ્યંગ્ય છે તે પણ અનન્વય રૂપ ચમત્કાર પ્રધાન હોવાથી અલંકારાન્તર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #560
--------------------------------------------------------------------------
________________
. અન્તભંવાલંકાર
૫૦૧
અલંકાર રત્નાકરકાર અનન્વયના ત્રણ પ્રકાર માનતાં આ લક્ષણ ઉદાહરણ બતાવે છે--
तेनैव तदेकदेशेनावसितभेदेन वानन्वयः તેરૈ” અર્થાત તેની સાથે તેને, “
ત ન” અર્થાત તેના એક દેશની સાથે તેના એક દેશને, અથવા “વસિમેન” અર્થાત્ ઠરાવેલ ભેદ વાળાની સાથે એના અન્વયનું ન બનવું એ ગનના અલંકાર છે. ઠરાવેલ ભેજવાળા તે પ્રતિબિમ્બ છે. આદિનું તે એવું જ ઉદાહરણ આપેલ છે. આપ તુલ્ય આપજ છે ઈશ્વર.”
દ્વિતીયથા. રૂપભરી સંસારમાં, છે સુન્દરી હજાર; વામાધ સુદક્ષિણાર્ધથી, છે મનહર આ નાર,
તૃતીય-યથા. રત્નભીનેં કૈલાસમાં, નિજપ્રતિબિમ્બ નિહાળી,
માને યુત્થપતિત્વને, જય ગજવદન દયાલ. યુથપતિત્વ તે સજાતિમાં થાય છે, એ ગણેશના જેવો હાથી ગણેશનું પ્રતિબિમ્બજ છે.
અમારા મતથી અનન્વયને આક્ષેપમાં અન્તર્ભાવ થાય છે.
અને આ
લક્ષણ છે
જ
એવી જ સમયમાં
ગનાર તે પ્રસિદ્ધ છે. પ્રાચીન અનાદર નામને અલંકારાત્ર માને છે. રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે -
अप्राप्तार्थ तत्तुल्याऽनादरोऽनादरः ॥ જે સમયમાં જે વસ્તુ પ્રાપ્ત છે એના તુલ્ય અથવા અપ્રાપ્ત એવી અન્ય વસ્તુની પ્રાપ્તિને માટે પૂર્વ પ્રાપ્ત વસ્તુને અનાદર એ ચના અલંકાર.
યથા. સિંહનાદયુત કટકને, તŠને તુજ અરિરાજ; સિંહનાદયુત કટકને, ઝટપટ ગ્રહતા આજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #561
--------------------------------------------------------------------------
________________
વ્યાય.
સિંહનાદ યુદ્ધ સમયમાં સુભટાની ગર્જના અથવા સિંહાના શબ્દ, કટક–સેના અથવા પતના મધ્યભાગ.
આમાં આદર ચેાગ્ય તાદૃશ સૈન્યના અનાદર અવજ્ઞા અલંકાર છે. અનાદરમાં ચમત્કાર હોય ત્યાં અવજ્ઞા અલંકારજ થશે. અવજ્ઞા અને અનાદર તા નામાન્તર છે.
अनुकूल.
કેટલાક પ્રાચીન અનુકૂલ નામના અલંકારાન્તર માને છે. સાહિત્યદર્પણુકારનું આ લક્ષણુ ઉદાહરણ છે.
૫૦૨
अनुकूलं प्रातिकुल्यमनुकूलानुबन्धि चेत्
જ્યાં પ્રતિકૂલતા ગનુ તાનુન્ય અર્થાત્ અનુકૂલ થઈ જાય त्या अनुकूल अलंकार.
યથા.
જો નખક્ષતથી કાપતી, તેા સુણુ મુગ્ધા નાર; આંધી લે ભુજપાશથી, કે ૐ નદકુમાર,
પાશથી કઠખ’ધન પ્રતિકૂલ છે, આહીં નાયિકાની ભુલતારૂપ પાશથી કંઠમન્ધન અનુકૂલ થઇ જાય છે. અમારા મતથી આહીં તા પરામ ગબંર્ છે.
अनुकृति.
અનુકૃતિ અર્થાત્ મીજાની પેઠે કરવું તે. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે અનુકૃતિ: અનુરળે. પ્રાચીના અનુકૃતિ નામના અલકારાતર માને છે.
-
રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ આપે છે:हेत्वन्तरादन्यस्यापि तथात्वमनुकृतिः
કારણાન્તરથી અન્યનુ' પણ તૈયત્ત્વ અર્થાત્ એના જેવું થઈ જવું એ અદ્ભુતિગણંર્.
યા.
શરનિકર નિર્ભર નૃપતિ, સાતલ કેરૂ સ શરીર, પ્રતિભ≥ પ્રેરિત' ખડ્ડ પહોંચે, એ વિલ`ખથી વીર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૦
અન્તર્ભાવાલંકાર. સુરનારી વૃષ્ટિ સુમનરથી, નૃપતિ પૂરિત નયન,
પ્રતિભપ્રતિ સુપ્રહાર, એના થકી શીધ્ર બને ન. રત્નાકરસ્કાર કહે છે કે સમ અલંકારમાં તે પ્રથમજ સમ થયેલ વસ્તુઓને સંગ છે. અહીં તે સંગની પછી સમતા થાય છે. અમારા મતથી નામાર્થ માત્ર તે રૂપકને વિષય છે, કેમકે અનુકરણ તે નકલ છે અને રત્નાકરકારના લક્ષણ ઉદાહરણનુસાર તે અમે સ્પષ્ટ કરેલ તુલ્યગિતા છે. અને રત્નાકરકારે જે સમ અલંકારથી વિલક્ષણતા બતાવી છે એટલા માત્રથી અલંકારાન્તર થતું નથી. સમતામાં પર્યવસાન કરે તે સમ અલંકારજ થશે.
. “U” આમાં “મા” શબ્દનો અર્થ દીર્ઘતા અથવા વધવું છે. ચિત્તામણિકેષકાર કહે છે. “ગયા” સિદ્ધાન્ત કૌમુદીમાં કહ્યું છે કે –“આપાનો તૈચ્ચે “ગ ” શબ્દ સમુદાયને અર્થ “ગુણનું વધવું” છે.
પ્રાચીને ગાળ ને અલંકારાન્તર માને છે. “ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે.
प्रासिद्धस्वगुणोत्कर्षोऽनुगुणः परसंनिधेः । બીજાના સબંધથી પહેલાં સિદ્ધ થયેલ પોતાના ગુણને ઉત્કર્ષ એ ગgg ગઈ છે.
યથા. તુજ કટાક્ષથી શ્રવણના, નીલેમ્પલ અતિ નીલ; કરથી માણિક અતિઅરૂણ, છે સુન્દરતા શીલ.
અમારા મતથી આતે અધિક અલંકારને વિષય જ છે. ઉક્ત રીતિથી ગુણની અધિકતા અલંકારાન્તર-હેવાને યોગ્ય નથી.
સત્ય.. કેટલાક પ્રાચીન અપ્રત્યેનીક નામને અલંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર પ્રત્યેનીકનું ગાનgી તરીથી વા બારિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૦૪
કાવ્ય શાસ્ત્ર.
જ્યું મસ્રનીમ્ અનિષ્ટની અથવા અનિષ્ટના સબંધીની પ્રતિકૂલતા એ મયની ગણાર, આવું લક્ષણ કહીને પ્રત્યેનીકના વિપરીત ભાવમાં ગત્યનીજ અહાર્ માનનાર આ લક્ષણ કહે છે:—
अन्यथास्त्र प्रत्यनीकम्
પ્રત્યેનીક અલંકારના અન્યથા ભાવ એ ક્ષમત્યનીશ એના મતાનુસાર પ્રત્યેનીકના અન્યથા ભાવ એ છે કે ઇષ્ટની અથવા ઇષ્ટના સમધીની અનુકૂળતા.
યથા.
કચ કસ્તૂરી કેકિલા, ઘન તમ અને તમાલ; કૃષ્ણ વસ્તુથી હિત કરે, ભરી કૃષ્ણહિત ખાલ.
અમારા મત પ્રમાણે સાક્ષાત્ પ્રતિ પ્રતિકૂલતા અનુલતા તે અન્યાન્ય અલ કાર છે, અને સબધી પ્રતિ પ્રતિકૂલતા અનુકૂલતા પ્રત્યનીકના પ્રકાર છે. તે અમે પ્રત્યેનીકના પ્રકરણમાં સવિસ્તર લખેલ છે. -આ વિષય પણ પ્રત્યેનીકમાં અતભૂત છે.
અમીદ.
ગૌષ્ટ શબ્દના અર્થ વાંચ્છિત છે. પ્રાચીના અભીષ્ટ નામના અલકારાન્તર માને છે. અલકારાદાહરણકાર આ લક્ષણ આપે છે. स्वयं विधेयस्यान्यतः सिद्धिरभीष्टम्
પાતાના કબ્યની અન્યથી સિદ્ધિ એ અમીદ અહંાર છે.
યથા.
જે પ્રતાપરાણાના, જય કરવાને જોગ તુરકએક; તેને જીતી લીધા, મળી સર્વ મેવાડી ભિટ્ટ લેક. અમારા મતથી આ તેા પ્રાચીનાના માનેલ પ્રહ ણુ અલકારના પ્રથમ પ્રકારમાં અંતર્ભૂત છે, એનું લક્ષણ આ પ્રમાણે છે:— उत्कण्ठितार्थसंसिद्धिर्विना यत्नं प्रहर्षणम् ।
ઉત્કંઠિત અર્થીની યત્ન વિના સિદ્ધિ એ મષળ અસંહાર છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #564
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૫૦૫
अभ्यास. ચાર શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીને “અભ્યાસ” નામને અલંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે.
दुष्करसिदिकृदभ्यसनमभ्यासः॥ દુષ્કર સિદ્ધિ કરવાવાળો અભ્યાસ એ ગ્રખ્યાત ગઇકાર, લોક વિલક્ષણતાને માટે દુષ્કર વિશેષણ છે.
યથા હરદ્રગ હતભુકમાંહિ, ધસી, નિકળતાં નિરખ્ય સ્મરમ્હાર અતિ તપ નુ૫નું સેવન, કરતાં દિલમાં ડરે ન ઉદાર.
અમારા મતથી દુષ્કર સિદ્ધિ કરવાવાળે અભ્યાસ પણ લૈકિકજ હેવાથી અલંકાર હોવાને યોગ્ય નથી એથી આ લોકમાં અન્તભૂત છે.
આ કાવ્યમાં ચમત્કાર દ્વાન્તને છે. અતિ તપવાળા રાજાની સેવા કરનાર ઉદારચરિત પુરૂષના ન ડરવાનો નિશ્ચય તાદૃશ મદન વૃત્તાન્તમાં બતાવવામાં આવ્યું છે.
યથતાન્યાસ ગાવા” શબ્દનો અર્થ અથાન્તરનું ધારણ કરવું. ઘણા પ્રાચીને “અર્થાન્તરજાસ”ને અલંકારાન્તર માને છે. વેદવ્યાસ ભગવાનનું આ લક્ષણ છે –
भवेदर्थान्तरन्यासः सादश्येनेतरण वा સાદૃશ્ય સબંધથી અથવા ઈતર સબંધથી અર્થાતરનું ધારણ કરવું એ અર્થાન્તરન્યાસ અલંકાર થશે.
આચાર્ય “દંડી”નું લક્ષણ આ પ્રમાણે છે – ज्ञेयः सोऽर्थोऽन्तरन्यासो वस्तु प्रस्तुत्य किंचन । तत्साधनसमर्थस्य न्यासो योऽन्यस्य वस्तुनः :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #565
--------------------------------------------------------------------------
________________
કચરો,
૫૦૬
કઈ વસ્તુને કહીને એના સાધનમાં સમર્થ એવી અન્ય વસ્તુનું જે ધારણ કરવું એ રથન્તાન્યાસ સમજ. પ્રાચીને અર્થાન્તરન્યાસનું આવું ઉદાહરણ આપે છે.
યથા લઘુ ગેરવતાને ગ્રહ, ગુણ સંગ અદભૂત સુમનમાલ સંગથી, શિશિર સ્પશે સૂત્ર. આમાં વિશેષથી સામાન્યનું સમર્થન છે.
યથા તુજદતમાલ મલિન પશુ, ધરે હર્ષથી બાલ વસે સદા ગુણ પ્રેમમાં, નહિ વસ્તુમાં લાલ. આમાં સામાન્યથી વિશેષનું સમર્થન છે.
યથા. સુરસમૂહને સદા, વિષ્ણુને રમા મનેહર, શંકરને શશિકલા, શક્રને કલ્પતરૂ વર, મેદિનીને મર્યાદ, હિમાચલ સુતને આશ્રય, આપ્યાં એ આશથી, સદા રહેવાને સુખમય. પીધો અગત્યે વારિધિ, કરી ન કેઈએ સાહાભલ, દેવકેપ થાયે તદા, સહુ સાધન થાયે વિફલ. આહીં સામાન્યથી વિશેષનું સમર્થન છે.
યથા. સ્તવે વાન્ત અભિસારિકા, નિન્દ શશિને નિત્ય, જગ નિજના અનુકૂલની, ચાહ કરે છે ચિત્ત.
આમાં વિશેષનું સામાન્યથી સમર્થન છે. વેદવ્યાસભગવાન અને આચાર્યદંડીએ દ્રષ્ટાન્ત અને ઉદાહરણ અલંકાર નથી કહેલ. એથી એઓએ અર્થાતરન્યાસ અલંકાર કહેલ છે, તે સમીચીન છે. વેદવ્યાસભગવાને “નાદાન” એ વચનથી દ્રષ્ટાન્તનું અને “ફત” એ વચનથી ઉદાહરણને સંગ્રહ કરેલ છે. જેને અર્થ ઈતરસબંધથી અર્થાત્ સામાન્ય વિશેષ ભાવસંબંધથી છે. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #566
--------------------------------------------------------------------------
________________
૫૦૧૬
સામા અર્થમાં નિરાશ બતાવે
અન્તભંવાલંકાર. કાવ્યપ્રકાશગતકારિકાકાર આદિએ દ્રષ્ટાન્ત અને ઉદાહરણ અલંકાર કહેલ છે અને અર્થાન્તરન્યાસ પણ કો એ ભૂલ છે. કેમકે અથન્તરન્યાસ ઉક્ત અલંકારથી ભિન્ન નથી થઈ શકતે. “લઘુ ગૈરવતાને ગ્રહે અને તુજ દત માલ મલિન પણ આ ઉદાહરણમાં તે દ્રકાન્ત અલંકાર છે. અને “સુરસમુહને સદા” અને “સ્તવે દ્વાન્ત અભિસારિકા” આ ઉદાહરણમાં ઉદાહરણ અલંકાર છે. દ્રષ્ટાન્તમાં ક્યાંઈક દાર્જીત સામાન્ય અને દ્રષ્ટાન્ત વિશેષ હોય છે, જ્યાંઈક દાર્થાન્ત વિશેષ અને દ્રષ્ટાન્ત સામાન્ય હોય છે, કયાંઈક બને વિશેષ હોય છે, અને કયાંઈક બને સામાન્ય હોય છે. ઉદાહરણમાં સામાન્યનું વિશેષજ હોય છે. દ્રષ્ટાન્તનું સ્વરૂપ સાધ્ય અર્થની સિદ્ધિને માટે સિદ્ધ અર્થમાં નિશ્ચય દેખાડે છે. ઉદાહરણનું સ્વરૂપ તે વાનકીને માટે સામાન્યને એક દેશ બતાવે છે.
અવરોહ , શબ્દનો અર્થ અધોગતિ. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે “ગવદ ગીતૉ. પ્રાચીને “અવરેહ” નામને અલંકારાન્તર માને છે “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે.
तद्विपर्ययोऽवरोहः તત અર્થાત્ વર્ધમાન અલંકારથી વિપરીત વગઈ. એ એ પહેલાં વર્ધમાન અલંકાર કહીને ફરી અવરેહ અલંકાર કહ્યો એથી તાવિયેય એવું લક્ષણ કહ્યું છે. એ રૂપથી અને ધર્મથી બે પ્રકારને છે.
યથી સિબ્ધ સર પલવલ પુકરણિય, કુંડ વાપિકા પ સુવરણિય, ચુલકરૂપ જેનાં કર અંદર, પાન કરે જયજય એ મુનિવર. અહિ સમુદ્રના સ્વરૂપ ક્રમથી અવહ છે.
યથા પ્રથમ કુસુંભ પતંગ કરી, ખળની પ્રીતિ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૦૮
કાવ્યશાસ્ત્ર.
આ ખળની પ્રીતિના વણરૂપ ધર્મના ક્રમથી અવહ છે. મર, મતથી ન દ ણે થી સપષ્ટ કરેલ અરેહને અ૫માં અ તભોવ .
अशक्य. રાવલ એટલે અસાધ્ય. ચિન્તામણિકષકારે કહ્યું છે“અરાજયઃ માણે”
પ્રાચીને અશકયને ભિન્ન અલંકાર માને છે. અલંકારરતનાકરકારનું આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ છે -
प्रतिबन्धकादेविधानासामर्थ्यमशक्यम्
પ્રતિબન્ધક આદિથી વિધાનમાં જે અસમર્થતા તે રાય अलंकार
યથા કાક કલહ કહૌ કહીં કપિ કલકલ કહી ઝિદ્દીરવ કંક કઈ સ્થલ; ભાગ્ય વસે એવા વનમાં વસી,
કરે કેમ ધ્વનિ કેકિલ ત્યાં હસી. આહીં કાક કલહાદિ પ્રતિબંધકથી કોકિલ ધ્વનિ કરવામાં અસમર્થ છે. આમાં વિધાનની અશકયતા અંશમાં કાંઈ પણ ચમત્કાર નથી એથી અશકય અલંકાર હોવાને યોગ્ય નથી. કિન્તુ લેકમાં અાત છે.
અવંતિ. ગખંતિ” શબ્દને એક તો એ અર્થ છે કે “અગ્ય સંગતિ.” તેથી એ તે વિષમ અલંકારને વિષય છે, અન્ય અર્થ એ છે કે સંગતિ અર્થાત્ નિયત સબંધનો પરિત્યાગ, એ અક્ષરાર્થમાં પ્રાચીન નેએ અસંગતિને અલંકારાન્તર માનેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ પ્રમાણે લક્ષણ છે. भिन्नदेशतयात्यन्तं कार्यकारणभूतयोः
युगपद्धर्मयोर्यत्र ख्यातिः सास्यादसंगतिः Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #568
--------------------------------------------------------------------------
________________
અન્તભંવાલંકાર.
૫૦૯ જ્યાં કાર્ય કારણભૂત ધર્મોની એકજ સમયમાં અત્યંત ભિન્ન દેશતાથી ખ્યાતિ અર્થાત્ સિદ્ધિ એ અસંગતિ થશે. લક્ષણમાં અત્યંત ભિન્નદેશતા કહેવાનું પ્રાચીન આ ઉદાહરણ બતાવે છે કે પગમાં ભુજંગ અને કાંટા અને નેત્રામાં પૂર્ણતા. આમાં અસંગતિ નથી. કેમકે આંહી અંગભેદથી ભિન્નદેશતા છે. પરંતુ સિદ્ધાન્તથી શરીર એક હોવાથી એક દેશતુલ્ય જ છે.
યથા. જ્યાં ક્ષત ત્યાંહિ વેદના, વૃથા કથન એ વીર; તારે અધરે દંતક્ષત, થાય શોક્યને.પી.
જે દેશમાં કારણ છે એ દેશમાં કાર્ય લેકમાં દેખાડવામાં આ વેલ છે. જેમકે જ્યાં અગ્નિ છે ત્યાં ધૂમ્ર છે. એથી કાર્ય કારણની સંગતિ સ્વભાવ સિદ્ધ છે. તે આ સંગતિના ત્યાગ કરવાથી અહીં અસંગતિ છે. સર્વ પ્રાચીનેને એજ સિદ્ધાન્ત છે.
આચાર્ય દંડીએ અને મહારાજા ભેજે તે કાર્ય કારણના વૈશ્વિકરણ્ય અર્થાત્ ભિન્નદેશતામાં હેતુ અલંકારને પ્રકાર ચિત્રહેતુ માન્યું છે. અને આવું ઉદાહરણ આપેલ છે.
યથા. છેદયુક્ત ચાલે તરૂણી, કુચ નિતંબને ભાર
દયુક્ત થાયે તરૂણ, અચરજ એજ નિહાળ. અમારા મતથી એ તે વિચિત્ર અલંકાર છે. ચન્દ્રાલેકાર અસંગતિના ત્રણ પ્રકાર માને છે. અને આ પ્રમાણે લક્ષણ આપે છે.
विरुद्धं भिनदेशत्वं कार्यहेत्वोरसंगतिः॥ પ્રસિદ્ધિના વિરૂદ્ધ કાર્યકારણની ભિન્નદેશતા સંગરિ છે.
યથા. પીધું વિષ બહુ વાદળે, મૂર્શિત વિરહિણી નાર. આ કાવ્યપ્રકાશગતકારિકાકારને અનુસાર છે –
अन्यत्र करणीयस्य ततोन्यत्रकृतिश्च सा। અન્યત્ર કરવાને ગ્યનું એનાથી અન્યત્ર કરવું એ પણ અસંગતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #569
--------------------------------------------------------------------------
________________
આવ્યશાસ્ત્ર,
યથા. ગળે કિંકિની હાર કટિ, બિન્દી કાજળ પુંજ; ચાલી ચતુરાં સુણ મુરલી, આતુર બની નિકુંજ.
अन्यत्कर्तुं प्रवृत्तस्य तद्विरुद्धकृतिस्तथा । અન્ય કરવાને માટે પ્રવૃત્ત થએલનું એથી વિરૂદ્ધ કરવું એવી પણ સંમતિ છે.
યથા. મેહ ટાળવા આવ્યા, અન્ય મેહ પ્રભુ લગાડી આવી,
અહીં શ્રીકૃષ્ણપ્રતિ ગેપીઓને પરિહાસ છે. જગતને મેહ મટાડવાને અવતાર થાય છે. અલંકારરત્નાકરકાર આ લક્ષણ આપે છે --
तयोर्देशकालान्यथात्वमसंगतिः॥ તો “અર્થાત્ કાર્ય કારણનું દેશકાલથી અન્યથાત્વ તે અસંગતિ.”
૧ એક દેશથી કરીને પ્રસિદ્ધ કાર્ય કારણની ભિન્નદેશતા. ૨ ભિન્ન દેશથી કરીને પ્રસિદ્ધ કાર્યકારણની એકદેશતા. ૩ પશ્ચાત કાલમાં થવાવાળા કાર્યનું પૂર્વ કાલમાં થવું ૪ થવા કાર્યનું એક સમયમાં થવું– ૫ તત્કાળ થવાવાળા કાર્યનું વિલંબથી થવું ૬ વિલંબથી થવાવાળા કાર્યનું તત્કાળ થવું ૭ આ લોકમાં થવા વાળા કાર્યનું પરલોકમાં થવું ૮ પરલોકમાં થવાવાળા કાર્યનું આ લોકમાં થવું.
પતિ કચ બાંધે ચંપકશેરે, કેપ થાય સ્થિર સપત્નીકેરે • આહીં અન્યનું બંધન અને અન્યને સ્થિરીભાવ એ ભિન્નદેશતા છે
યથા મેઘ ગર્જનામાં થયા, વિદ્યુત રત્ન નિહાળ.
મેઘમાં ગર્જના થાય છે, એથી કરીને પર્વતમાં રત્ન ઉત્પન્ન થાય છે એ વાત પ્રસિદ્ધ છે. અહીં મેઘમાંજ ગર્જના અને વિદ્યુતરૂપ રત્ન હવાના પ્રતિપાદનથી ભિન્નદેશ કરીને પ્રસિદ્ધિની એક દેશતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
યથા
www.umaragyanbhandar.com
Page #570
--------------------------------------------------------------------------
________________
અન્તભંવાલંકાર,
૫૧૧
યથા પ્રથમજ વસ કામ મન, પાછળ તુજને દેખી આમાં પશ્ચાત્ કાલમાં થવાવાળા કાર્યનું પૂર્વકાલમાં થયું છે.
યથા ખનું તેલતાં શત્રુશ્રી આવે આગળ ઈશ.
ગમની કીતિ સપત્ની ઈવ, વિર્લેબ ન વાસા વીશ આમાં શત્રુની લક્ષ્મીઆગમન કારણનું અને કીર્તિ ગમત કાર્યનું એક સમયમાં પ્રતિપાદન છે.
યથા
લાગ્યું ગુરૂજન ભીડમાં, તુજ કટાક્ષશર આવી, હવે વિદારે છે હદય, નાંખે અતિ અકળાવી. અહીં તત્કાલ થવાવાળા કાર્યનું વિલંબથી થવું છે.
યથા
રઘુપતિ પૌરૂષ આપનું, છે અનંત અદભૂત ધનુષબાણ કર ધારતાં, રણ જમે યશપુત્ર, આહીં વિલંબથી થવાવાળું કાર્ય તત્કાલ થયું છે.
યથા જલતંદુલને કુસુમ રૂપાળાં શિવ મૂર્તિ મૈથ્ય વાવણહારા સુધા રત્ન સુરતરૂ સ્વરૂ લે છે.
એ ખેતી અદભુત જગ કે છે. આહીં આ લોકમાં થવાવાળા કાર્યની પરલોકમાં પ્રાપ્તિ છે. લોકમાં ખેતી રૂપ કારણનું ફલ આ લોકમાં જ થાય છે.
યથા પ્રજા પાળી અરિના મદહરતા, સર્વ ભૂમિ વિજયેથી ભરતા; એ નૃપાલ કરી ઉત્તમ કરણી
સ્વર્ગ સુખે પામે વસી ધરણી આહીં પરલોકમાં થવાવાળા કાર્યનું આ લોકમાં થવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૧૨
કાવ્યશાસ્ત્ર. રત્નાકરકાર કહે છે કે અહીં જે કે અતિશયેકિતના બીભૂત અધ્યવસાય છે તે પણ કાર્ય કારણને ઉચિત દેશકાલના પરિત્યાગથી અતિશકિતથી અનુપ્રાણિત અસંગતિ જ છે અને ભિન્ન કાલે ના વિષયમાં અતિશયોકિત માને તે ભિન્ન દેશના વિષયમાં પણ અતિ શકિતની ઉચિતતાથી અસંગતિ અલંકારને ઉછેદ થશે.
અમારા મતથી એ સર્વે ઉદાહરણોમાં મહારાજા ભેજના મતાનુસાર ચિત્રતુ અલંકાર છે. કયાંઈ અતિશયેકિતની ઝલક હેય તે પણ એની પ્રધાનતા નથી. અતિશય અંશતે ઘણું અલંકારેમાં થાય છે. ઉક્ત કાર્ય કારણેના દેશભેદમાં તે કાતિવર્તન છેજ નહિ. કેમકે સપત્નીના રતિક્ષતથી સપત્નીને વેદના થાય છે જ. ઈત્યાદિ. ઉક્ત કાર્ય કારણોના કાલભેદમાં કાતિવર્તન છે. પરંતુ એ પ્રધાન નથી. આ રીતિથી કોઈ અસંગતિ વિચિત્રમાં અને કઈ અસંગતિ વિષમમાં અંતાબૂત છે.
असंभव. મહંમર એટલે સંભવને અભાવ. પ્રાચીન અસંભવ નામને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
असंभवोऽर्थ निष्पत्तरसंभाव्यत्ववर्णनम् । અર્થસિદ્ધિની અસંભવતાનું વર્ણન એ અસંભવ અલંકાર.
ગેપપુત્ર ગિરિ ધરશે, કોણે જાણ હતી એ વાત.
આહીં ગિરિ ઉઠાવવામાં નિમિત્ત ઇશ્વરતા છે. પરંતુ ગિરિ ઉઠાવવા રૂપ અર્થસિદ્ધિને અસંભવ બતાવવાને માટે ગિરિ ઉઠાવવાવાળા હરિની ગપસુતતા વર્ણન કરવામાં આવેલ છે.
અમાશ મતથી અસંભવમાં લકસીમાતિવર્તન ભાસે છે. પરન્તુ આવા વૃત્તાન્ત લેકમાં થયા છે. એથી વર્ણનમાં લોકસીમાતિવર્તન ન હોવાથી અતિશયોક્તિ નથી. પરંતુ વિચિત્ર છે, કેમકે અહીં વિસ્મયને ચમત્કાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #572
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૫૧૦
કસમ એટલે સમનો અભાવ. કેટલાક પ્રાચીન “અસમ” નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકારનું આ લક્ષણ છે – तद्विरहोऽ समः। - વૃત્તિમાં લખ્યું છે કે તન અર્થાત્ ઉપમાનને અસંભવ એ असम अलंकार..
યથા,
અલિ વનવન શોધી ટળવળશે, માલતિકુસુમ સદશ નહિ મળશે.
અમારા મતથી નામાર્થાનુસાર આ અલંકારનું સ્વરૂપ તો સાદૃશ્યને નિષેધ છે તેથી ઉપમાનના નિષેધમાં અથવા ઉપમેયના નિષેધમાં અથવા ઉપમાન ઉપમેય બનેના નિષેધમાં બની શકે છે. ગરમ નામથી ઉપમેયાદિ સર્વને સંગ્રહ થાય છે. આહીં રત્નાકરકારે ઉપમાનના વિરહને નિયમ કર્યો એ ભૂલ છે, રસગંગાધરકારનું આ લક્ષણ છે –
सर्वथैवोपमानिषेधोऽसमाख्योऽलंकारः સર્વથા ઉપમાનેજ નિષેધ એ ગરમ નામને અલંકાર છે, અને એ આવું ઉદાહરણ બતાવે છે –
યથા. થયે નહી થાશે નહીં, છે નહિ રામ સદુશજગમાં રાજા.
અમારા મતથી તદ્દગુણના વિપરીત ભાવમાં અતદ્દગુણ ઈત્યાદિ અલંકાર છે. એ ન્યાયથી ઉપમાના વિપરીત ભાવમાં પણ અલંકારાન્તર હવે ઉચિત છે. પરંતુ ઉપમાને સમ નામથી કહેલ નથી. એથી આનું એમ નામ કહેવું અયુક્ત છે. કિન્તુ અનુપમા કહેવું યુક્ત છે. અને ઉપમાને નિષેધ આક્ષેપજ
છે. અલંકારાન્તર હોવાને ચગ્ય નથી. અન્યથા નિષેધને અનંત વિષય છે તેથી અનેક અલંકાર માનવા પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #573
--------------------------------------------------------------------------
________________
સાદ,
પ૧૪
મહુ. ગ ” શબ્દને અર્થ “હેતુ ન હે ” એ છે. તાત્પર્ય એ છે કે જે કારણ કાર્ય ન કરે. પ્રાચીન અહેતુને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ લક્ષણ ઉદાહરણ આજ્ઞા કરે છે.
वस्तुनो वा स्वभावेन शक्तेवा हानिहेतुना
अकृतात्मीयकार्यः स्यादहेतुयाहतस्तु यः જ્યાં કાર્ય હોવું જોઈએ એ વસ્તુના સ્વભાવથી અથવા કારની શક્તિની હાનિથી કારણ પિતાનું કાર્ય ન કરે એ ગતિ ગાંવર અને ક્યાં પ્રયત્નનું ફલ હોવું જોઈએ એ વસ્તુના સ્વભાવથી અથવા પ્રયત્નની શક્તિની હાનિથી પ્રયત્ન વિફલ થઈ જાય એ વ્યાહત નામને અહેતુ છે. વ્યાહત શબ્દમાં રિ ઉપસર્ગને અર્થ વિશેષ છે. મા ઉપસર્ગને અર્થ “સર્વ તરફથી છે. “હત” શબ્દને અર્થ હણાએલે છે. “ચાહત” આ શબ્દ સમુદાયને અર્થ વિશેષ કરીને સર્વ તરફથી હણુએલ.
યથા. હુંકારે ન દબાય સ્મિત, કુટિલતા ફરકે ન લડતાં દેવી નિશુંભથી, આનન અરૂણ કરે ન.
આહીં યુદ્ધ સમયમાં નિશુંભની ચેષ્ટારૂપ કારણ ભગવતિના હુંકારાદિ દારૂણ ચેષ્ટા પ્રક્ટ કરવામાં જે અસમર્થથયું.એમાં ભગવતીને સ્વભાવ હેતુ છે. એથી સ્વભાવથી અનુત્પાદિત કાર્યવાળા એ ગg છે.
અમારા મતથી અહીં પણ ચમત્કાર તે કાર્યકારણ સંબંધી ચિત્રતાને છે. એથી પણ ચિત્ર હેતુને પ્રકાર હેઈને વિચિત્રમાં અંતર્ગત છે અને કારણથી કાર્યની અનુત્પત્તિમાં સ્વભાવાદિ હેતુ દેખાવો અયુત છે. કેમકે આથી વિચિત્રતારૂપ ચમત્કારમાં હાનિ થાય છે અને આવા હેતુઓમાં પર્યવસાન કરે તે હેતુ અલંકાર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #574
--------------------------------------------------------------------------
________________
અનાવાલંકાર
૫૧૫
પ
સોલા, ગાલા પ્રસિદ્ધ છે. પ્રાચીને આદર નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકારનું આ લક્ષણ છે.
त्यक्तस्वीकार आदरः
ત્યાગ કરેલ વસ્તુને સ્વીકાર ગાવા ગર્જર, વિલક્ષણતાને માટે ઉક્ત આદર વિશેષને અંગીકાર છે. વૃત્તિમાં લખ્યું છે કે ૧ અને વિક ગુણવસ્તુની પ્રાપ્તિમાં તુચ્છ જાણીને ત્યાગેલ વસ્તુને એ અધિક ગુણવાળી વસ્તુના ગયા પછી સ્વીકાર.
૨ ચૂનાધિક ભાવના વિના કેઈનિમિત્તથી ત્યાગેલ વસ્તુ નો સ્વીકાર. ૩ બીજાએ ત્યાગ કરેલ વસ્તુને સ્વીકાર.
. "યથા. સંપત્તિ નામની સ્ત્રીએ અધિક ગુણવાળા પર્ણ નામના પુરૂષની પ્રાપ્તિમાં નિજપતિને ત્યાગ કર્યો અને પર્ણ નામના પુરૂષના ગયા પછી ફરી નિજાતિને અંગીકાર કર્યો.
યથા. “મર પુષ્પરસને મધુકોશમાં વમન કરે છે. મધુ બની ગયા પછી પાછું પાન કરે છે.”
તૃતીય ભેદ-યથા. સુરત સમય નપુર તજે, સમછે સશબ્દ સુનારી,
છુપાવવા નિજ કંઠરવ, લિયે વિદગ્ધા ધારી. નપુર૨૨ સુરત સુચક હોવાથી કેઈ નાયિકા પ્રતિ દોષ હોવાથી એ ત્યાગ કરે છે, અને કેઈ નાયિકા કંઠરવને ગોપન કરવાને ગુણ સમજીને નૂપુરને ધારણ કરે છે.
અમારા મતથી ઉક્ત પ્રથમના બે પ્રકારને તે પૂર્વરૂપ અલકારમાં સંગ્રહ થઈ જવાથી અને ઉક્ત ત્રીજા પ્રકારને અનુજ્ઞા અલગ કારમાં સંગ્રહ થવાથી આ વિષય પૃથક અલંકાર હોવાને ચગ્ય નથી.
અનંગીકાર ચોગ્ય અંગીકાર અનુષાનું સ્વરૂપ કહેવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૧૬
કાવ્યશાદ,
आपत्ति. આપત્તિ એટલે આવી પડવું.”કેટલાક પ્રાચીન માપારને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે.
__ आनष्टापादनमापत्तिः અનિષ્ટનું બલાત્કારથી આવી પડવું તે રાપર ગઈ?
યથા. ઘરમાં દાટયા ધનથકી, જે ગણાય ધનવાન;
તે એના ધનથી અમે, ધનિક ગણાઈ કે ન.
ભેગના વિના કૃપશુધનમાં ઈતરની પણ સ્વામિતાનું આ પાદાન છે અર્થાત્ બલાત્કારથી આવી પડવું છે. એ આપાદાન ધનના
સ્વામી કૃપણને માટે અનિષ્ટ છે. અમારા મતથી આને કાવ્યાથપત્તિમાં અંતર્ભાવ છે. ઈષ્ટ અનિષ્ટની વિલક્ષણતા માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે. કાવ્યરીતિથી અર્થાત્ રમણીયતાથી અર્થની આપત્તિ આ નામમાં સર્વને સંગ્રહ છે.
आवृत्तिदीपक, કેટલાક પ્રાચીને દીપક અલંકારની આવૃત્તિને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલેકકાર આ લક્ષણ કહે છે –
त्रिविधं दीपकावृत्तौ भवेदावृत्तिदीपकम् ।। દીપકની આવૃત્તિમાં સાત્તિી અલંકાર થાય છે. એ ત્રણ પ્રકાર છે. મહારાજા ભેજ ઇત્યાદિએ પારિ, ચર્થાત્તિ અને ઉમરાત્તિ આવી દીપકની આવૃત્તિને દીપકના પ્રકાર માને છે તેથી વીઘા પ્રકરણમાં તે કહેવાઈ ગયું છે, અમારા મતથી ગારિ . ભિન્ન અલંકાર માન ચગ્ય નથી પણ માત્ર દીપકને જ પ્રકાર છે.
સી . અપ્રાપ્ત વસ્તુની પ્રાર્થનાને મારી કહે છે, ચિન્તામણિકોષકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #576
--------------------------------------------------------------------------
________________
અન્તર્લીવાલંકાર.
૫૧૭
કહે છે કે –“ગાશી ગાયને” ઉક્ત આશીનું કથન આશીર્વાદ છે, અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન પોતે કરે અથવા અન્ય કરે એને આશિર્વાદ કહે છે. ગાશીને પ્રાચીને અલંકાર માને છે, આચાર્ય. દંડી આ પ્રમાણે લખે છે –
आशीर्नामाभिलषिते वस्तुन्याशंसनं यथा ।। ગામતિ અથવા ઈષ્ટ વસ્તુનું આશંસન અર્થાત પ્રાર્થના નામ મારી વાર છે.
યથા,
पातु वः परमं ज्योतिरवाङ् मानसगोचरं ।
યથા.
મનવચને ગેચર ન જે, રક્ષે એ પરતિ ,
યથા. મેર મુકુટ કટિ કાછની, કર મુરલી ઉર માલ;
એ બાનક મુજ ઉર વસે, સદા બિહારીલાલ. આમાં તે પોતાને અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન છે.
યથા. સુરપુર, સુરતરૂ સુરસરી, સુરપતિ સુરની પંક્તિ; . રાજે ત્યાં લગિ ગ્રહીં નૃપતિ! ભલી પ્રજાની ભક્તિ.
આમાં કવિએ કરેલી અપ્રાપ્ત પ્રાર્થનાનું કથન છે. અમારા મતથી ઉક્ત આશી માત્રમાં અલૌકિક ચમત્કાર ન હોવાથી સ્વયંલંકાર હોવાને ચગ્ય નથી. દેવતા, રાજા ઈત્યાદિ વિષયક રતિનાં અંગ હોવાથી એ મારી પ્રેય અલંકારમાં અંતભૂત છે.
જે આશીને અલંકાર માનીએ તે તેના પ્રતિદ્વન્દી શાપને પણ અલંકાર માનવો જોઈએ. ચિત્તામણિકષકાર કહે છે કે –“શાપ इदमेतेषामनिष्टमास्त्वित्येवंरूपे"
એનું અનિષ્ટ થાઓ એવા અર્થમાં શાપ શબ્દ વપરાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #577
--------------------------------------------------------------------------
________________
૧૮
કાવ્યશાસ્ત્ર
યથા. આ તમામ હંસ તણે વંશ નિશ જાએ, અંશુ મટી જાએ આ, કલાનિધિ કસાઈનાં.
“હ એટલે પ્રકટ થઈ જવું. પ્રાચીને ફક્ત નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
निगूढस्य प्रतिभेदः उद्भेदः ॥
સારી રીતે ગઢનું પ્રકટ થઈ જવું એ વાત અલંકાર છે. ૧. ત્તિમાં લખ્યું છે કે કેઈ આચ્છાદનથી ગુઢ થએલ પણ કોઈ નિમિતથી પ્રકટ થઈ જાય એ ફક્ત
યથા. વાતાયનગત નારીપ્રતિ, નમસ્કાર મિષ ભાણુ
એ કટાક્ષ હસવા થકી, જાણ્યું સખી સુજાણ.
અમારા મતથી આહીં સૂક્ષમ અથવા પિહિત અલંકાર છે. કેમકે સૂક્ષ્મ અથવા પિહિતનું પ્રકટ થઈ જવું અલંકારાન્તર નથી થતું. અહીં પણ ચમત્કાર તે સૂક્ષ્મતા અથવા પિહિતતામાં જ છે. જેમકે ઉન્મીલિત અલંકારમાં મિલિતનાજ ચમત્કારને અંગીકાર કરવામાં આવ્યું છે, અને કેઈ નિમિત્તથી સૂક્ષ્મ અથવા પિહિતના પ્રકટ થઈ જવામાં પર્યવસાન કરે તે એ નિમિત્ત જ્ઞાપક હેતુ છે.
૩ઃ . જેવા એટલે વૃદ્ધિ. ચિન્તામણિકષકારે કહ્યું છે:-“ દેશ તો ઉદ્ધકને પ્રાચીનેએ ભિન્ન અલંકાર માન્યો છે. રત્નાકરકાર લખે છે કે ઉત્કટ હોવાથી આનું નામ વા છે. વસ્તુના અન્યગુણ દાની અપેક્ષા કઈ ગુણદોષ ઉત્કટ હેવાથી અન્ય ગુણદેને તુચ્છ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #578
--------------------------------------------------------------------------
________________
અન્તભાવાલંકાર.
રત્નાકરસ્કારનું આ લક્ષણ છે.
सजातीयविजातीयाभ्यां तुच्छत्वमुद्रेकः । સજાતીયાથી અથવા વિજાતીથી તુચ્છતા હોય ત્યાં જ અલંકાર.
વૃત્તિમાં લખ્યું છે કે જ્યાં દેષ અથવા ગુણની સજાતીય વિજાતીયથી કરીને અર્થાત્ ગુણ અથવા દષથી કરીને તુચ્છતા એ
ગઢ. આના ચાર પ્રકાર હોય છે.–૧ ગુણથી ગુણની તુચ્છતા ૨ ગુણથી કરીને દોષની તુચ્છતા. ૩ દષથી કરીને દેષની તુચ્છતા. ૪ દેષથી કરીને ગુણની તુચ્છતા.
યથા. ૫ સુલકીને ઝંતવા, બંગપતિનું નમાવવા કંધ, વસુ સુલતાને સંગે, બ્રહી કરે જય અપૂર્વ જયચંદ.
આમાં ચાલુકય અર્થાત્ સોલંકી રાજા ભીમને જય કરવા અને બંગાલ દેશપતિએના મસ્તક નમાવવા રૂપ ગુણેની અપેક્ષા મહારાજા જયચંદ્રના એક સંગ અષ્ટ સુલતાનના ગ્રહણરૂપ ગુણને ઉલૅક છે.
યથા.
બેસી જળ પેશી પહુમી, બનૌ નિશિ કાળી મેશ;
જગત પ્રકાશકતા તદપિ, રવિમાં હાનિ ન લેશ. અહીં જલમાં બેસી જાવું ઈત્યાદિ દેની અપેક્ષા રવિમાં જગત પ્રકાશકતારૂપ ગુણને ઉક છે. આમાં અપ્રસ્તુતપ્રશંસાની સંજાણતા છે.
યથા.
નહિ નિરખે બેલે હસે, નહિ આવે પતિ પાસ,
એ સહુથી હૃખ અતિ થયું, શેકને અપહાસ.. આહીં પતિના ન નિરખવા આદિ દેની અપેક્ષા શોને અપહાસરુ૫ દુઃખ દેષને ઉક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૦
કાવ્યશાસ્ત્ર,
યથા. ગિરિ હરિ લેટે જતુ સમ, પૂર્ણ પતાલ જ કીધ;
પણ ગેરવ ગ ઉદધિનું, મુનિ એક અંજલિ પીધ.
ગિરિ અને હરિને જેમાં મ આદિ જંતુની પેઠે સૂક્ષમતાથી રહેવું. પાતાલકુક્ષિને પૂર્ણ કરવું એ ગુણોની અપેક્ષા સમુદ્રમાં અગ
ત્યમુનિએ એક અંજલિથી પાન કરી લીધું એ દેષને ઉદ્ધક છે. અમારા મતથી રત્નાકરકારે નામથી વિપરીત લક્ષણ કહ્યું એ સમીચીન નથી. ઉદ્રકનો અર્થ વૃદ્ધિ છે. અને સજાતીયવિજાતીયથી તુચ્છતા એ ઉદ્રક લક્ષણ છે. ગુણદોષના ઉદ્રકમાં તે અધિક અલંકાર અને ગુણદોષની તુચ્છતામાં અલ્પ અલકાર થશે. અલંકારાન્તર નથી.
સન્મિતિ. પ્રાચીન મિલીનો પ્રતિદ્વન્દી સન્માત્રિત નામનો અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર ઉન્મીલિતના અને સામાન્ય અલકારના પ્રતિદ્વન્દી વિશેષ અલંકારનું આ લક્ષણ આપે છે.
भेदविशिष्टययोः स्फूर्तावुन्मीलितविशेषको.
ભેદ અને વિશેષની કુતિમાં ઉમીલિત અને વિશેષ અલં. કાર થાય છે.
તુજ યશગ્ન હિમાદ્રિને, સુરશીતથી લે જાણ
યથા. કહી લહીં કેણ શકે છુપી, સેનજુહીમાં આવી;
તેની સહજ સુવાસના, દેતી જે ન બતાવી.
આમાં એવી શંકા ન કરવી જોઈએ કે શીતલતાથી હિમગિરિનું પિછાણવું ઈત્યાદિમાં ઉમીલિતતા નથી થઈ. એવી ને એવીજ મીલિતતા સિદ્ધ છે. તે પછી ઉમ્મીલિત કેવી રીતે? કેમકે આહીં ઉમીલિતતાથી એ વિવેક્ષા છે કે મળેલાનું ભિન્ન જાણી લેવું. તદ્દગુણ રીતિથી ભેદની અપ્રતીતિમાં પણ ઉન્મીલિત લેવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #580
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૫૧
યથા.
કર્યા વેત તેજ કાતિએ, લક્ષમીપતિ સુખદાય; નાભિસરેજ સુગન્ધિથી, નિર્જર ઓળખી જાય.
આ ઉદાહરણમાં તો મિલિતતા રહેતાં જાણવાનું છે. મિલિતતા મટતી જાય છે, એનાં અને મિલિતતા મટી ગઈ છે એનાં ઉદાહરણ પણ અમારા જેવામાં આવ્યાં છે.
યથા. મળી ચન્દનબિન્દી રહી, વેત મુખેં ન દેખાય, જ્યમ જ્યમ મદલાલી ચઢે, તેમ ઉઘડતી જાય.
યથા. જરી ન જણાયે પહેરી છે, કંચન સમ તન બાલ; કુમળાતાં દેખાય છે, ઉર ચંપકની માલ.
ઉક્ત રીતિથી ઉન્મીલિત હવામાં પણ ચમત્કાર તે મિલિતનેજ રહે છે, કેમકે જે આવા મળેલ પદાર્થ છે, કે જે ઉક્ત જ્ઞાપકાના વિના ભિન્ન જણાતા નથી. સામાન્ય અલંકારના પ્રકરણમાં પ્રકાશકાર પણ લખે છે. •
યથા. કર્ણઅગ્રથી વધુના, ગડસ્થલ લગિ ગએલ જે હાલ; અલિ નહીં જે આવત તે, જણાત કેમ કરી ચંપકમાલ,
આમાં નિમિત્તાંતરથી નાનાત્વ પ્રતીતિ થયા પછી પણ પ્રથમ પ્રતીત થએલ અભેદ મટી શકતું નથી, અને મહારાજા ભેજે પણ નિવૃત્ત થએલ બ્રાન્તિને બ્રાન્તિ અલંકારને જ પ્રભેદ છે એમ આજ્ઞા કરેલ છે, નહિ કે અલંકારાન્તર. એથી અમારા મતથી પણ ઉન્મીલિત સ્થલમાં અલંકાર તે મિલિતજ છે.
૩પમેયો માં. ઉપમેયોના નામની વ્યુત્પત્તિ એ છે કે “ઉપમા” અર્થાત ઉપમેય કરેલની સાથે ઉપમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૨૨
કાવ્યશાસ્ત્ર,
યથા. દાની શિવાજી સુરેશ્વર તુલ્ય, શિવાજી સમાન સુદાની સુરેશ્વર.
આવા પરસ્પર ઉપમાનેપમેય ભાવમાં આચાર્યદંડીએ તે પરસ્પરત્કર્ષ ફલ માનીને એને પરસ્પરેપમા નામને ઉપમાને પ્રકાર માનેલ છે. બીજા કેટલાક પ્રાચીનએ એનું ફલ તૃતીયસહશ વ્યવછેદ માનીને એને અન્ય અલંકાર અંગીકાર કરેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકારનું લક્ષણ આ પ્રમાણે છે.
विपर्यास उपमेयोपमा तयोः
તો ” અર્થાત્ ઉપમાન ઉપમેયને વિપયોસ અથવા ઉપમેયની ઉપમા ઉપમાનને અને ઉપમાનની ઉપમા ઉપમેયને એ उपमेयोपमा अलंकार.
અમારા મતથી ફલશેદથી અલકારાન્તર નથી થતું, એથી એ ઉપમાનો પ્રકારજ છે. અથવા તૃતીય સદશ વ્યવસે છેદમાં પર્યાવસાન કરે તે આક્ષેપ અલંકાર થશે.
૩મય ન્યાત. “મન્યાસ” એટલે એનું ધારણ કરવું. કેટલાક પ્રાચીને ઉભયન્યાસને અલંકારાન્તર માને છે.
રૂદ્રટ આ લક્ષણ ઉદાહરણ બતાવે છે:– सामान्यावप्यर्थौ स्फुटमुपमायाः स्वरूपतोऽपेतौ । निर्दिश्यते यस्मिन्नुभयन्यासः स विज्ञेयः ॥
જ્યાં સ્પષ્ટ ઉપમા સ્વરૂપથી રહિત સામાન્ય પણ બે અર્થ બતાવી આપે ત્યાં ઉભયન્યાસ અલંકાર જાણ.
યથા. પરઉપકારી જગતમાં, અધુના વિરલા સંત,
સ્વાદ સુગંધિ ફલ સહિત, વિધવિધ વિટ૫ વસંત.
આહીં પૂર્વાર્ધમાં મનુષ્યવિશેષને અને ઉત્તરાર્ધમાં વૃક્ષવિશેબનું નામ ન હોવાથી અને સામાન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #582
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર
પર૩
અમારા મતથી ઉભયન્યાસ પણ દ્રષ્ટાન્તથી ભિન્ન નથી. ઉક્ત ઉદાહરણમાં દ્રષ્ટાંત અલંકારજ છે.
૩૩. ઉઠ્ઠાણાં કત ઉપસર્ગ પ્રબળતા અર્થ માં છે, અને ત્રણ ધાતુ ૪ષ અર્થાત્ સબંધ અર્થમાં છે. “સ્ત્રણ જણ નો ત્રણ ધાતુ આલિંગન અને કીડા અર્થમાં છે. અહીં પણ ઉપસર્ગના તકારને વ્યાકરણની રીતિથી લકાર થયો છે. ઉલ્લાસ” આ શબ્દ સમુદાયને અર્થ પ્રબલ સબંધ હોવે છે. અહીં અન્યત્ર અત્યંત સબંધ હવામાં ઉડ્ડાણ શબ્દની રૂઢિ માનીને પ્રાચીન કટ્ટા નામનો અલંકાર માને છે. ચાલકનું આ લક્ષણ છે –
एकस्य गुणदोषाभ्यामुल्लासोऽन्यस्य तौ यदि।
એકના ગુણદોષથી અન્યને ગુણદોષ પ્રાપ્ત થાય ત્યાં કટ્ટાર ગવાર છે. આના ચાર પ્રકાર છે. ૧ કેઈના ગુણથી અન્યને ગુણ, ૨ કોઈના દોષથી અન્યને દેષ, ૩ કોઈના ગુણથી અન્યને દોષ, ૪ કેઈના દેષથી અન્યને ગુણ.
રસગંગાધરકારનું આ પ્રમાણે લક્ષણ છે. अन्यदीयगुणदोषप्रयुक्तमन्यस्य गुणदोषयोराधानमुल्लासः ।
અન્યના ગુણદોષમૂલક અન્યના ગુણદોષનાઆધાન અર્થાત્ તદ્વત્તા બુદ્ધિ એ ઉદ્ધતિ.
યથા. ન્હાઈ સંત પાવન કરે, ગંગ ધરે એ આશ; આમાં સંતોના સંતતા રૂપ ગુણથી ગંગાને પવિત્રતા ૩૫ ગુણની પ્રાપ્તિ અન્યના ગુણથી ગુણ છે.
યથા. નિરખ પરસ્પર ઘર્ષણે, વાંસ અનલ ઉપજાવી
બળી આપ સહુ અવર વન, જાહિર દિયે જળાવી.
આમાં વાંસના પરસ્પર ઘસાવા રૂપ દેષથી વનને દાહરૂપ દેષ થવો એ અન્યના દેષથી દેષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૪
કાવ્યશાસ્ત્ર,
યથા. મદવશ હસ્તિ કર્ણથી, ઉડાડતો અલિ અવલી કરી ખિન્ન, એ અલિ જશે સુમનવન, થશે હસ્તિમસ્તિક ભાહીન.
આહીં અલિના ભકિર રૂપગુણની નિવૃત્તિ કરવાથી કરિ ( હસ્તી) ને શાભાહીન થવા રૂપ દોષ થાય છે. આમાં અન્યના ગુણથી દોષ છે.
- યથા. સુંધ ચુમી ચાટીને, ત્વરિત વાનરે ફેકી દીધું રત્ન ચંચલતા વશ જેણે, અમિત ફેડવાતણ કર્યા યત્ન.
અહીં વાનરની ચંચલતા રૂપી દોષથી ઉક્ત કકમથી ફેડીને સારી રીતે પરીક્ષા ન કરવાથી રત્નને બચી જાવા રૂપ ગુણ થશે એ અન્યના દોષથી ગુણ છે. અમારા મતથી આહીં નામાનુસાર તે. આ અલંકારનું સ્વરૂપ અન્યત્ર સબંધ થ એ છે.
યથા. વેસરમુક્તા અધર મળી, પદ્મરાગ છબિ દેય; આમાં અધરના સાક્ષાત્ અરૂણતા ગુણે મેતીમાં સબંધ કર્યો છે, અથવા “હાઈ સંત પાવન કરે” આમાં તેના સંતતા ગુણથી ગંગામાં પવિત્રતા ગુણ થયે છે, તેથી અન્યના સાક્ષાત્ ગુણને સબંધ નથી. ઇત્યાદિ,
આ પ્રમાણે ગુણથી ગુણ અથવા દેષથી દોષ થવામાં તે હેતુ અલંકાર છે. અને ગુણથી દોષ અથવા દેષથી ગુણ થવામાં વિચિત્ર અલંકાર છે, અને ગુણથી ગુણ તથા દેષથી દેષ થવામાં યથાયોગ્યતા માને તે સમ અલંકાર છે, તેમજ ગુણથી દેષ અને દેષથી ગુણ થવામાં અયથાયોગ્યતા માને તે વિષમ અલંકાર છે. કેઈ અંશથી આ અલંકારાન્તર હોવાને યોગ્ય નથી.
uિતોપના કલ્પના કરેલની સાથે ઉપમા એ હિતામા, કોપિતોપમાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #584
--------------------------------------------------------------------------
________________
અન્તભંવાલંકાર
૫૨૫ પ્રાચીને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે. વિરેન પિરોપમાં. કલ્પિતની સાથે કરેલ ઉપમા એ પિત્તના, વૃત્તિમાં લખ્યું છે કે આનું ફલ તે સદશાન્તરને અભાવ છે. એથી ઉપમામાં અંતર્ભાવ નથી.
યથા. ખ–લતા ઇવ ખળતા સદા, છે છાંયા ફલ હીન. : ર–ત્રતા અર્થાત્ આકાશ-વેલિ નથી એની ઉપમા તે કલ્પિત છે. દંડી આચાર્યો આને ઉપમાનો પ્રકાર કહ્યું છે. તેથી અમારા મતથી આ પૃથક અલંકાર નથી. ઉપમાને જ પ્રકાર છે. અને સદશાન્તરના અભાવમાં અલંકારતા માનીએ તે આક્ષેપ થશે.
વારવી. કાવ્યપ્રકાશગતકારિકાકારાદિ તે કિયાદીપક અને કારકદીપક એવા બે દીપક માને છે. ચન્દ્રાલેકકારાદિ કારકદીપકને ભિન્ન અલંકાર માને છે. અમારા મતમાં આ દીપકને જ પ્રકાર છે.
રામા .. કેટલાક પ્રાચીને કારણમાલાને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલોકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે. गुम्फः कारणमाला स्याद्यथापाकमान्तकारण :॥
ઉત્તરોત્તરની કારણભૂત પૂર્વ પૂર્વ વસ્તુઓથી કરીને અર્થાત્ પૂર્વ પૂર્વની કારણભૂત ઉત્તરોત્તર વસ્તુઓથી કરીને કરેલ ગુફન એ कारणमाला.
યથા. નીતિ થકી ધન, ધનથી ત્યાગ, ત્યાગ થકી યશ છે બડ ભાગ,
યથા. નર્ક થાય છે પાપથી, પાપ દરિદ્રથી હેય; દરિદ્ર થાય વિણ દાનથી, કરે દાન સહુ કેય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #585
--------------------------------------------------------------------------
________________
પર૬
કાવ્યશાસ્ત્ર.
અમારા મતથી આહીં કારણુશમાં હેતુ અથવા ગુંફનાંશમાં શંખલા અલંકાર છે. અહીં ભિન્ન અલંકાર હોવાની ચેગ્યતા નથી.
ક્યારેક કાવ્યલિંગ નામ જ્ઞાપકહેતુનું છે. તેથી વેદવ્યાસ ભગવાન આદિ તે કારકહેતુ અથવા જ્ઞાપકહેતુ આવા હેતુ અલંકારનાજ બે પ્રકાર માને છે. અને ચન્દ્રાલેકકાર ઇત્યાદિ આને ભિન્ન અલંકાર માને છે. અમારા મતથી કાવ્યલિંગ તે હેતુને જ પ્રકાર છે.
“મતિપત્તિ” એટલે ઉલ્લંઘન. ચિન્તામણિકષકારે કહ્યું છે – " अतिपत्तिः अतिपाते, अतिपातः अतिक्रमे" क्रियातिपत्ति मा શબ્દસમુદાયને અર્થ ક્રિયાનું ઉલ્લંઘન છે, અથવા કરવામાં નથી આવેલ. પ્રાચીન ક્રિયાતિપત્તિ નામને અલંકારાન્તર માને છે.
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે. यद्यर्थोक्तावसंभाव्यमानस्य कल्पनं क्रियातिपत्तिः ॥
જે અર્થની ઉક્તિમાં અસંભાવ્યમાનની કલ્પના એશિયાતિપત્તિ ગર. “રેત થાતએ શબ્દો પણ “યાર્થ” વાચક છે.
યથા. મન્મથ યદિ સહસ્ત્ર દ્રગ ધરે,
તુજ સુન્દરતા નિર્ણય કરે,
યથા. મુક્તા યદિ વિમસ્થિત, યદિ પ્રવાલસ્થિત ફેલ;
અધરવતી સ્ત્રી હાસ્ય તુજ, તવ થાયે સમ ખૂલ્ય.
આહીં કિયાનું ઉલ્લંઘન તે એ છે કે આવું બ્રહ્માના કરવામાં આવેલ નથી. કેટલાક પ્રાચીને તે આ વિષયને અતિશક્તિને પ્રકાર માને છે, અને કેટલાક સંભાવના અલંકાર કહે છે, અમારા મતથી તે આહીં સંભાવના અલંકારજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #586
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલ કાર.
.
પૂજ શબ્દના અર્થ “ તુસ્. ” કેટલાક પ્રાચીના વૃઢ નામના અલકારાન્તર માને છે.
66
"" રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે:गूढमाकाङ्क्षोपनिबन्धो गूढम् ॥ ગૂઢતાથી આકાંક્ષાની થએલી વસ્તુનુ નિબંધન અર્થાત્ વર્ણન गूढ अलंकार छे.
-
૫૨૭
થયા.
છડી સપધ્રુવ લાલકર, નિરખી તમાલની ડાલ; કુમળાઈ ઉર સાલ ધરી, ફૂલમાલસમ ખાલ. આહીં પોંચાક્તિ નથી; કેમકે પર્યાયેક્તિમાં ગૂઢતા નથી, આ ગુણીભૂત વ્યંગ્ય નથી, કેમકે ગૂઢાર્થ માં વ્યંજના સભવતીનથી. અમારા મતથી નંદલાલે સપધ્રુવ તમાલ ડાળની છડીથી પેાતાના સ ંકેતસ્થાનમાં જવાનું સૂક્ષ્મતાથી સૂચિત કર્યું છે, એથી આતાસૂક્ષ્મ અલકારજ છે. યૂોહિ.
ગૂઢ શબ્દના અર્થ ગુપ્ત છે. તેથી ગૂઢતાથી ઉક્તિ એ ગૂઢોધિ. ગઢાકિતને કેટલાક પ્રાચીના અલકારાન્તર માને છે. ચન્દ્રાલેાકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે:— गूढोक्तिरन्योद्देश्यं चेद्यदन्यं प्रति कथ्यते ॥
=
જે અન્યના ઉદ્દેશથી કરીને અન્ય પ્રતિ કહેવામાં આવે એ Tઢોત્તિ. વૃત્તિમાં લખ્યું છે કે જે પ્રતિ કાંઇ કહેવુ' જોઇએ એને તટસ્થ લેાક જાણી લેતા નથી, એથી એને *લેષથી કહેવું એ ગૂઢોત્તિ.
યથા.
વૃષ પરક્ષેત્રથી ભાગી જા, રક્ષક આવ્યેા ક્ષેત્ર;
આહીં પરકલત્ર ભાગવનાર કામુકપ્રતિ કહેવુ છે; તેથી સમી૫માં પરખેતરમાં ચરતા ખળદ પ્રતિ કહ્યું છે. આહીં અર્થ શ્લેષ છે.
યા.
સખી હું સાંજે જાઈશ, મુદ્દે પૂજવા મહેશને માજ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #587
--------------------------------------------------------------------------
________________
પર૮
કાવ્યશાસ્ત્ર,
આ પ્રકારે આહીં પણ સૂક્ષ્મતાથી બતાવવું છે. એથી આ વિષય ભિન્ન અલંકાર હેવાને ચગ્ય નથી. કિન્તુ સૂફમમાંજ અન્તભૂત છે.
જિ.
છે એટલે ચતુર કોક્તિ અર્થાત્ ચતુરાઇની ઉક્તિ. કેટલાક પ્રાચીન છે . અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
छेदोक्तिर्यदि लोकोक्तेः स्यादर्थान्तरगर्भता જે લેકેતિમાં અર્થાન્તરગતા હોય તે છે િગઢનાર છે.
યથા. જાણે સખા ભુજંગજ, ભુજંગ કેરાં ચરણ જગતમાંહિ.
સજાતીયતાથી “અને વ્યવહાર એજ જાણે છે” આમ કહે વાને માટે આ લેકેક્તિ છે, કે સપના પગ સર્પજ જાણે છે. અહીં ધન ઉપાર્જનાદિ વ્યાપારમાં આ સહચારી છે. આવા જગજાહિર અર્થના પ્રતિપાદનથી લોકક્તિનું પ્રયોજન સિદ્ધ થઈ રહેતાં એ વિટવ્યાપારમાં પણ સહચારી છે. આવા મર્મોદ્દઘાટનથી પણ ગર્ભિત હેઈ આ લેક્તિ છેકેક્તિ રૂપ છે. અમારા મતથી છmક્તિ પણ સૂક્ષ્મ અલંકારને વિષય છે. તે લેકેક્તિના આશ્રયમાં હોવાથી ભિન્ન અલંકાર નથી થઈ શકતે.
તત્વદરા. તત્સરાજ આ શબ્દ સમુદાયને અર્થ “એના સદુશને આદર”. પ્રાચીન તત્સરાજ નામને અલંકારાન્તર માને છે. અને લંકારદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
ગમીણસિત્યે તદરાશિ વાંચ્છિતની સિદ્ધિને માટે એના સદશને આદર એ તત્તરशादर अलंकार.
યથા. ચાહક મુખ દ્રગ બાહું બાલ સેવે કમલ દ્વિરેફ મૃણાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #588
--------------------------------------------------------------------------
________________
અતર્ભાવાલ કાર.
પર૯
અમારા મતથી આ પ્રયત્નીક અલ’કારજ છે; કેમકે આહીં સદ્દેશ રૂપ પક્ષમાં પ્રીતિ કરવી છે.
તન્ત્ર.
ઉભયાના પ્રયાજક અર્થાત્ નિમિત્તને તંત્ર કહે છે. ચિન્તામણિકાષકારે. કહ્યું છે:-તત્રં ૩માર્થમયોનો, કેટલાક પ્રાચીના ત ંત્રને અલંકારાન્તર માને છે.
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે. नानाफलमयुक्तः प्रयत्नस्तन्त्रम् ।
નાનાલયુક્ત જે પ્રયત્ન એ તંત્ર અલંકાર છે. આહીં પ્રયત્ન વ્યાપારરૂપ છે, અર્થાત્ ક્રિયા રૂપ છે. વિચિત્ર અલંકારમાં યત્ન ગુણ રૂપ છે, એ ભિન્નતા છે. એક સમયમાં એ લની ઉત્પત્તિ હાવાથી સમુચ્ચયથી આના ભેદ છે. સમુચ્ચયમાં સમુચ્ચયમાન વસ્તુઓની એક પ્રયત્નકારિતા નથી.
યથા.
હરભૂષણુ અહિએ પરિચય થકી, રણુ રસિકતા લીધ; રઘુરાજમણિએ દશમુખથકી, સખળ સગર કીધ, પયદળ પ્રહારે ઊડી રજ, પર્ટી પૂર્ણ અહિંને નેણુ; નિરખે ન નૃત્ય કખ ધને, નહિ સુણે ધન સમ વેણુ.
આહીં રજથી થએલ નેત્રનિમીલન વ્યાપારથી દર્શનાભાવ, શ્રવણાભાવ એ બન્નેની એકી સાથે ઉત્પત્તિ છે. અમારા મતથી ઉકત કિચિત્ વિલક્ષણતાવડે સમુચ્ચયથી સર્વથા ભેદ નથી થતા પરન્તુ આહીં તે રજથી કરીને નેત્રનિમીલનથી દર્શનાભાવ થાય છે. ઉકત સપના શ્રવણાભાવ થયે એ અધિક અલંકાર છે.
તારું.
તાર્થ શબ્દ પ્રસિદ્ધ છે. પ્રાચીના તાત્પર્યંને અલંકારાન્તર માને છે. અલકારાદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે.
૬૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #589
--------------------------------------------------------------------------
________________
અભ્યશાસ્ત્ર.
अनेकनिर्देश एकत्र तात्पर्येच्छा तात्पर्यम् અનેકના કથનમાં એકમાં તાત્પર્યની ઈચ્છા એ
તારું#ાર છે. અનેક નિર્દેશ બે પ્રકારથી થાય છે. ૧ થી ૨ વિ૫થી.
યથા. સત્ય પ્રકાશે ત્યાગ કરી, પક્ષપાતને સંગ
સ્ત્રીસ્તન સેવા છે, અથવા ગિરિવરચંગ
આહીં સ્ત્રીસ્તન સેવા એગ્ય છે? અથવા ગિરિવરફ્રંગ સેવા યોગ્ય છે? અને એ અનેકના કથનમાં સંદેહ પ્રતીત થાય છે. પરંતુ આ વિરક્તની ઉક્તિ હોય તો ગિરિસેવામાં તાત્પર્ય છે. અને કામીની ઉક્તિ હોય તે કુચસેવામાં જ તાત્પર્ય છે.
યથા. ઈન્દ્રિય-જય પથ સંપદા, અજય વિપતિપથ નિત્ય એમાંથી કરજે તુંએ, જેમાં ચેટે ચિત્ત.
આહીં ઈન્દ્રિયના દમન અથવા અદમનરૂપ અનેકના વિકલ્પથી કથન છે. પરંતુ ઇન્દ્રિયોનું દમન સંપદાને માર્ગ હોવાથી વક્તાનું તાત્પર્ય એક ઈન્દ્રિયેના દમનમાં છે. રત્નાકરકારે પ્રથમ પ્રકારમાં સદેહાભાસ અને બીજા પ્રકારમાં વિકલ્પાભાસ નામને અલંકારાતર માનેલ છે. અમારા મતથી એ આભાસ અલંકારને પ્રકાર હવાથી આભાસ અલંકારમાં અન્તભૂત છે.
રકાર,
તિરર અર્થાત અનાદર. કેટલાક પ્રાચીને તિરસ્કારને અલંકારાન્તર માને છે. મા અલંકારના વિપરીત ભાવમાં તિરસ્કાર નામને અલંકાર માનનાર રસગંગાધરકાર આ લક્ષણ કહે છે. दोषविशेषानुबन्धाद्गुणत्वेन प्रसिद्धस्यापि द्वेषस्तिरस्कारः॥
ગુણથી કરીને પ્રસિદ્ધને પણ કઈ દેષવિશેષના સંબંધથી દેવ એ વિાર ગવાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #590
--------------------------------------------------------------------------
________________
અન્તલાવાલંકાર.
૫૩૧
યથા.
શ્રી ન ચાહું ભગવંતની, ભક્તિ દિયે ભુલાવી,
આવું લક્ષણ ઉદાહરણ દેખાડીને રસગંગાધરકાર કહે છે કે મનુજ્ઞા અલંકાર કહીને તિરસ્કાર અલંકાર ન કહે એ વયાનિવર ની ભૂલ છે. અમારા મતથી આ વિષયમાં અંગીકારાગ્યને અનંગીકાર છે. તેથી અહીં અમારાથી સ્પષ્ટ કરેલ અવજ્ઞા અલંકાર છે. તિરસ્કાર અવજ્ઞાથી ભિન્ન નથી થઈ શકતે. ચન્દ્રા કપથગામી કુવલયાનંદકારની અભૂલને ભૂલ બતાવવી એ તે રસગંગાધરકારની ભૂલ છે. તિરસ્કાર તે અવજ્ઞાને પર્યાય છે. કુવલયાનંદકારે અવજ્ઞા અલંકાર નહી પણ કહો હેત તેપણુ એની ભૂલ નથી. કેમકે અલંકારના વિપરીત ભાવમાં અલકારાન્તર થાય છે. આ દિગ્દર્શન પ્રાચીન મતાનુસાર કુવલયાનંદકારે પણ કરી દીધું છે.
તુલ્ય, તુરંથ એટલે સમાન. તુલ્યને પ્રાચીન ભિન્ન અલંકાર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે - નિવ્રુત્તાવારતુથમ”
નિવૃત્તિ થયા પછી અન્યને ઉદય એ તુલ્ય અલંકાર, વૃત્તિમાં લખ્યું છે કે એક દેષની નિવૃત્તિ થયા પછી ગુણાન્તરને ઉદય. અહીં તુલ્યતા એ છે કે ફરીને એના જેવું થઈ જવું.
યથા રામસુયશ ઉચર્યા કવિરાજે, કરી તણું ધ્વનિભ્રમર સમાજે ચામર ને ટાળવા ચલાવ્યાં, ત્યાં તુર્તજ કંકણ રવ છાયા.
આહીં યશશ્રવણમાં પ્રતિબંધક હેવાથી ભ્રમરવનિ દોષ છે. એની નિવૃત્તિને માટે ચામર ચંચલ કરવામાં આવ્યા. જેથી ઉત્પન્ન થએલ ચામર કરવાવાળીઓના કંકણના રવ પણ યશ શ્રવણમાં પ્રતિબન્ધક હોવાથી દોષ છે. એથી અહીં દૃષાન્તરનો ઉદય છે એક ગુણની નિવૃત્તિ થયા પછી ગુણાન્તરને ઉદય એ પણ ઉદાહરણ થઈ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #591
--------------------------------------------------------------------------
________________
પર
કાવ્યશાસ્ત્ર
યથા દીપ બુઝાવ્યું ત્યાં તે, પ્રકટ પ્રકાશ કર્યો રસનામણિએ.
આહીં દીપના પ્રકાશરૂપ ગુણની નિવૃત્તિ થયા પછી મણિના પ્રકાશ રૂપ ગુણાન્તરને ઉદય છે. અમારા મતથી આ પૂર્વરૂપ અલંકારમાંજ અન્તર્ભત છે.
નિશ્ચય, નિશ્ચય અર્થાત્ નિર્ણય. કેટલાક પ્રાચીને નિશ્ચય નામને અલંકારાન્તર માને છે. અલંકારરત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
विहितस्याशङ्कितस्य वा विशेषावगमाय निषेधो निश्चयः ॥ * વિધાન કરેલની અથવા શંકા કરેલની વિશેષ પ્રતીતિને માટે જે નિષેધ તે નિશ્ચય
વૃત્તિમાં લખ્યું છે કે પહેલા ભ્રમથી અન્ય પ્રકારે જાણેલને પછીથી અન્ય પ્રકારે જે નિશ્ચય તે નિશ્ચયગઢાર છે.
યથા. શું આજ દિનમણિ એજ, સુણિએ સહિત સપ્ત સુરંગ, શું આજ યમપતિ એજ, વિચરે મહિષ વાહન સંગ. શું આજ હુતભુફ એજ પ્રસરે દિશ વિદિશ અનલ્પ, રણમાંહિ નિરખી રામને કરે સુભટ સર્વ વિકલ્પ.
આંહી પહેલાં ભ્રમથી રામ ભગવાનમાં ઈન્દ્રાદિથી કરીને અન્ય પ્રકારથી આ શંકા કરવામાં આવી છે. પછી સપ્ત સુરંગાદિ ન લેવાથી ઈન્દ્રાદિકના અભાવને નિશ્ચય હોવાથી ઈન્દ્રાદિકેને આર્થનિષેધ કરવામાં આવ્યા. અહીં વિશેષ તે રામનું ઐશ્વર્ય ઈત્યાદિ છે. અહીં આક્ષેપ નથી. કેમકે આક્ષેપમાં તે નિષેધ આભાસરૂપ થાય છે. આહીં તો નિષેધમાં પર્યવસાન હોવાથી નિષેધ સ્થાયી છે, અમારા મતથી પહેલા ભ્રમથી અન્ય પ્રકારથી નિશ્ચય થવામાં ચમત્કાર તે વસ્તુને અન્ય પ્રકારથી જાણવાના અંશમાં જ છે. પણ પછી એને નિશ્ચય થવા રૂપ અંશમાં નથી. એથી “શું આજ દિનમણિ એજ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #592
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલાર.
૧૩૩
આ વિષયને કાવ્યપ્રકાશગતકારિકાકારે ભૈની ઉક્તિ અથવા અનુક્તિ એવા સ ંદેહ અલંકારના બે પ્રકાર માનીને ભેટ્ટાક્તિ સ ંદેહ કહ્યો છે, તેથી આ વિષય સ ંદેહમાં અન્તર્ભૂત છે. द्वितीय निश्चय.
આરોગ્યમાણુના નિષેધ કરીને પ્રવૃત્તના સ્થાપનમાં પ્રાચીન નિશ્ચય નામના અલંકારાન્તર માને છે.
સાહિત્યદર્પણુકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે:— अन्यन्निषिध्य प्रकृतस्थापनं निश्चयः पुनः ॥
ગર્ અર્થાત્ આરોગ્યમાણુના નિષેધ કરીને પ્રકૃતનું' સ્થાપન પુન: અર્થાત્ દ્વિતીય નિશ્ચય અલ કાર છે.
યા.
ઇન્દીવર નહિ નયન આ, નહિ સરેાજ મુખ નાર; નહિ મધુક આ અધર છે, ભ્રમમાં ભ્રમર ગમાર.
યથા.
ગલ ન કસ્તુરી ગળે, પન્નગપતિ નથી હાર; ભસ્મ ન ચન્દ્રનલેપ તન, હેરબ્રમ માર ! ન માર. સાહિત્યદર્પ ણકાર કહે છે કે આ નિશ્ચયાન્ત સ ંદેડ નથી. કેમકે નિશ્ચયાન્ત સદેહમાં તે સ’શય અને નિશ્ચય અને એકને થાય છે. આહીં ભ્રમરાદિકાના સ ંદેહ છે અને નાયક આદિના નિશ્ચય છે. ભ્રમરાદિકાના આહીં સદેહે પણ નથી. કેમકે ભ્રમરાદિકાને ઇન્દીવર અને નયન આદિના સ ંદેડ હોય તા સમીપ આવવું ઇત્યાદિના સંભવ નથી. અહીં બ્રાન્તિ અલંકાર પણ નથી. કેમકે યદ્યપિ ભ્રમરાફ્રિકાની બ્રાન્તિ છે તથાપિ આહીં એમાં ચમત્કાર અનુભવસિદ્ધ નથી. કિન્તુ આ પ્રકારની નાયક આદિની ઉક્તિમાંજ સહૃદય માન્ય ચમત્કાર છે ભ્રમર આદિના આગમન આદિની અથવા બ્રાન્તિ આર્દિની વિવક્ષા ન હાય તા પણ નાયિકાને પ્રસન્ન કરવાને માટે નાયક આદિની આ પ્રકારની ઉક્તિ સભવે છે, અને વ્યંગ્યરૂપક પણ નથી, કેમકે સુખમાં કમલનું રૂપક નથી કર્યું અને અપન્કુતિ અલંકાર પણ નથી; કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૪
કાવ્ય શાસ્ત્ર આહીં પ્રસ્તુતને નિષેધ નથી. આ અલંકાર તે પ્રાચીનેક્ત અલંકારથી ભિન્ન જ છે, અમારા મતથી આહીં નાયક આદિની ઉક્તિમાં “ આ નેત્ર છે ઈત્યાદિ ” આવા નિશ્ચય તે અત્યંત લૈકિક હેવાથી અલંકાર હોવાને ગ્ય નથી. આહી ચમત્કાર તે બ્રાતિનેજ છે, કેમકે ઈન્દીવર આદિની ભ્રાન્તિથી નેત્ર આદિને ઉત્કર્ષ છે, અને નાયિકાની વિરહવ્યથાનું આધિક્ય છે, અને સાહિત્યદર્પણકાર કહે છે કે ભ્રમર આદિના આગમન આદિની અથવા બ્રાનિત આદિની વિરક્ષા ન હોય તે પણ નાયિકાને પ્રસન્ન કરવા માટે નાયક આદિની આ આ પ્રકારની ઉક્તિ સંભવે છે, એથી આ પક્ષમાં પણ ચમત્કાર તે શાન્તિસૂલકજ છે. કાવ્યમાં વાસ્તવબ્રાન્તિનું વર્ણન હેય અથવા કલ્પિતભ્રાન્તિનું વર્ણન હેય પણ બ્રાન્તિના ચમત્કારમાં કાંઈ પણ જૂનાધિક ભાવ નથી.
પરમ પ. “મા” શબ્દને અર્થ ગુણત્કર્ષ છે. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે –“પરમાર કુળો ” પ્રાચીન પરભાગ નામને અને લંકારાન્તર માને છે, રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
अनुभूतस्यार्थान्तरोपलब्धौ विवेकः परभागः ।।
અનુભવ કરેલના અર્થાન્તરના લાભમાં જે વિવેક તે પરમાળ કરુંજાર, વૃત્તિમાં લખ્યું છે કે સ્વરૂપ માત્રથી જાણેલ વસ્તુના વવંતર લાભ સમયમાં એથી ભેદની પ્રતીતિ એ માળ,
યથા. માનસરોવરવાસી કદિ, આવી મળે મરાલ, ફરક તાહરી ચાલને, જણાય ત્યારે બાલ.
આહીં હંસના દર્શન સમયમાં અનુભવ કરેલ તરૂણગતિની મહત્વપ્રતીતિની સંભાવના છે.
યથા. પ્રલય ચંડ તાંડવ સમય, સહી હરપદઆઘાત, સમયે સક્ષમ ગિરીશ તવ, ઈન્દ્ર વજીને પાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #594
--------------------------------------------------------------------------
________________
પરિકરાર.
૫૫ આહીં પિનાકીના પદપ્રહારથી વજપાતની તુછતા પ્રતીતિ છે. અમારા મતથી અહીં વ્યતિરેક અલંકાર છે, હંસની ગતિને અથવા નાયકાની ગતિને ઉપમાનેપમેય ભાવ પ્રસિદ્ધ છે, તેથી હંસદર્શ નથી આના સાદૃશ્યમાં ન્યૂનાધિક ભાવની પ્રતીતિ છે અને ચંડઘાતમાં વાપાત સમતાને વ્યવહાર પ્રસિદ્ધ છે, તેથી અહીં હરના પ્રલયનત્યસમયના પદપ્રહારથી ગિરિરાજને વજપાતથી ન્યૂનાધિક ભાવ પ્રતીત થયેલ છે, રત્નાકરકાર કહે છે કે ઉપમાનથી ઉપમેયને અધિક ગુણ વ્યતિરેકનું સ્વરૂપ છે. આની તે વસવંતર પ્રાપ્તિ સમયમાં વૈલક્ષણ્યપ્રતીતિ છે. એથી વ્યતિરેકને અથવા આને સ્પષ્ટ ભેદ છે. તેથી અમારા મત પ્રમાણે આ કિંચિત્ વિલક્ષણતા અલંકારાન્તરની સાધક નથી. અને રત્નાકરકાર કહે છે કે ઉપમેયથી ઉપમાનનું ન્યૂનત્વ વ્યતિરેકનું સ્વરૂપ છે. આહીં તે વવંતર સબંધ સમયમાં તુછત્વ મહત્વની વિકલપતાથી પ્રતીતિને અંગીકાર છે. વિકલ્પતાથી અર્થાત્ ઉપમાનથી ઉપમેયની ન્યૂનતાનું પણ ગ્રહણ છે. તેથી અમારા મતથી એ સમાધાન પણ સમચીન નથી. ઉપમેયની ન્યૂનતામાં પણ વ્યતિરેક સંગતિની બાધા નથી. અને રત્નાકરકાર કહે છે કે વ્યતિરેક તે ઔપચ્ચે જીવિત છે. એ તે - પામ્ય વિના પણ થાય છે.
યથા. જાણ્ય અવર સ્ત્રીના, સંગ થકી મેં તારું આધિય.
અમારા મતથી આહીં પણ સમતામાં વ્યતિરેક છે, એ મહાશયે સજાતિય વ્યતિરેક પણ માને છે.
परिकरांकुर કેટલાક પ્રાચીને પરિવારને અલંકારાન્તર માને છે. ચાલેકકાર” આ પ્રમાણે લખે છે.
साभिप्राये विशेष्ये तु भवेत्परिकरांकुरः॥ સાભિપ્રાય વિશેષ્ય હોય તે પરિવાર અલંકાર છે. આ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૬
કાવ્યશાસ્ત્ર,
મની સાર્થકતા એ છે કે સાભિપ્રાય વિશેષણમાં તે પરિકરતા વિકાશરૂપ છે. કેમકે વિશેષણથી કરીને ઉક્તિ હોવાથી પારિજાત
સ્પષ્ટ ભાસે છે. અને આહીં તે વિશેષ્ય માત્રથી પરિકરતાની સ્મૃતિ છે. એથી આમાં પરિકરતા અચ્છુટ હોવાથી અંકુરરૂપ છે.
યથા. ફણેન્દ્ર વર્ણન કાજે, હૈહયાધીશ લખવાને કાજ; સમર્થ આમંડલ છે, યશે વાંચવા તારા નરરાજ.
આહીં શેષ અને ઈન્દ્રદેવતા હોવાથી અને હૈયાધીશ દેવાંશ હેવાથી રાજાના ચશનું વર્ણન કરવાનું સમર્થ છે. ત્યાં એની સહસ આનનતાદિ પરિકર છે. આવા વિશેષ્યાનું ગ્રહણ કરવામાં અભિપ્રાય હજાર મુખ, હજાર હાથ અને હજાર નેત્રમાં છે.
અમારા મતથી પરિકર વિશેષ્યમાં હોય, અથવા વિશેષણમાં હેય, એ કિંચિત્ વિલક્ષણતા અલંકારાન્તર સાધક નથી ઉદાહરણાન્તર માત્ર છે, એથી એ પણ પરિકરજ છે.
રિત્તિ. પત્તિ એટલે વસ્તુઓને વિનિમય. વિનિમયને અર્થ પ્રતિદાન અથવા અદલાબદલી કરવુ. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે – “વિનિમયઃ પતિને” ઘણું પ્રાચીને પરિવૃત્તિને અલંકારાન્તર માને છે.
યથા.
તેં ભુજબલ ભૂભૂતતણે, લીધે કર નરરાજ;
શું પાછો દીધ ન કર, તે તેનાં હિતકાજ. આહીં ચક્રવર્તી રાજાએ અન્ય ભૂપેથી કર અર્થાત્ પેશકસી લીધી અને એને કર (હાથ) દીધે, અર્થાત્ વિશ્વાસને માટે હાથથી વચન દીધું. અહીં નિન્દાના આભાસની સંકીર્ણતા છે, કેટલાક પ્રાચીને સમ અસમ એવા પરિવૃત્તિના બે પ્રકાર કહે છે, કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે.
परिवृत्तिर्विनिमयो योऽर्थानां स्यात्समासमैः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #596
--------------------------------------------------------------------------
________________
અન્તભાવાલંકાર
૫૭ -
સમ અસમથી કરીને અને વિનિમય એ ઘર સારંવાર છે.
યયા શું ઠગાઈ તું બાલા, કરે આમ શા કારણુ અપશોસ, મન આપી મન લે છે, નથી પામતી કાં તું પરિતેષ.
આહીં સમ પરિવૃત્તિ છે, મન શબ્દમાં કૈલેષ છે. મન-અતઃકરણ અને મન (મણુ) તેલ વિશેષ.
અસમના બે પ્રકાર છે. અધિકથી ન્યૂન પલટાવી દેવું, અને ન્યૂનથી અધિક પલટાવવું.
સુકવિ પરઉપકારી, કરે પ્રશંસા સર્વતણું શાણા; સ્થિર કવિતા આપીને, લે છે અસ્થિર ગ્રામ ધામ નાણું. આહીં અધિકથી ન્યુનનું પલટાવવું છે.
યથા. દીપસહિત નિજસદને, અધિપ આપને અર્પણ કરી દે છે, ફર્ણિમણિપ્રકાશવાળી, આપ પાસથી અરિકંદર લે છે.
આહીં ન્યૂનથી અધિકનું પલટાવવું છે. અમારા મતથી આ ઉદાહરણાન્તર છે. પણ પ્રકારાન્તર નથી. લક્ષણમાં સમસમ કહેવું એ ભૂલ છે. આહીં પણ ચમત્કાર તે પરસ્પર અદલાબદલી કરવાનેજ છે, તેથી પરસ્પર લેવું દેવું હોય અથવા ઉપકાર અપકારાદિ હોય એટલા વૅલક્ષશ્ય માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે, એથી આને અન્યમાંજ અંતર છે. રૂટ આ પ્રમાણે લક્ષણ આપે છે –
युगपदानादाने अन्योन्यं वस्तुनो क्रियेते यत् । कचिदुपचर्येते वा प्रसिद्धितः सेति परिवत्तिः ।।
વસ્તુઓનું પરસ્પર એક સમયમાં દેવુંલેવું કરવામાં આવે એ દિત્તિ ક્યાંઈ સાક્ષાત લીધા દીધા વિના પ્રસિદ્ધિના અનુસાર ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #597
--------------------------------------------------------------------------
________________
૩૮
કાબલાય.
યથા.
ચારથી પણ કરવામાં આવે એ પણ પરિવૃત્તિ છે. ઉપચરિતનું આ પ્રમાણે ઉદાહરણ છે.
સુરપુર ગયે જટાયુ, એચ એહને કર શી રીતે, વ્યય કરી જર્જર વધુને, શશિસમ લીધી ત કીર્તિ પ્રીતે.
આહીં વાસ્તવ પલટાવવું નથી. એથી ઉપચરિત અર્થાત્ આ પલટાવવું આરોપિત છે.
યથા. રામરાજમાં કીડ તુજ કરિવર, મદ સુગંધમય કરે સલિલવર, સર પંકજ પરાગ પરિમલયુત, કરિ કપોલ સ્થલ કરે શરદઋતુ.
આહીં કરી (હાથી) મદદ્વારા સરોવરને સુગંધ દે છે, અથવા સરોવર કમલવડે સુગંધ દે છે.
અમારા મતથી આ કિચિત્ વિલક્ષણતા અલંકારાન્તરની સાધક નથી. અન્યોન્યમાંજ આને અન્તર્ભાવ થ ચગ્ય છે.
મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – व्यत्ययो वस्तुनोर्यस्तु यो वा विनिमयः मिथः । परिवृत्तिरिहोक्ता सा काव्यालंकार लक्षणे ॥
વસ્તુને અત્યય અથવા અદલાબદલી થવી અર્થાત્ પરસ્પર વિનિમય કે પ્રતિદાનને કાવ્યાલંકાર શાસ્ત્રમાં પરિત્તિ કહે છે. આમાં
એ ભેદ છે કે સ્વતઃ અદલબદલ થવું અને ચાહથી કરીને અદલ બદલ કરવું. જેમકે “તે મુજબલ ભૂભૂતતણે” ઈત્યાદિ ઉદાહરણ ચાહથી કરીને અદલાબદલી કરવાનું છે. સ્વતઃ અદલાબદલી થઈ જવાનું ઉદાહરણ આ પ્રમાણે છે.
યથા.
વિણ શ્રી કૈરવ બને, બને શ્રીયુત પંકજ વર; મુદ ઉલૂક ત્યાગતાં, ચકારો નાચિત મુદભર. ચન્દ્ર અસ્ત પામતે, ઉદય પામી રવિ શોભે, વિધિ વિચિત્ર કૃતિ જોઈ, સુજ્ઞ જનનાં મન ક્ષેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #598
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાય કાર
૧૩૯
અમારા મતથી કુમુદની શાલા કમલમાં ગઈ, કમલની અશાભા કુમુદમાં આવી, ઇત્યાદિ વિષયમાં પણ અન્યોન્યતા : મૂલકજ ચમત્કાર છે, આ તેા ઉદાહરણાન્તર છે. પરિવર્તન વ્યવહાર તા પરસ્પર લેવાદેવામાં જ છે. એથી પરસ્પર પલટાવવુ' એ પરિવૃત્તિ છે. ભાનુત્તે એજ કહ્યું છે:
आत्मीयवस्तु दानपूर्वकपरकीयवस्त्वादानं परिवृत्तिः ॥
પોતાની વસ્તુના દાનપૂર્વ ક પારકી વસ્તુનું ગ્રહણુ એ પવૃિત્તિ. પેાતે પાતાની મેળે અટ્ઠલબદલ થવાના બે ભેદ છે. ૧ દાનપૂર્વક અન્યનું ગ્રહણુ. ૨ ત્યાગ પૂર્વક અન્યનું ગ્રહણુ.
યથા.
મારૂત સીકર મેઘ ઇઇ, ઇંદ્રાનનથી લેય;
અતિરતિ ધર્મ પ્રસ્વેદ કણુ, શાને અચરજ છેય.
આહીં ન્યૂનનું પલટાવવું છે, યદ્યપિ આહીં મુખના ધર્મ કણ દેવા શબ્દથી કહેવામાં આવેલ નથી. તથાપિ અર્થ સિદ્ધ હાવાથી આહીં પણ પરસ્પરની જ અદલાખદલી છે. માર્ત મેઘસ ખ'ધી સીકર દઇ કરીને સ્વેદખિન્ડ્રુ લે છે.
યથા.
ચુત હર્ષ ઉત્સવસમય સુવસન, સિયા ધારણુ કીધ; તે ત્યાી પતિસહ વનગમનમાં, પહેરી વલ્કલ લીધ.
અમારા મતથી આહીં ત્યાગપૂર્વક પલટાવવુ' છે, પરન્તુ અન્ય ગ્રહણ કરનાર નહીં હોવાથી પરસ્પર પલટાવ૩: નથી એથી પલેટાવવાના આમાં ચમત્કાર નથી.
द्वितीयपरिवृत्ति.
વૃિત્તિ શબ્દના અર્થ પરંપરા માનનાર પ્રાચીના પરિવૃત્તિ નામના અલ કારાન્તર માને છે.
ભાનુદત્ત આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે. पूर्वपूर्वस्योत्तरोत्तरोपमानभावः परिवृत्ति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #599
--------------------------------------------------------------------------
________________
S૦
કાવ્યશાસ્ત્ર
પૂર્વ પૂર્વને ઉત્તરોતર ઉપમાનભાવ સિદ્ધાર છે.
યથા. ચન્દ્રદુશ કામિનિમુખ કહિયેં,
કામિનિમુખસમ પંકજ લહિયે. અમારા મતથી આતે શંખલા અલંકારજ છે, ઉપમાનભાવ માત્રથી અલંકારાન્તર નથી થઈ શકતે.
पुनरुक्तिवदाभास. પુન વિતામાસ અર્થાત્ પુનરૂક્તિની પેઠે આભાસ કેટલાક પ્રાચીને એ પુનરૂકિત દોષના આભાસને માત્તર માનેલ છે. કાવ્યપ્રકાશગતકારિકાકાર” આ પ્રમાણે લખે છે – पुनरुक्तिवदाभासोविभिन्नाकारशब्दगा एकार्थतेव
ભિન્નઆકારવાળા શબ્દમાં રહેલ પ્રાર્થનાવ અર્થાત વાસ્તવમાં એકાWતા નથી કિન્તુ એકાર્થતાની પેઠે ભાન માત્ર થાય એ પુન લિમાય ગઈ છે.
યથા. રાજે રમા-લક્ષ્મી ગૃહે આનંદ કહુકમૂલ છે,
જ્યાં સુમન વિબુધ સદાય, સેવક સ્વામિને અનુકૂલ છે. આમાં રમા અને લક્ષમી એક અર્થવાચી હોવાથી આનંદ અને કૌતુક બને આનંદવાચી લેવાથી અને સુમન તથા વિબુધ બને દેવતા વાચ હોવાથી એક ભિન્નાકાર શબ્દોમાં એક કાર્યતાનું ભાન થાય છે પણ વિવક્ષિતાર્થ તે રમા લક્ષ્મી એટલે લક્ષ્મીની શોભા ઘરમાં રાજે છે. અર્થાત ક્રીડામાં આનંદ ઉપજાવનાર બને છે. સુમન સારા મનવાળા વિબુધ-પંડિત એવા સેવકે સદાય જયાં સ્વામીને અનુકૂળ છે.
અમારા મતથી આ લક્ષણ ઉદાહરણથી પુનરૂકિતદેષને આભાસ માનેલ છે તે તો આભાસ અલંકારને પ્રકાર છે. યામક અલંકારથી નિવારણ કરવા માટે વિભિન્નાકાર એ શબ્દનું વિશેષણ માપેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #600
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર,
૫૪૧
g.
પૂર્વ એટલે પ્રથમ. પછી થવાવાળાની પ્રથમ થવામાં પૂર્વ શબ્દની રૂઢિ માનનાર પ્રાચીન પૂર્વે નામને અલંકારાન્તર માને છે. રૂટ આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
यत्रैकविधावाँ जायेते यौ तयोरपूर्वस्य । अभिधानं प्राग्भवतः सतोभिधीयेत तत्पूर्वम् ।।
જ્યાં જે બે અર્થ એક વિધિ અથવા એક કિયાવાળા થઈ જાય છે, એમાંથી પછી થવાવાળાનું પહેલું થવાનું કથન એ પૂર્વે ગાજર,
યથા.
દ્રષ્ટિ વિગિનિ વૃષ્ટિયુત, થઈ પ્રથમ મિપાલ,
પાછળ વૃષ્ટિયુત થયે, ઘન આ વરષા કાલ.
વર્ષાકાલમાં ઘન અને વિગિનીનાં નયન, જલવર્ષણરૂપ એક ક્રિયાવાળાં થાય છે. એમાંથી ઘનની પાછળ વર્ષવાવાળાં વિગિનીનાં નયનેનું પ્રથમ જલ વરસવું કહ્યું એથી અહીં પૂર્વ અલંકાર છે. રત્નાકરકારે પછી થવાવાળાં કાર્યનું પહેલા થવું એ અસંગતિ અલંકારનો પ્રકાર માન્ય છે. અને તેમસંથાસ્થિરતા આવી આજ્ઞા કરનાર મહારાજા ભેજે આને ચિત્ર હેતુને પ્રકાર માન્ય છે. અમારા મતથી આ વિચિત્ર અલંકાર છે.
પ્રતિકારક નિષેધ કરેલના પુનવિધાનને પ્રતિબર કહે છે. ચિન્તામણિ કષકારે કહ્યું છે કે “પતિ તવા નિષિદ્ધ પુનધિ” પ્રાચીન પ્રતિબકરને અલંકારાન્તર માને છે.
અલંકારરત્નાકરકાર આ લક્ષણ કહે છે
“કારિક તિકારઃ” પ્રત્યાપતિ અર્થાત્ ફરી આવી પડવું એ પરિવાર માર્યર છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #601
--------------------------------------------------------------------------
________________
૧૪૨
અભ્યાસ.
યથા.
અંદર મહિષી ડિગ મધ્યદ્વાર; કંચુક આવે જાય અપાર, શૂન્ય મણિ મન્દિર નૃપ-વૈરી; ચિર સ્નેહીંની રાજ્યસ્થિતિ હેરી.
શૂન્યના પક્ષમાં મહિષી-ભેંસ, ખડ્ગી–ગેંડા જન્તુ વિશેષ, કંચુકી–સર્પ, રાજ્યસ્થિતિ પક્ષમાં મહિષી-પાટરાણી, ખડૂગી-ખઙ્ગધારી પુરૂષ, કંચુકી-નાજર. અમારા મતથી આતા પૂર્વરૂપ અલ કારજ છે.
प्रतिबंध,
પ્રતિબંધ એટલે રોકવાવાળા, ચિન્તામણિ કાષકારે કહ્યું છે કે:“ કૃત્તિવન્યઃ ગતિરોધને ” પ્રાચીના પ્રતિખન્યને અલંકારાન્તર
''
માને છે.
અલંકારોદાહરણકાર આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે:— प्राप्तस्य प्रतिबन्धः प्रतिबन्धः ॥
પ્રાપ્ત વસ્તુના પ્રતિબન્ધ એ પ્રતિબન્ધ અલકાર છે.
યથા.
શશિરશ્મિના સખ ધથી, અપેલુ ધૃત શીશ; પિગળે નહિ નયનાગ્નિથી, જયજય ઉમિયાઇશ.
આર્હી શિવના ધૃતાભિષેકમાં શિવનાં તૃતીય નેત્રની અગ્નિથી મૃતના પીગળી જવાની પ્રાપ્તિ છે, જેનાં શશિરશ્મિ સખ ધથી પ્રતિબંધ છે, અમારા મતથી પ્રતિબંધ અશ અત્યંત લૈાકિક હાવાથી આમાં તા ચમત્કાર અનુભવસિદ્ધ નથી. પ્રતિબંધ્ર જે તે હેતુથી થાય છે, એથી આહીં હેતુ અલંકાર થશે. આ ઉદાહરણમાં નયનાગ્નિરૂપ કારણ રહેતાં ધૃત પીગળવારૂપ કાર્ય ન થવું એ તે ચિત્રહેતુ છે અને આ ઉદાહરણમાં એવી વિવક્ષા કરે કે નયનાગ્નિની ઉષ્ણુતાથી શશિની શીતલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #602
--------------------------------------------------------------------------
________________
બનવાકાર
VY8 અધિક છે, તેથી આપ ગાર છે. પ્રતિબન્ધ અલંકારાન્તર છેવાને યોગ્ય નથી.
પ્રતિમા. સર્વ તરફ કુરતી એવી કવિની બુદ્ધિને પ્રતિમા કહે છે. એજ કોષકારે કહ્યું છે –
स्फुरन्ती सत्कवेर्बुद्धिः प्रतिभा सर्वतोमुखी। પ્રાચીને પ્રતિભા નામને અલંકાર માને છે. રતનાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
संभाव्यमानस्य कल्पनं प्रतिभा ।। સંભાવ્યમાનની કલ્પના એ પ્રતિમા મસ્જર,
યથા. જે આ સ્વર્ગસુંદરી ભલ છે, તો સહસદ્ધગ શક સફલ છે, જે આ નાગની નારી નવીન, તે પાતાલ ન ચન્દ્ર વિહીન.
આહીં કવિની પ્રતિભારૂપ બુદ્ધિ એ છે કે વર્ણનીય નાયિકામાં સંદેહ કરનાર કવિએ સુરસુંદરી પક્ષમાં શકનાં સહસ્ત્ર નેત્ર સફલ છે. નાગકન્યા પક્ષમાં પાતાલ ચન્દ્ર વિહીન નથી, એમ જ્યાં ત્યાં સંભાવ્યમાન અર્થની કલ્પના કરી દીધી છે, અમારા મતથી પ્રતિભા માત્ર તો અલંકાર નથી, કેમકે એ સર્વત્ર છે, અને આના લક્ષણ ઉદાહર. શુનુસાર તે આ સંભાવના અલંકાર છે.
प्रतिवस्तूपमा. કેટલાક પ્રાચીને પ્રતિવસ્તૂપમાને અલંકારાન્તર માને છે, કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
प्रतिवस्तूपमा तु सा सामान्यस्य द्विरेकस्य यत्र वाक्यद्वयस्थितिः ॥
જ્યાં એક સમાન ધર્મની ઉભય વાકયમાં ઉભયવાર સ્થિતિ એ પતિ નપમાં ગઈ છે. વૃત્તિમાં લખે છે કે જે સાધારણ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૪૪
અભ્યાસ.
ઉપમેય વાક્યમાં અને ઉપમાન વાક્યમાં શબ્દભેદથી ગ્રહણ કરવામાં આવે; કથિત પદ્મ દ્વાષ કહેવાય છે એથી શબ્દભેદથી ગ્રહણ કરવામાં આવે એ વસ્તુ અર્થાત્ વાક્યાર્થે ઉપમાન હાવાથી પ્રતિવસ્તૂપમા અત્યંતર છે.
યથા.
પટરાણી પરિવાર પદ્મ, ચાહે શિદ જગમાંહિ; ધ્રુવે કરેલ રત્નની, ભ્રષણુગણુના નાંહિ.
આહીં ગૃહકાર્ય માં લાવવાની અયેાગ્યતારૂપ સાધારણ ધર્મ એકવાર ઉપમેય વાક્યમાં અને એકવાર ઉપમાન વાક્યમાં એમ ઉભયવાર કહેવામાં આવેલ છે, એથી પ્રતિવસ્તૂપમા છે. અને આ સાધારણ ધર્મોને “ પરિવાર પર્દને કેમ ચાહશે ? ” ભૂષણગણના નથી; એ રીતિથી ભિન્ન શબ્દાવš કહેવું .એ તા કથિતપદ્મદોષ નિવારણને માટે છે. “ ચન્દ્રાલેકકાર ” આ લક્ષણ આપે છે:— વાપયો સામાન્ય પ્રતિવસ્તૂપમા મતા. એ વાક્યમાં એક સમાન ધર્મ હોય ત્યાં પ્રતિવસ્તૂપમા માનવામાં આવી છે.
યથા.
રવિ રાજે છે તાપથી, ચાપથી ભ્રાજે શૂર;
કુવલયાન દકાર વૃત્તિમાં લખે છે કે જ્યાં ઉપમાન, ઉપમેય વાક્યામાં એક સમાન ધર્મ ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે, એ કૃતિवस्तूपमा.
प्रतिवस्तु प्रतिवाक्यार्थमुपमा समानधर्मोस्यामितिव्युत्पत्तेः ॥
પ્રતિવસ્તુ અર્થાત્ વાક્યાંર્થ વાક્યાર્થ પ્રતિ, ઉપમા અથવા સમાન ધર્મ છે આમાં એ વ્યુત્પત્તિ છે. આહીં શાભાયમાનતારૂપ એક ધર્મ ઉપમેય, ઉપમાન અન્ને વાકચામાં “રાજે છે અને બ્રાજે છે” એ ભિન્ન શબ્દોથી કહેવામાં આવેલ છે.
આચાર્ય ડી તે આને ઉપમાન પ્રકાર માનતાં આ લક્ષણ આપે છે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #604
--------------------------------------------------------------------------
________________
૫૪૫
અન્તભંવાલંકાર
૫૪૫ वस्तु किंचिदुपमन्यस्य न्यसनात्तत् सधर्मणः ।
साम्यप्रतीतिरस्तीति प्रतिवस्तूपमा यथा ॥ કઈ વસ્તુને વાક્યથી કહીને એના સમાન ધર્મવાળી અન્યવસ્તુને વાયવડે કહેવાથી સામ્યપ્રતીતિ થાય છે એથી અતિવસ્તુપમ છે.
યથા.
આજ લગી અવનિમાં, તુજ સમ જન્મે નથી અન્ય કે, પારિજાતપાદપસમ, દ્વિતીય વૃક્ષ શેભાકર નહીં હૈયે.
આહીં દ્વિતીય સશ વ્યવછેદરૂપ સાધારણ ધર્મ ઉપમેય ઉપમાન અને વાક્યર્થોમાં કહેવામાં આવેલ છે. ઉપમાના ઉદાહરણમાં બહુધા સમાન ધર્મ એકવાર કહેવામાં આવે છે. “ઈન્દ્રથી ઉદાર છે નરેન્દ્ર શિવરાજ તું” ઈત્યાદિ. ક્યાંઈ ઉપમેય વાક્યમાં અને ઉપમાન વાક્યમાં સમાન ધમ ઉભયવાર કહેવામાં આવે તે અમારા મતથી ઉપમાચમત્કારમાં કાંઈ પણ વિલક્ષણતા નથી. એથી આ અલંકા રાન્તર નથી તેમજ ઉપમાને પ્રકાર નથી. કિન્તુ ઉપમાનું ઉદાહરણાન્તર છે, અને સાધારણ ધર્મને ભિન્ન શબ્દોથી કહેવું એ તે પ્રાચીનેના મતથી પણ દોષાભાવ માત્ર છે, અલંકાર નથી. અને અમારા મતથી કયાં કયાંઈ પ્રત્યુતપ્રસાદ ગુણની વિશ્લેષિણ અર્થજ્ઞાનમાં અસ્પષ્ટતા થાય છે. એ દેષ છે.
પ્રતિષ. ત્તિ એટલે નિષિ પ્રાચીને પ્રતિષેધને અલંકારાન્તર માને છે. ચન્દ્રલેકકાર” આ લક્ષણ આપે છે.
प्रतिषेधः प्रसिद्धस्य निषेधस्यानुकर्तिनम् ॥
પ્રસિદ્ધ નિષેધને અનુવાદ એ પ્રતિષ ચાર છે. વૃત્તિમાં લખેલ છે કે જાણેલ નિષેધને ફરી અનુવાદ કરે એ સ્વતઃ નિરર્થક હેવાથી અર્થાન્તરને ગર્ભિત કરે છે. એથી .ચારતા હોવાથી આ પ્રતિષેધ નામને અલંકારાન્તર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #605
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
યથા. છૂત નથી આ છે છલી! ખરે બાણને ખેલ.
અહીં યુદ્ધમાં પ્રવર્તમાન શકુનિ પ્રતિ પાંડેની ઉક્તિ છે. આ યુદ્ધ ત નથી, આવું સિદ્ધ થઈ રહેતાં ફરીને એને નિષેધ કર “તારું સામર્થ્ય ધૃતમાંજ છે; યુદ્ધમાં નથી ” આ ઉપહાસ “છલી” એ શબ્દથી સ્પષ્ટ થાય છે, અમારા મતથી ઉક્ત ઉપહાસ વ્યંગ્ય છે. આ વ્યંગ્યદ્વારા નિષેધમાં ચમત્કાર માનીએ તે પણ આ આક્ષેપથી ભિન્ન નથી.
प्रतीप. પ્રતાપ ને અલંકારાન્તર માનનારા પ્રાચીને પ્રતીપ નામને આ પ્રમાણે અર્થ કરે છે –
ગતિરોપા બોતિન્ય અર્થાત પ્રતિકુળતાએ જ્યાં હોય ત્યાં જતી ચર્ચા આહીં ઉપમાન વિષયક પ્રતિકૂલતામાં રૂઢિ માની છે. ઉપમાનને ઉપમેય રૂપે વર્ણવવું ઈત્યાદિ આદર યોગ્ય ઉપમાનને અનાદર એ પ્રતિમતા છે.
કાવ્યપ્રકાશ, સર્વસ્વકાર ઈત્યાદિ ઘણું ગ્રન્થોમાં આ અલંકારને કહેલ છે. કેટલાકે બે પ્રકાર કહ્યા છે, અને કેટલાકે પાંચ પ્રકાર માન્યા છે.
અમારા મતથી અનાદર ગ્યના અનાદરમાં તે કઈ પણ ચમત્કાર નથી અને આદર એગ્યના અનાદરમાં અવજ્ઞા અલંકાર છે. એમાં એક ઉપમાનના અનાદરને નિયમ પણ સમીચીન નથી. તે ઉકત અવજ્ઞા અલંકારના ઉદાહરણથી સ્પષ્ટ છે. પ્રતીપના બે પ્રકાર માનનાર કાવ્યપ્રકાશગતકારિકાકાર આ પ્રમાણે લખે છે –
आक्षेप उपमानस्य प्रतीपमुपमेयता।
तस्यैव यदि वा कल्प्या तिरस्कारनिबन्धनम् ॥ ઉપમાનને આક્ષેપ અથવા નિષેધ એ પી. “હા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #606
--------------------------------------------------------------------------
________________
અન્નોવાલ કાર.
અર્થાત્ એને અથવા ઉપમાનનેજ કલ્પના કરેલી ઉપમેયતાએ પતીવ છે. પ્રતીપ તેા ઉપમાનના તિરસ્કારને માટે છે.
“ પ્રકાશકારે ” પ્રથમ પ્રતીપનું આવું ઉદાહરણ આપેલ છે.
૫૪૭
યથા.
અભિલાષાપૂરક અખિલ, જો સરજયા શિવરાજ; તા શિઘ્ર સરજયુ કલ્પતરૂ, વિશ્વ વન્દે વિધિ આજ. અમારા મતથી આહ્રીં કલ્પવૃક્ષરૂપ ઉપમાનના નિષેધ છે. તે તા આક્ષેપ અલંકાર છે. પ્રતીપના પાંચ પ્રકાર માનનાર ચન્દ્રાલાકકારે” પ્રથમ પ્રકારનું આ પ્રમાણે લક્ષણ આપેલ છે.:— प्रतीपमुपमानस्योपमेयत्व प्रकल्पनं
66
એટલે કે ઉપમાનમાં ઉપમેયતાની કલ્પના તે પ્રથમ મતીજ.
યથા.
પતિનેત્ર સમાન હતાં કમળા, સખિ ! તે પણ વારથી લીન થયાં; પ્રિયર્મુખ સમાન હતા શશિ અખર, વાદળ આવી છુપાવી રહ્યાં, સરતીર મરાલ ચતુર હતા, પતિના સમ તે પશુ ઉ ગયા; ઉર ભીતર છેઃ પડ્યા વિરહે, તદપિ વિધિને દિલ નાવી દયા. અમારા મતથી આહીં ઉપમાનના અનાદરમાંજ વિવક્ષા માનીએ તા અવજ્ઞા અલંકાર છે. પરન્તુ આહીં ચમત્કાર તા ઉપમાનને ઉપમેય ખનાવવામાંજ છે. તે ઉપમાના પ્રકાર છે. એનુ અમે વિપરીતેપ્રમાના પ્રકરણમાં સવિસ્તર વર્ણન કરેલ છે. એવુ નહિ કહેશે કે જેમ સમના વિપરીત ભાવમાં વિષમ ઇત્યાદિ ભિન્ન અલકારા માનવામાં આવેલ છે, એ રીતે ઉપમાની વિપરીતતાને પણ પ્રાચીનાએ પ્રતીપ નામથી જુદા અલ’કાર અંગીકાર કરેલ છે, તે સમીચીન છે. કેમકે ઉપમાના વિપરીત ભાવમાં તે અનુપમા છે. એતે આક્ષેપ અલંકારના વિષય છે; તે અમે આક્ષેપ પ્રકરણમાં લખેલું છે. અહીં તા કેવલ પ્રસિદ્ધ ઉપમાનાપમેયની વિપરીતતા માત્ર છે. ઉપમાતા એવી ને એવીજ છે એથી એ કિચિત્ વિલક્ષણતા ઉપમાના પ્રકાર હાવાને જ ચાગ્ય છે પણ અલકારાન્તર હોવાને ચેગ્ય નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #607
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર.
દ્વિતીય પ્રકારના પ્રતીપનું આ પ્રમાણે લક્ષણ છે: अन्योपमेयलाभेन वर्ण्यस्यानादरश्च तत् ।
ઉપમાનરૂપ ઉપમેયના લાભથી ઉપમેયના અનાદર તે દ્વિતીય પ્રકારના પ્રતીપ છે. વૃત્તિમાં લખેલ છે કે અન્યમાં પેાતાના સાદૃશ્યને સહન નહિ કરતાં અતિ ઉત્કૃષ્ટ ગુણવાનપણાથી વર્ણન કરવાને ઇસ્કેલ પદાર્થ ને કોઈ ઉપમાનને પણ એનુ ઉપમેય બતાવીને એટલાથી જ જે એના તિરસ્કાર તે અન્ય પ્રતીપ. પૂ પ્રતીપથી આ વિશેષ ચમત્કારવાળા પ્રતીપ છે.
૧૪૮
યથા.
છું દાની માની ન કર, ભૂપતિ ગર્વ મહાન; શ્રવણુ કર્યું સહુ સૃષ્ટિએ, સુરતરૂ આપ સમાન.
આહીં અન્યમાં પોતાના સાદૃશ્યને નહી સહન કરતાં અને અતિ ઉત્કૃષ્ટ ગુણુવાનપણાથી વર્ણન કરવાને ઇચ્છેલ ભૂપતિરૂપ પદાને કલ્પવૃક્ષ રૂપ પ્રસિદ્ધ ઉપમાનને પણ એનુ ઉપમેય ખતાવીને એટલાથીજ ઉક્તનૃપતિના તિરસ્કાર કરેલ છે. કેમકે અહીં પેાતાનુ સાદૃશ્ય સમજવાવાળાને એનુ સાદૃશ્ય બતાવવામાં આવ્યુ છે. અમારા મતથી આહીં ઉપમેય નૃપતિનું અદ્વિતીયતા ગ ખંડન તા ઉપમેયના તિરસ્કાર છે, અને કલ્પવૃક્ષ ઉપમાનને ઉપમેય બતાવવું એ ઉપમાનના તિરસ્કાર છે. એ રીતિથી ઉપમેય ઉપમાન બન્નેના તિરસ્કાર સિદ્ધ થાય છે. એ વર્ણનીયના તિરસ્કાર સર્વથા વિજેત છે. એથી આહીં વાસ્તવ અદ્વિતીય ગર્વ નથી, અને વાસ્તવમાં ઉક્ત ગ ખંડન નથી, પણ કવિના કરેલ ઉપહાસ છે. પરિહાસનું આ પ્રમાણે લક્ષણ છે:
―—
अन्य मुखे दुर्वादो यः प्रियवदने स एव परिहासः । इतरेन्धनजन्मा यो धूमः सोऽगुरुभवो धूपः ।।
યથા.
અવર સુખી દૂચન એ, પ્રિયસુખથી પરિહાસ; ધૂમ્ર ઇતર ઇન્પનકી, અગુરૂજ ધૂપ પ્રકાશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #608
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલ કાર.
૫૪૧
ઉક્ત વ્યવસ્થાનુસાર વધુનીયના તિરસ્કાર વિરસ હાવાથી આહીં પરિહાસ સિદ્ધ થાય છે. ત્યારે આહીં ઉપમા બતાવવાના વિષયમાં વર્ણનીયની ઉપમૈયતા મતાવવાની અપેક્ષા વર્ણનીયની ઉપમાનતા બતાવવાને ચાગ્ય છે. એ પ્રસંગથી વિપરીતાપમા કરવામાં આવી છે. તેથી આ સ્થલમાં પણ વિપરીતાપમાનું ઉદાહરણાન્તર છે. “ દ્રીક્ષિતે ” ચન્દ્રાલેાકના અનુસાર કુવલયાનંદ ગ્રન્થ બનાવેલ છે. એમાં તા . ઉક્ત અને પ્રતીપના પ્રકાર પ્રતિપાદન કરેલ છે, પણ દીક્ષિતે પછી ફરીને ચિત્રમિમાંસા નામના સ્વતંત્ર ગ્રન્થ બનાવેલ છે, એમાં લખેલ છે કે વિપરીત ઉપમા રૂપ પ્રતીપ અપ્રકૃતની ઉપમાની સમાન પ્રકૃતની ઉપમા છે, તે તેા ઉપમાજ છે. જેમકે અપ્રક઼તથી પ્રકૃતનું અને પ્રકૃતથી અપ્રકૃતના સ્મરણાદિ સ્મૃતિ આદિ અલંકારજ છે; અલંકારાન્તર નથી. ત્રીજા પ્રકારનું લક્ષણ આ પ્રમાણે છે.
वर्ण्योपमेयलाभेन तथान्यस्याप्यनादरः ||
તથા અર્થાત્ પૂર્વોક્તવત્ વ નીયરૂપ ઉપમેયના લાભથી ઉપમાનના અનાદર પણ પ્રતીપ છે.
વૃત્તિમાં લખેલ છે કે અતિ ઉત્કૃષ્ટ ગુણવાનપણાથી કયાંઇ પાતાના ઉપમાનભાવને પણ નહી સહેતાં અવર્ણનીયના વણુ નીયને ઉપમેય બતાવીને એટલેથીજ એના તિરસ્કાર પૂર્વ પ્રતીપની વિપરીતતાથી તૃતીય પ્રતીપ છે.
યથા.
છે ગુરૂ દારૂણ દ્રવ્યોમાહીં, ગવ ન કર વિષ તુ મનમાંહી; તારી ખરાખરી કરવાવાળાં, ખળપુરૂષોનાં વચન નિહાળ્યાં.
અમારા મતથી આહીં પણ ઉપમાનના અનાદરની વિવક્ષા હાય તે। અવજ્ઞાઅલંકાર છે. પરન્તુ આહીં ઉપમાનના અનાદરમાં પ વસાન નથી. કિન્તુ ઉપમામાં પ વસાન છે. પ્રસિદ્ધ ગુણ ઉપમાનની ઉપમાથી અપ્રસિદ્ધ ગુણ ઉપમેયના ગુણ પરિમાણની પ્રસિદ્ધિ હાવાથી ઉપમેયના ઉત્કર્ષ થાય છે. તે અદ્વિતીય ગર્વ વાલા ઉપમાનની ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૫૦
કાવ્યો,
માથી ઉપમેયના ઉત્કર્ષની અધિક્તા પ્રતિપાદન કરવી એ અહીં પ્રોજન છે. એ રીતિથી એ તે શુદ્ધોપમાનું ઉદાહરણ તરજ છે. રસગંગાધરકાર પણ કહે છે કે વાસ્તવમાં તે આદિના ત્રણ ભેદ ઉપમામાંજ અન્તર્ગત છે. ચતુર્થ પ્રકારનું આ પ્રમાણે લક્ષણ છે.
वर्येनान्यस्योपमाया अनिष्पत्तिवचश्च तत् ।
વર્ણનીયની સાથે ઉપમાનની ઉપમાનું અનિષ્પત્તિવચન અર્થાત ઉપમા ન બનવાનું વચન એ પણ થતી.
વૃત્તિમાં લખેલ છે કે અવર્યમાં વર્ણનીયની ઉપમા ન બનવાનું વચન આગળના પ્રતીપથી ઉત્કર્ષવાળો વાર્થ પ્રતીપ છે.
યથા દાનમાંહિ તરૂરાજ છે, માનમાંહિ કુરૂરાજ, ભૂપ તુને તે સમ કહે, એ કવિ કરે અકાજ.
વૃથા વચન શિવરાજ સમ, થયો ભૂપતિ ભેજ
રસગંગાધરકાર કહે છે કે અનિષ્પત્તિ વચન રૂપ પ્રતાપ અનુક્ત વૈધમ્ય વ્યતિરેકમાં અન્તર્ગત છે. અમારા મતથી પણ રસગંગાધરનો મત સમીચીન છે. “દાનમાંહિ” ઇત્યાદિ દાનમાં કુરૂરાજની સમાન તરૂરાજ નથી. કેમકે એ પ્રાર્થનાથી આપે છે અને કુરૂરાજ વિના પ્રાર્થના પણ આપે છે. એથી તરૂરાજ ન્યૂન છે. એવી વિવેક્ષા હોય તે એવા સ્થલમાં અનુક્ત વૈધમ્ય વ્યતિરેકમાં સિદ્ધ થાય છે. અને કયાંઈ વૈધમ્ય ઉકત હોય તો ઉકત વૈધમ્ય વ્યતિરેક થશે. પંચમ પ્રકારના પ્રતીપનું આ પ્રમાણે લક્ષણ છે.
प्रतीपमुपमानस्य कैमर्थ्यमपि मन्वते । ઉપમાનનું કૈમર્થ્ય અર્થાત નિરર્થક્તા એને પણ પપ માને છે.
વૃત્તિમાં લખે છે કે ઉપમેયથી જ ઉપમાનનું પ્રયજનસિદ્ધ હેવાથી ઉપમાનની નિરર્થકતા તે ઉપમાન પ્રતિ પ્રતિલોમભાવ હોવાથી વિરમ તીખ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #610
--------------------------------------------------------------------------
________________
અન્તર્યાવાલકાર.
૫૫૧
યથા. જવ પ્રતાપનાં તેજ જશ, વિધિ લે નિરખી વિશેષ
વ્યર્થ સમØ રવિ શશિ કરે, કુંડલિમિષ પરિવેશ.
ઉકત ઉદાહરણમાં ઉપમાન પુનરૂક્તવત્ વ્યર્થ હોવાથી ઉપમાનને નિષેધ છે. દીક્ષિતજીએ કુવલયાનંદમાં પરમતથી લખ્યું છે કે બીજાએ પ્રતીપના પંચમ પ્રકારને ઉપમાનના આક્ષેપરૂપ હોવાથી આક્ષેપ અલંકાર કહેલ છે. તે અમારી પણ અહીં આક્ષેપ હેવામાં સંમતિ છે. .
प्रत्यादेश. કલ્યા એટલે દૂર કરવું. ચિન્તામણિકેષકારકહ્યું છે. “કન્યા નિરા પ્રાચીન પ્રત્યાદેશને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
कुतश्चिनिमित्तास्थितस्य स्थापितस्य वा
निवृत्तस्य वा निवृत्तिः प्रवृत्तिश्च प्रत्यादेशः॥ કેઈ નિમિત્તથી સ્થિતની અથવા સ્થાપિતની અથવા નિવૃત્તની નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ પ્રયાશ અલકાર છે.
યથા. કૃશતા તજી નિતબે, તે સેવન તારી કટિએ કીધ, ચંચલતા તજી ચરણે, તે તારાં નયને એ ગ્રહીં લીધ.
આમાં વૈવનનિમિત્તથી નાયિકાના નિતંબસ્થિત કૃશતાની અને ચરણસ્થિત તરલતાની નિવૃત્તિ છે.
યથા.
કરિની નિ થઈ
મલિન થશે મુખભા રહી એથી મૃગમદચિત્ર હીન, મૃગલાંછન વાળી થઈ, પ્રતિબિંબથી પ્રિયા દેવાધીન.
આમાં મૃગમદ પત્ર રચનાની નિવૃત્તિની આનનમાં ચન્દ્રના પ્રતિબિમ્બથી પ્રવૃત્તિ છે. અમારા મતથી સ્થિત અને સ્થાપિતની
નિવૃત્તિને તે ઉપલક્ષણતાથી આક્ષેપમાં અન્તભાવ છે. અને નિવૃShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #611
--------------------------------------------------------------------------
________________
પપર
કાવ્યશારા.
ત્તિની પ્રવૃત્તિ પૂર્વ રૂ૫ અલંકાર છે. પૂર્વ ઉદાહરણમાં નિતંબોએ કૃશતા તજી અને ચરણેએ ચંચલતા તજી, આહીં તે આક્ષેપ અલંકાર છે. અને ઉત્તર ઉદાહરણમાં મૃગમદરચના પ્રવૃત્તિની પૂર્વરૂપતા હેવાથી પૂર્વરૂપ અલંકાર છે. આમાં એવી શંકા ન કરવી જોઈએ કે આહીં તે પૂર્વમાં મૃગમદચિત્રરચના નહતી જ કરી છતાં પૂર્વરૂપ કેવી રીતે? કેમકે ઉપલક્ષણતાથી કરવાના વાંચ્છિતને સંગ્રહ થે પણ યુક્ત છે. આ પ્રકારે અન્ય ઉદાહરણમાં પણ ભિન્ન ભિન્ન અલંકાર થશે.
ભૂર, પ્રદુ નામ વિક્વનું છે. “ચિન્તામણિકેષકારે” કહ્યું છે,
વિને. પ્રાચીન પ્રત્યુહ નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર” આવું લક્ષણ ઉદાહરણ બતાવે છે –
हेत्वन्तरात्माप्तस्य प्रतिबन्धः प्रत्यूहः।। નિમિત્તાન્તરથી પ્રાપ્ત વસ્તુને જે પ્રતિબંધ અર્થાત્ રોકવું એ प्रत्यूह अलंकार
યથા. શશિરશ્મિના સબંધથી, અપેલું વૃત શીશ; પિગળે નહિ નયનાગ્નિથી, જયજય ઉમિયા ઇશ.
“અલંકારેદાહરણકારે” આ અલંકારને પ્રતિબંધ નામથી કહેલ છે.
અમારા મતથી આ ભિન્ન અલંકાર હોવાને યોગ્ય નથી આ પ્રતિબંધ પ્રકરણમાં લખેલ છે કે આ લેકમાં અન્તત છે.
પ્રો . અન્ય કાર્યની પ્રવૃત્તિમાં અન્ય કાર્ય પણ થઈ જાય એને પસંજ કહે છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “સંત નાન્ય લીવાર સEEાને” અન્યને માટે કરતાં એની સાથે અન્યને
માટે પણ કરવામાં આવે એ પણ કેટલાક પ્રાચીને પ્રસંગને અલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #612
--------------------------------------------------------------------------
________________
૫૫૩
અન્તભંવાલંકાર. કારાન્તર માને છે. “ રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
प्रसंगादन्यार्थप्रयत्नः प्रसंगः ॥ પ્રસંગથી અન્યાર્થીને પણ પ્રયત્ન થઈ જાય એ પણ ગર્જર છે. વૃત્તિમાં લખે છે કે જ્યાં પ્રધાનતાથી કઈ ફળને માટે કરેલ આરંભવડે પ્રસંગથી અન્ય કાર્ય પણ થઈ જાય એ પ્રસંગ અલંકાર. .
યથા. " ચન્દન અને ઘનસારકેરા અંગરાગ અતિ ઘણા, નવમલ્લિકાનાં સુમનકેરાં ભૂષણમાં નહિ મણ; દિવસે કર્યો વિરહાગ્નિ હરવા ગીર ગાત્રે ગાત્રમાં,
અભિસાર કરવાને બન્યાં એ સર્વ સ્નેહી રાત્રમાં, અમારા મતથી આ અધિક અલંકારમાં અન્તભૂત છે.
प्रस्तुतांकुर. પ્રાચીને પ્રસ્તુતાકુરને અલંકારાન્તર માને છે અને એને અ ક્ષાર્થ એ છે કે –“પ્રસ્તુત કર રૂર કરતુતા ” તાત્પર્ય એ છે કે અપ્રસ્તુતપ્રશંસામાં તે વાગ્યાથે અપ્રાસંગિક હેવાથી પ્રસ્તુતાથેની પ્રતીતિ સ્પષ્ટ થાય છે, આમ તે વાચ્યાર્થ પ્રસ્તુત છેવાથી પ્રસ્તુતાર્થમાં વિશ્રાન્તિ થઈ જાય છે, એથી અન્ય પ્રસ્તુતાર્થની પ્રતીતિ સ્પષ્ટ ન થવાથી એ અંકુરતુલ્ય છે. “ચન્દ્રાલેકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે –
प्रस्तुतेन प्रस्तुतस्य द्योतने प्रस्तुतांकुरः॥ પ્રસ્તુતવડે પ્રસ્તુતના વેતનમાં વસ્તુતાં સ્ટાર છે.
યથા,
માલતી તર્જી અલિ કંટકિત, કેટકિપર કાં જાય? આમાં પ્રિયતમની સાથે વનવિહાર કરતી નાયિકાની જે ઉક્તિ છે, ત્યાં ભ્રમર વૃત્તાંત પણ પરોવતી હોવાથી એ સમયમાં પ્રસ્તુત
૭૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #613
--------------------------------------------------------------------------
________________
કાવ્યરા,
૫૫૪ છે, અને નિજ નાયક પ્રતિ ઉપદેશ પણ વિવક્ષિત છે, તેથી પ્રસ્તુત છે, અહીં ભ્રમર વૃત્તાંતથી નાયકપ્રતિ એ ઉપદેશ ગમ્ય થાય છે કે સુખલભ્ય સ્વકીયાને છેડીને પતિ અને નણંદ આદિના અવધવાળી દુષ્પાખ્ય પરકીયાને સેવન કેમ કરે છે? અમારા મતથી આહીં પણ અપ્રસ્તુતપ્રશંસા જ છે. અન્ય અલંકાર નથી.
•
નવો.િ
- પદ એટલે પ્રકૃણ બુદ્ધિવાળા. “ચિન્તામણિકષકાર કહે છે - “હા બ જેમ લાજ અને કામ સમાનવાળી નાયિકાને મધ્યા, અને લાજથી અતિ અધિક કામવાળી નાયિકાને પ્રેઢા કહે છે. - ક્તિનો અર્થ કથન છે. પ્રવૃદ્ધિવાળી ઉક્તિ એ પ્રૌદ્યોગિઈ છે.
અમારા મતથી આ અધિક અલંકારને નામાન્તર છે. કેટલાકે અકિને પ્રેક્તિ નામથી કહેલ છે. જેમકે કેટલાકે ક્રમ અલંકારને યથાસંખ્ય અલંકાર કહેલ છે.
આમાં કવિલક્ષણતાને માટે વૃદ્ધિની સાથે પ ઉપસર્ગ લગાડેલ છે. આ અલંકારને આ નામથી કહેવાવાળાનું આ ઉદાહરણ છે.
યથા. યમુના તીર તમાલથી, તારા કેશ એવેત; આમાં કવિને વર્ણનીય નાયકાના કચેમાં અન્ય નાયિકાના કચોથી શ્યામતાની અધિકતા વિવાક્ષત છે, એથી ઉપમાન તમાલેમાં અન્ય તમાલોથી શ્યામતાની અધિકતા બતાવવાને માટે એ તમાલેને જમુનાના તીરને જન્મ કહેલ છે. પ્રાચીનેએ “મુના તીર ઈત્યાદિ. એ ઉદાહરણમાં ઉક્ત તમાલમાં શ્યામતાની અધિકતાને માટે યમુના તીરના હેતુને અહેતુ જાણીને એ અલંકારનું સ્વરૂપ અહેતુમાં હેતુની કલ્પના સમજેલ છે. “ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લક્ષણ આપે છે –
प्रौढोक्तिरुत्कर्षाहतौ तद्धेतुत्वप्रकल्पनं ॥
ઉત્કર્ષના અહેતુમાં હેતતાનું કલ્પન એ હોગિઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #614
--------------------------------------------------------------------------
________________
અન્તાંવાલંકાર.
૫૫૫
અમારા મતથી પ્રાચીનની આ ભૂલ છે. પ્રથમ તે અહેતુમાં હેતુની કલ્પના એ પ્રોઢક્તિ શબ્દને અર્થ નથી. પ્રાચીનએ ખેંચતાણ કરીને નામાર્થને આ પ્રકારે ઘટાવ્યું છે કે ઉત્કર્ષ અર્થાત્ અધિકતાને જે અહેતુ છે, તેમાં ઉત્કર્ષ અર્થાત્ અધિકતાની હેતુતાનું કલ્પન એ સમીચીન નથી. કેમકે શ્રી હર્ષ કવિએ કહેલ છે કે –
व्याख्या बुद्धिबलापेक्षा सा नोपेक्ष्या सुखोन्मुखी।
વ્યાખ્યા બુદ્ધિબલની અપેક્ષા અર્થાત્ ચાહના રાખે છે. એથી સ અર્થાત્ એ વ્યાખ્યા સુખની સન્મુખ હોય છે. તાત્પર્ય એ છે કે સુખપૂર્વક થાય એની ઉપેક્ષા નહી કરવી જોઈએ. અર્થાત્ ત્યાગ નહી કરવો જોઈએ. ફલિતાર્થ એ છે કે “સુખથી થાય” એ અર્થ કરી લેવું જોઈએ. કિલષ્ટ કલ્પના ન કરવી જોઈએ. અન્ય અહેતુને હેતુ કહે એ પ્રસિદ્ધ-વિરૂદ્ધ દૂષણ છે. ભૂષણ કેવી રીતે? એવું નહિ કહેશે કે મિથ્યાધ્યવસિતિમાં પણ મિથ્થા વર્ણન છે, કેમકે મિથ્યા
ધ્યવસિતિમાં તે વર્ણનીયના મિથ્યાતત્વને નિશ્ચય કરાવવાને માટે મિથ્યા સબંધ કહેવામાં આવે છે. સત્યરૂપથી નથી કહેવામાં આવતું. એથી એમાં પ્રસિદ્ધવિરૂદ્ધ દેષ નથી, અને જે પ્રાચીનેએ લક્ષણમાં કલ્પના શબ્દ કહેલ છે, જેના સ્વારસ્યથી કારણના ગુણદેષને સબંધ કાર્યમાં હોવાની ઘણુ કરીને રીતિ છે. એ બલથી અહેતુમાં હેતુની ક૫નાની વિવેક્ષા હોય તે એ વિષય હેતપ્રેક્ષામાં અંતબૂત થશે, અને પ્રવૃદ્ધિ અંશ અધિકમાં અંતર્ભત છે. કેઈ અંશથી પ્રોઢક્તિ અલંકારાન્તર નથી. અમારા મતથી આહીં અહેતુમાં હેતુની કલ્પના નથી. કિન્તુ આમાં હેતુ વાસ્તવ વિવક્ષિત થાય છે. દેશકાલ ઈત્યાદિના ગુણ દેષને સબંધ બહુધા વસ્તુત્પત્તિમાં રહે છે.
મક શબ્દને વિવક્ષિત અર્થ એ છે કે નાના પ્રકારની શબ્દરચનાની ચતુરાઈ. ચિન્તામણિકષકાર કહે છે “નાના વેશજવાવૈષ્ણવિરોષ માય ફાતિ ચાહથાતા” નાના પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #615
--------------------------------------------------------------------------
________________
૫૫૬
કાવ્યરા,
શબ્દરચનાની ચતુરાઇવિશેષને વ્યાખ્યાન કરવાવાળા મા કહે છે.
પ્રાચીન મા નામને અલંકારાન્તર માને છે. ભાનુદત્તનું આ લક્ષણ છે –“ શક્ય નાનાર્થતા માલ” શબ્દની નાનાર્થતા એ મા અલંકારવૃત્તિમાં લખે છે કે શબ્દાલંકાર છે. એટલા માટે એથી ભેદ છે. એને એ અભિપ્રાય છે કે જે કાવ્યમાં બે વિશેષ્યનું કથન હોય અથવા બન્નેનો પ્રસંગ હોય અને એના વિશેષણ શબ્દ નાનાર્થક હોય એમાં એક વૃત્તગતફલઢયન્યાયથી બને અર્થોને આ
લેષ હોવાથી કૈલેષ છે. અહીં વક્ષ્યમાણ ઉદાહરણમાં એક સધ્યાનિજ પ્રસંગ છે. એથી પ્રથમ સધ્યા પક્ષના એકજ અર્થને બંધ થાય છે પછી શબ્દોની અનેકાર્થતા અને સ્ત્રીલિંગપુલિંગતા આદિના સામર્થ્યથી સધ્યા અને ચન્દ્રના દંપતીભાવની પ્રતીતિ થાય છે. એથી આહીં *લેષ નથી.
યથા. સહરાગ અંબર કરેં સ્પશે કલાનાથ સુજાણ, સગ્યા સુવારૂણિ સંગતા વર તરલ તારક બાણ, દીધું ત્યાગી માનનિહાળી અવસરશિદ્ય અભિસરનાર,
પથ રહ્યો નિરખે નંદનંદન કેલિકુંજ પધારી. આમાં શબ્દની નાનાર્થતા તે એ છે કે રાગ-ઉદય સમયની અરૂણિમા અને પ્રીતિ, અંબર-આકાશ અને વસ્ત્ર. કર-કિરણ અને હસ્ત. કલાનાથ-ચન્દ્રમા અને કામકલામાં કુશળ. વારૂણ-પશ્ચિમદિશા અને મદિરા. તારક-નક્ષત્ર અને નેત્રકનીનિકા. માન-પ્રમાણ અને કેપ. અમારા મતથી આ સમાસક્તિ અલંકાર છે. અભિસારિકા નાયિકા પ્રતિ સખીની ઉક્તિ છે, કે ઉદય સમયની અરૂણિમા યુક્ત ચન્દ્ર કિરણએ આકાશને સ્પર્શ કર્યો છે. પશ્ચિમ દિશાની સંગતિ કરવાવાળી અને તરલ નક્ષત્રવાળી સધ્યાએ પિતાના માન અર્થાત્ સમય પ્રમાણને ત્યાગ કર્યો છે. તેથી હવે ચાહિએ. માનને અર્થ પ્રમાણ પસિદ્ધ છે. “દિનમાન” એવું કહેવાય છે. અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #616
--------------------------------------------------------------------------
________________
૫૫૭
અન્તર્ભાવાલંકાર. ઉદ્દીપનતાને માટે સખીએ ચન્દ્રને અને પથી કહ્યો છે.
ધ્યાને દંપતીભાવ સંક્ષે
માય એટલે અભિપ્રાય. પ્રાચીન ભાવને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ લક્ષણ ઉદાહરણ આપે છે –
अभिप्रायानुकूल्यन प्रवृत्तिर्भाव उच्यते ।
सोद्भेदोऽथ निरुभ्देदश्चैकतश्चाभितश्च सः અભિપ્રાયના અનુકૂલ જે પ્રવૃત્તિ અર્થાત્ આચરણ તેને માત્ર અલંકાર કહે છે. તેથી તે અર્થાત્ પ્રકાશ સહિત અને નિઃ અર્થાત્ પ્રકાશ રહિત હોય છે. અને એ પાર અર્થાત્ એક તરફથી અને ગામતર અર્થાત્ સર્વ તરફથી થાય છે.
યથા. છે સુંદરી સર્વિગ અતિ, ક્ષેત્રપાલિકા નારી,
પરહરી તદપિ પથિક પથ, નેણું રહે નિહાળી. કેઈ ક્ષેત્રપાલિકા સર્વગ સુન્દરી છે, તથાપિ પથિક એના ઇતર અંગોને છોડીને નેત્રેનેજ નિહાળી રહ્યા છે. આ અભિપ્રાયને અનુ. કૂલ પ્રવૃત્તિ છે. અહીં અભિપ્રાય એ છે કે આ માનુષી છે. અથવા સુરસુન્દરી છે? આની પરીક્ષા કરવાની પથિકની વાંચ્છના છે. સુરસુન્દરીઓની બે પ્રકારથી પરીક્ષા થાય છે. ભૂમિસ્પર્શ ન કરો અને નિમેષ રહિત થવું. તે આ ધાન્યના ખેતરમાં ઉભી છે. એથી એના પગેને ભૂમિસ્પર્શ કે અસ્પર્શ દેખાતું નથી, તેથી તેની પરીક્ષા કરે છે. આ પદ્યમાં પરીક્ષાને સૂચક કેઈ શબ્દ ન હોવાથી આ નિરૂભેદ છે. અને કયાંઈ ભાવને સૂચક શબ્દ પઘમાં હોય ત્યાં સેદભેદ છે, આમાં તે એક નાયકની તરફથીજ ભાવના અનુકુલ વર્તન છે. એથી આ પર્વત: અર્થાત્ એક તરફથી છે, અને જે નાયિકાની તરફથી પણ નાયકની તરફ પિતાના ભાવના અનુકુળ આચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #617
--------------------------------------------------------------------------
________________
૫૫૮
કાવ્યદાય,
રણુ હોય તે ગામતર અર્થાત્ ચારે તરફથી થાય છે. ગ્રંથવિસ્તાર ભયથી અમે ભિન્ન ભિન્ન ઉદાહરણ બતાવ્યા નથી. અમારા મતથી સામાન્યતાથી અભિપ્રાયાનુસાર પ્રવૃત્તિ તે પ્રાણી માત્રની થાય છે. આ તે અત્યંત લૈકિક હોવાથી અલંકારપણાને એગ્ય નથી. અહીં પથિકને ઉકત નાયિકામાં સંદેહ થયે છે કે આ નરકન્યા છે કે દેવકન્યા છે, તે તે સંદેહાલંકાર છે. મહારાજાએ તોર અને નિરાધે,
અને ગામતર એ પ્રકારે આજ્ઞા કરી છે એ ભૂલ છે. એ તે ઉદાહરણાક્તર માગ થઈ શકે છે.
મત એટલે સિદ્ધાન્ત. પ્રાચીન મત નામને અલંકારાન્તર માને છે. રૂટ આ લક્ષણ ઉદાહરણ બતાવે છે.
तन्मतमिति यत्रोक्वा वक्तान्यमतेन सिद्धमुपमेयम् । ब्रयादथोपमान तथा विशिष्टं स्वमतसिद्धम् ।।
જ્યાં અન્યમતથી સિદ્ધ ઉપમેયને કહીને વક્તા એની પછી એને એવાજ ધર્મવાળા સ્વમતસિદ્ધ ઉપમાન રૂપથી કહે એ મત अलंकार.
યથા. મદિરા મદ પાટલ ભંગસમી, અલકે કબરીની દીસે છબિદાયક
સહરીતથ આનન સુંદરીનું, • શશિ માની રહે જગમાં મતિનાયક,
શુચિરાગ ઉત સમે વિલસે, વદતા સુકવિ નિરખી વરવાયક, ઉદયગિરિ કંદરમાંથી નિકાલી,
ગ્ર તિમિરે નિરખી નિજઘાયક અમારા મતથી આ લક્ષણઉદાહરણનુંસાર તે ઉપેક્ષા છે. પ્રાચીને ઉપેક્ષા અલંકારનું સાક્ષાત્ સ્વરૂપનથી સમજેલ. એથી આ વિષયને અલંકારાન્તર માનેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #618
--------------------------------------------------------------------------
________________
૫૫e
અન્તર્ભાવાલંકાર
मालादीपक. આ શબ્દને અર્થ “દીપકની માલા” એવો થાય છે. કેટલાક પ્રાચીને માલીપા ને અલંકારાન્તર માને છે, કાવ્યપ્રકાશગતકારિકાકારે ફિયાદીપક અને કારકદીપક એવા બે દીપક અલંકાર કહીને એના પછી માલાદીપક કહેલ છે, અને એનું આ લક્ષણ આપે છે –
मालादीपकमायं चेद्यथोत्तरगुणावहम् ।
જ્યારે આદ્ય અર્થાત્ પ્રથમ પ્રથમ, યત્તર અર્થાત ઉત્તરોત્તરને ગુણ અર્થાત્ ઉપકાર ગાવહ અર્થાત કરે તે માલિપા રુંવર,
કરચાપથી શર મળ્યું, શરથી શત્રુ શીશ નિહાળ; અરિશીશથી બૅમિ, ભૂમિ થકી નૃપ ગૃપથી કીર્તિ અપાર.
આમાં એક મિલનરૂપ ક્રિયાને અનેક જગેએ સબંધ થએ તાજા છે. અને ઉત્તરોત્તર, ગુંફન હોવાથી મછિી છે. “ચન્દ્રાલોકકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે -
दीपकैकावलीयोगांन्मालादीपकमिष्यते । દીપક અને એકાવલીના રોગથી અર્થાત્ મળવાથી માત્રાવિકા થાય છે.
યથા. વસ્ય મદન સ્ત્રીને ઉરે, સ્ત્રીઉર તુજમાં નિત્ય:
સર્વસ્વકાર માલાદીપકને અલંકારાન્તર આ નિમિત્તથી માને છે કે આહીં ઔષમ્ય નથી. વિમર્શિનીકાર પણ લખે છે કે અહી ઔપચ્યજ નથી. એથી આને દીપકનો ભેદ કહે ન જોઈએ. દીપક તે ઔપમ્યજીવિત છે. કેટલાક પ્રાચીનએ દીપન માત્ર સમાનતાથીજ આને દીપક અલંકારની પછી બતાળે છે. આમાં ચારૂતા વિશેષ કરીને શંખલા રીતિની છે. એથી સર્વસ્વકારે શંખલાબદ્ધ અલંકારના પ્રસંગમાં આને બતાવ્યો છે. રત્નાકરકાર આહીં શંખલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #619
--------------------------------------------------------------------------
________________
પ૬૦
કાવ્યક્ષાસ્ત્ર, મૂલક ચમત્કાર માનતાં શંખલા અલંકારના ત્રણ પ્રકાર કહે છે. ૧ કારણમાલા, ૨ એકાવલી, ૩ માલાદીપક. અમારા મતથી આ દીપક અને શંખલાને સંકર છે. એ ચન્દ્રાલેકના લક્ષણથી સ્પષ્ટ છે. ત્રીજે નવીન ચમત્કાર ઉત્પન્ન ન હોવાથી સંકર અલંકારાન્તર નથી. કિન્તુ અલંકાને સમુચ્ચય હોવાથી સમુચ્ચયજ છે.
શુરિ.
યુરિ શબ્દને અર્થ પેજના છે. “ચિન્તામણિ કષકારે” કહેલ છે કે –યુત્તર યોગનાયામ”
પ્રાચીને યુક્તિનામને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લખે છે –
િવરાતિસંધાનં કિયા મ ” મર્મગોપનને માટે ક્રિયા કરીને અપરનું અતિસંધાન અર્થાત્ વંચન એ મુક્તિ મા. અહીં એઓએ આ વિષયમાં યુક્તિ નામની રૂઢિ માની છે.
યથા. •
મિત્ર ચિત્ર લખતી હતી, આવી સખી અજાણ;
તુર્તજ તેને કર ધર્યો, પુખ્યતણા ધનુ બાણ. કુવલયાનંદકારે વ્યાતિથી આને એ ભેદ બતાવ્યો છે કે વ્યાજેકિતમાં આકારનું ગેપન છે. યુકિતમાં આકારથી અન્યનું ગેપન છે. તે અમારા મતમાં આકારનું ગેપન, આકારથી અન્યનું ગોપન, વચનથી ગેપન, અથવા કિયાથી ગેપન એકિંચિદ્વિલક્ષણતા અપહુતિના ઉદાહરણાન્તરની સાધક છે. પણ અલંકારાન્તરની સાધક નથી.
અજિત. જિત શબ્દનો અર્થ “ઈરછેલ” છે. ચિન્તામણિકષકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #620
--------------------------------------------------------------------------
________________
અન્તર્લાવાલંકાર, લખે છે –“છિત ફવિ”િ પ્રાચીન લલિતને અલંકારાન્તર માને છે. “ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લક્ષણ આપે છે –
___वर्ण्य स्याद्वर्ण्यवृत्तान्तप्रतिबिम्बस्य वर्णनम् ।
વર્ણનીયમાં વર્ણન કરવાને ઈરછેલ જે વૃત્તાંત એના પ્રતિબિમ્બનું વર્ણન એ ઝિત ગઇ. એમણે વર્ણન કરવાને ઈરલના પ્રતિબિમ્બમાં લલિત શબ્દની રૂઢિ માનેલ છે.
યથા. સેતુ બાંધીને શું કરશ, ઉતરી ગયા પછીં અબુ.
આમાં કલાન્તરિતા નાયિકા નાયકના રીસાઇને ચાલ્યા ગયા પછી તે પ્રસન્ન કરવા યત્ન કરે છે, એ કથનીય છે. જેને છેડીને એનું પ્રતિબિમ્બ રૂપ જલ ગયા પછી પાજ બાંધવાનું સખીએ
અમારા મતથી કહેવાને ઈરછેલને નહીં કહેતાં એને પ્રતિબિમ્બથી કહેવું એ તે પર્યાક્તિ છે. પ્રતિબિમ્બ બિમ્બને પ્રકારાતર છે.
वर्धमानक. સૂધાત વૃદ્ધિ અર્થમાં છે. વાન એટલે વૃદ્ધિ પામત. વર્ધમાન શબ્દનો જે અર્થ છે તેજ વર્ધમાન શબ્દને છે. પ્રાચીન વર્ધમાનક નામને અલંકારાન્તર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ બતાવે છે.
“પપળામાંધિવાં વર્ધમાન રૂપ અર્થાત સ્વરૂપ અને ધીમેથી આધિય એ વર્તમાન अलंकार.
યથા. પ્રારંભમાં અતસી કુસુમ, ફરિ કચસશ શુતિ હેય, ફરી થાય બાલ માલ માંસલ કહે સખ સહ કાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #621
--------------------------------------------------------------------------
________________
પર
કાવ્ય શાસ્ત્ર.
વ્યાપ્યું હવે સર્વત્ર જગ જન દ્રુગ અકુલ કરનાર, એ ઇન્દ્રજાલી તમથી ખચ, તજી માન કર પતિપ્યાર.
આહીં પ્રસંગવિધ્વંસ માનમાચને પાય કરતી સખીની ઉતિમાં પ્રથમ પ્રારંભમાં તે તમે અતસીકુસુમ જેવા નીલ થયા ફ્રી કામિનીના કચ જેવું નીલ થવુ, ફ્રી સઘન તમાલ જેવુ આ પ્રમાણે નીલધર્મથી આધિકય અર્થાત્ વૃદ્ધિ પામવી એ છે.
રત્નાકરકાર કહે છે :--
-
राज्ये सारं वसुधा, वसुधायां पुरं पुरे सौधम् ॥
આ ઉદાહરણમાં ઉત્તરાત્તર સારતારૂપ ધર્મ થી આધિકય હાવાથી “ ઉત્તÀત્તર ઉષ:સાર ” આવા લક્ષણથી લખાએલ સાર અલંકાર આ વમાનમાં અંતર્ભૂત હોવાથી પૃથક્ નથી. વમાનકમાં સારને અન્તરર્ભાવ થઇ શકે છે. સારમાં વર્ધમાનકના અન્તર્ભાવ થઈ શકતા નથી.
विकल्पाभास.
વિકલ્પના આભાસને પ્રાચીન અલ કારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ આપે છેઃ—
-
विकल्पितयोरेकत्र तात्पर्येच्छा विकल्पाभासः ॥
વિકલ્પ કરેલમાંથી એકત્ર તાત્પર્ય ઈચ્છા હાય ત્યાં વિશલ્પાસાત અલકાર છે.
થા.
ઈન્દ્રિયજય પથ સંપદા, અજય વિપતિપથ નિત્ય; એમાંથી કરજે તુ એ, જેમાં ચાટે ચિત્ત.
ઇન્દ્રિયાનું દમન એ સપત્તિના માર્ગ છે. એથી આહીં વક્તાની ઇચ્છા એક ઇન્દ્રિયદમન કરવાને તત્પર હાવામાં છે. વિકલ્પ તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #622
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૫૬૩
આભાસરૂપ છે, અમારા મતથી હરેકના આભાસમાં પ્રધાન ચમત્કાર તે આભાસને જ થાય છે, આભાસ અનેક વસ્તુઓના હોય છે. દરેક વસ્તુના આભાસને ભિન્ન ભિન્ન અલંકાર માનવા યુક્ત નથી, આને પણ આભાસ અલંકારમાંજ અન્તર્ભાવ છે.
વિવાર્થ. વિરવર એટલે “વિકસનશીલ” “ચિન્તામણિકોષકાર” કહે છે કે –“
વિશ્વ વિરાસની પ્રાચીને વિકસ્વર નામને અલંકાતર માને છે. “ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
यस्मिन्विशेषसामान्यविशेषाः स विकस्वरः॥
જ્યાં કઈ વિશેષના સમર્થનને માટે સામાન્ય ધરીને, એ સામાન્ય પ્રસિદ્ધ હોય તે પણ એટલા માત્રથી જ તૃપ્ત નહી થએલ કવિ ફરીને એના સમર્થનને માટે અન્ય વિશેષ ઉપમાન રીતિથી અથવા અર્થાન્તરન્યાસ રીતિથી ધારણ કરે ત્યાં વિવાર અલંકાર છે, અહીં વિકસ્વર નામની સંગતિ વિકાસન્યાય હેવાથી છે. આહીં વિકાસન્યાય તે એ છે કે વિશેષનું સામાન્યથી સમર્થન કરીને ફરી સામાન્યનું સમર્થન કરવું.
યથા.
રત્ન અનંતજનક હિમગિરિ ભલ, * મહિમા ઘટે ન છે અતિ શીતલ, ડૂબે એક દેષ ગુણગણમાં,
શશિકલંક જેવું કિરણોમાં. આહીં ઉપમાન રીતિથી વિશેષાન્તર ધારણ કરવાનું ઉદાહિરણ છે.
આ અર્થાન્તરન્યાસ રીતિથી વિશેષાન્તર ધારણ કરવાનું ઉદાહરણ છે. અમારા મતથી આ ઉદાહરણમાં પ્રથમ વિશેષાર્થને માટે સામાન્યાર્થ હેતુ છે. આ સામાન્યાર્થીને ઉત્તરવતી જે વિશેષાર્થ છે એ ઉદાહરણ અથવા દ્રષ્ટાન્ત છે. વિકસ્વરના ઉદાહરણમાં બહુધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૬૪
કાવ્યશા.
દ્વષ્ટાન્ત અને ઉદાહરણ એ અલંકાર થાય છે. વિકસ્વર ભિન્ન અલંકાર નથી અને વિકાસ અંશ તે વિકાસ અલંકાર છે.
વિતર્ક. તને અર્થ તર્ક કરો” છે, અહીં “વિ ઉપસર્ગ પણ એજ અર્થમાં છે. વિતક શબ્દને પર્યાય જ છે, પ્રાચીન વિતર્કને અલંકારાન્તર માને છે. મહારાજા ભેજ આ પ્રમાણે લક્ષણ આપે છે –
ऊहो वितर्कः संदेह निर्णयान्तरधिष्ठितः।।
द्विधाऽसौ निर्णयान्तश्चानिर्णयान्तश्चकीर्त्यते ॥ કફ એ વિતર્ક અલંકાર છે, સંદેહનિર્ણયની વચમાં એની સ્થિતિ છે, એ નિર્ણયાન અને અનિર્ણયાન્ત એમ બે પ્રકારને કહેવામાં આવે છે.
યથા. આ દિનમણિ કે એ છે, સાંભળ્યું હતુરંગ સહિત રાજે; આ કૃતાંત આ નૃપતિ, મહિષ વાહને ચહીં એહ ગાજે.
યથા. શતમખ તે કયાં સહસ દ્રગ, હરિ તે કયાં ભુજ ચાર, એ નૃપને મેં ઓળખે, જેઈ ઉભય તરવાર.
પૂર્વ ઉદાહરણમાં તે વચમાં વચમાં નિર્ણય છે કે દિનમણિ ઈત્યાદિ નથી, પણ અંતમાં રાજાને પણ નિશ્ચય નથી. અન્ય ઉદાહરણમાં અંતમાં રાજાનો નિશ્ચય છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારાદિને એ સિદ્ધાન્ત છે કે ભેદક્તિસંદેહ પણ સંદેહને જ પ્રકાર છે, અને મહારાજા ભેજને એ સિદ્વાન્ત છે કે એ તે ત્રિશંકુની પેઠે સંદેહ અને નિર્ણયનું મધ્યવતી તૃતીયજ સ્વરૂપ છે, સંદેહ તેમજ નિર્ણય એકે નથી એથી આ વિતકરૂપ અન્ય અલંકાર છે.
અમારા મતથી કાવ્યપ્રકાશગતકારિકાકારાદિને સિદ્ધાન્ત સમીચીન છે કેમકે એવા સ્થલેમાં પણ પ્રધાન ચમત્કારતે સદેહેનેજ છે. ઉક્ત વિતર્ક અનિશ્ચયરૂપ હોવાથી સંદેહજ છે. ચિન્તામણિ કેષShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #624
--------------------------------------------------------------------------
________________
૫૬૫
અન્તર્ભાવાલંકાર. કારે કહેલ છે કે “નારા બિરમવાત, પિમ સિરાવાભિવાય
” હ તે વિમર્શરૂપ તર્ક છે. અને વિમર્શ સંશયરૂપ મને વૃત્તિ છે. રત્નાકરકારનું આ લક્ષણ છે.
संभावितसंभाव्यमानापोहो वितर्कः॥ સંભવ કરેલનું અને સંભવ કરવામાં આવશે એનું પણ અર્થાત્ નિરાકરણ એ વિતરું ગવાર, ઉક્ત ઉભય ઉદાહરણ તે સંભાવ્યમાન અહિનાં છે.
યથા. ઉર્ધ્વગતિ છે અગ્નિની, તિર્યગતિ દિનકંત;
અધ અધ આવત તેજ આ, શું છે જગત કહંત.
આહીં આકાશ માર્ગથી આવતા નારદનું વર્ણન છે. પૂર્વોક્ત બને ઉદાહરણમાં તે સંભવ કરેલને અહ છે. કેમકે રાજામાં દિનમણિ ઈત્યાદિની શંકા કરીને એને અહિ કરેલ છે અને ઉર્વગતિ” ઈતિ. આ ઉદાહરણમાં તે અન્યાદિની શંકા થઈ શકે છે. એને અપહ એ છે કે અગ્નિ ઉર્ધ્વગતિ છે. એથી એની શંકા નથી થઈ શકતી. તે અપેહ અર્થાત્ નિરાકરણમાં પર્યવસાન કરે તે આક્ષેપ અલંકાર છે.
વિધિ. “વિ”િ એટલે “વિધાન.” પ્રતિષેધ અલંકારના પ્રતિદ્વદ્વભાવમાં પ્રાચીને વિધિને અલંકારાન્તર માને છે.
ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણું આપે છે – सिद्धस्यैव विधानं, यचदाहुर्विध्यलंकृतिम् ॥
જે સિદ્ધનું વિધાન એ વિધિ અલંકાર, વૃત્તિમાં લખે છે કે સારી રીતે જાણેલનું વિધાન નિરર્થક હોવાથી બાધિત થઈને અર્થાતરને ગર્ભમાં રાખવાથી ચારૂતર થઈને અલંકાર પદવીને પ્રાપ્ત થાય છે.
યથા. કેફિલ કેફિલ થાય છે, આવ્યે સમય વસંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #625
--------------------------------------------------------------------------
________________
પ૬
કાવ્યશાસ્ત્ર. કોકિલના કોકિલત્વનું વિધાન, કોકિલને કેફિલ સમજવાને માટે નથી, કિન્તુ વસન્તમાં અતિ મધુર પંચમ સ્વરવાળા હેવાથી સમસ્ત જનોને પ્રિયકરતા પ્રતીતિ કરાવવાને માટે છે, આ વસંતકાલના સંબંધથી સ્પષ્ટ થાય છે.
પ્રાચીને કહે છે કે આક્ષેપ અલંકારમાં નિષેધ અને વિધિ આભાસરૂપ છે. આહીં તે વાસ્તવ હોવાથી સ્થિરરૂપ છે, આ એને ભેદ છે. અમારા મતથી ઈતર સમયમાં કોકિલાદિકનાં કકિલત્વ આદિની નિષેધ વિવેક્ષા હોય ત્યારે તે આક્ષેપ અલંકારજ છે, અને પિતપતાના એગ્ય સમયમાં પિતાપિતાના કાર્યના વિધાનની વિવેક્ષા હોય તે એના અજ્ઞાત જ્ઞાપકરૂપ વિધિમાં અંતર્ભાવ થશે.
વિશ્ચાસ. વિધિના આભાસને પ્રાચીને વિધ્યાભાસ નામને અલંકારાન્ત૨ માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
अनिष्टविधाने विध्याभासः અનિષ્ટના વિધાનમાં વિમાન અલંકાર છે.
યયા. સુખથી પતિ સિધાવે, પગ પગ પ્રતિ કલ્યાણ સદા થાઓ, દએ જન્મ પ્રભુ ત્યાં મુજ, જ્યાં પ્રયાણ કરી આપ નાથ જાઓ.
આહીં નાયકના વિદેશગમનનું વિધાન, નાયિકાનું અનિષ્ટ હેવાથી વાસ્તવમાં વિવક્ષિત નથી. કિન્તુ આભાસરૂપ છે. અમારા માતથી આ સર્વ આભાસને ધોરીએ માનેલ આભાસ અલંકારમાં અન્તર્ભાવ છે.
विनोद. આમાં વિનોદ એટલે નિકાલવું અર્થાત્ કાઢવું છે. ચિન્તામણિ કેષકારે કહ્યું છે કે “વિનોદ ગો” ગપત્તિ રિલવાગે કોઈ નિમિત્તથી આનંદપૂર્વક સમય વિતાવવામાં વિનોદ શબ્દની રૂઢિ છે. પ્રાચીન વિનોદ્ર નામને અલંકારાન્તર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #626
--------------------------------------------------------------------------
________________
અન્તભંવાહકાર.
૫૬૭
રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
अन्यासङ्गात्कौतुकविनोदो विनोदः।
અન્યના આસંગ અર્થાત્ પ્રસંગથી કેતુક અર્થાત્ આનંદથી વિનોદ્ર અર્થાત સમય વીતાવ એ વિનો અલંકાર છે. વૃત્તિમાં • લખેલ છે કે અનુભવમાં આવેલ અથવા નહી આવેલ ચાહનાવાળી વસ્તુના પ્રતિબિમ્બથી અથવા એના સદશ વસ્તુના દર્શનથી આનંદપૂર્વક સમય વિતાવ એ વિનોદ ગવર,
યથા. બેઠી રેષે પીઠ દઈ, રત્ન મહેલમાં નારી, પ્રિયતમ સુખ પામે સહજ, મુખપ્રતિબિમ્બ નિહાળી.
આમાં અનુભવમાં આવેલ પ્રિયામુખના સન્મુખ ન રહેવાથી મુખના પ્રતિબિમ્બને દેખીને નાયક વિયેગને સમય આનંદથી વિતાવે છે.
અમારા મતથી આ વિનેદ તો પ્રતિમામાં અંતર્ભત છે.
વિપર્યય એટલે વિપરીત ભાવ. પ્રાચીને વિપર્યયને અલંકારાcર માને છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે – "धर्मधर्मिभावस्य धर्माणां वा विनिमयो विपर्ययः"
ધર્મ ધમી ભાવને અથવા ધર્મોને વિનિમય અર્થાત્ ઉલટ પુલટ થવું એ વિયેય અલંકાર.
યથા. કાચ મણિ મણિ કાચ છે, મૂઢ આગળ મિત્ર, કાચ કાચ મણિ મણિ નિરખ, બુધજન આગળ નિત્ય.
આહીં પહેલાં તે કાચ ધમમાં મણિને ધર્મભાવ છે. પછી મણિ ધમીમાં કાચને ધર્મભાવ છે. આ રીતિથી ધમધમીભાવને વિપર્યય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #627
--------------------------------------------------------------------------
________________
૫૬૮
આવ્યા
,
યથાઃ જલક્રીડા કરતી સુમહિલા, અધરરાગ અંજનની લીલા; રક્તત્પલતા નીલકમલમાં, નીલકમલતા રકતત્પલમાં આમાં રકતંત્પલતા નીલેલ્પલતાપ ધર્મમાત્રનો વિપર્યય છે.
યથા.
તુજ ધનુવિદ્યા પતિ વખાણ, માર્ગણ આવી જાય ગુણ જાણું.
અન્ય ધનુષધારીઓના માર્ગણ અર્થાત બાણેનું તે જવું થાય છે. અને ગુણ અર્થાત પ્રત્યંચાનું આવવું થાય છે. અપૂર્વ ધનુષધારી રાજાના માણ અર્થાત્ માગવાવાળા આવે છે અને ઉદારતાદિ ગુણ ફેલાય છે. આહીં ક્રિયારૂપ ધર્મને વિપર્યય છે કે જવાવાળ આવે છે અને આવવાવાળો જાય છે. અમારા મતથી નામાર્થી નુસાર જવાવાળે આવે છે ઇત્યાદિ આમ વિપર્યયમાં પર્યવસાન કરે ત્યારે એને પરિણામમાં અંતર્ભાવ છે. કેમકે અન્યથા ભાવ થાય છે. અને લક્ષાણુનુસાર વિનિમયમાં પર્યવસાન કરે ત્યારે આને અન્યમાં અન્તર્ભાવ છે.
વિમવના, વિભાવનાને પ્રાચીને અલંકારાન્તર માને છે. विभाव्यते कारणान्तरमस्यामिति विभावना ॥
જે રચનામાં કારણુતરની વિશેષ કરીને ભાવના અર્થાત ક૫ના હોય એ વિભાવના. વિભાવના શબ્દની એવી વ્યુત્પત્તિ કરનાર વેદવ્યાસ ભગવાન આ પ્રમાણે લક્ષણ આપે છે –
प्रसिदहेतुव्यावृत्या यत्किंचित्कारणान्तरम् । यत्र स्वाभाविकत्वं वा विभाव्यं सा विभावना ॥
જ્યાં પ્રસિદ્ધ કારણું ન રહેવાથી જે કઈ કારણાન્તરની અથવા સ્વાભાવિકતાની વિમા અથવા વિભાવના કરવામાં આવે એવિમાવના. અહીં ભાવના શબ્દને અર્થ કલ્પના છે. ચિતામણિકેષકારે કહેલ છે કે “મારના વપરાયા” અને અહીં કલ્પનાની કારણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #628
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર.
૫૬૦ ન્તરમાં રૂઢિ માનવામાં આવી છે, આચાર્યદંડીએ તેમજ મહારાજા ભેજે પણ એજ લક્ષણ રાખેલ છે –
મત્ત મરાલે પાન વિષ્ણુ, શુદ્ધ અનૈષધ વારિક વિણ પ્રક્ષાલન વિમલનભ, થયું વિશ્વ મનોહારિ.
મત્તતાનું મપાન, વારિશુદ્ધતાનું કતકાદિ ઔષધ અને નિ “લતાનું કારણ પ્રક્ષાલન પ્રસિદ્ધ છે, એના વિના પણ મત્તતા આદિ કાર્યની ઉત્પત્તિ છે, એથી કારણાન્તરની જીજ્ઞાસા અર્થાત્ જાણવાની ઈચ્છા થાય છે. જેથી શરદરૂતુરૂપ કારણુત્રની વિભાવના થાય છે. આચાર્યદંડી કારિકામાં આ પ્રમાણે લખે છે –
यदपीतादिजन्यं स्यात्क्षीवत्वाद्यन्यहेतुजम् ।
अहेतुकं च तस्येह विवक्षेत्यविरुद्धता ।। પાનાદિકના વિના અન્ય હેતુથી અને અહેતુથી અર્થાત્ સ્વભાવથી ઉત્પન્ન થએલ મત્તતા આદિની આહીં વિવક્ષા છે. એથી અવિરેધ છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે –
कारणाभावे कार्योत्पत्तिर्विभावना ॥ કારણના આભાવમાં કાર્યની ઉત્પત્તિ એ વિભાવના
સર્વસ્વકારે પણ વૃત્તિમાં કહ્યું છે કે વિરેાધ પરિહારને કારણુનરને આક્ષેપ કરી લે. “રત્નાકરકાર” આદિ પણ વેદવ્યાસ ભગવાનના અનુસારી છે.
સર્વસ્વકાર વિભાવનાના બે ભેદ માને છે. १. उक्तनिमित्ता २. अनुक्तनिमित्ता.
યથા. વિના આભરણુ આભરણ, વિણ આસવમદ ભારી, વિના પુષ્પ મદનાસ્ત્ર આ, નવ વય પ્રાપ્ત સુનારી. આમાં નવ વય કારણતર ઉક્ત છે. ૭ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #629
--------------------------------------------------------------------------
________________
પા
કાવ્યશાસ્ત્ર,
યથા. અંજન વિણ લેચન અસિત, અધર અરંજીત લાલ;
આકર્ષણવિણ વક, અલિ! આશ્ચર્ય વિશાલ. આમાં સ્વભાવરૂપ કારણાન્તર અનુક્ત છે. “રત્નાકરકાર” અનુક્ત નિમિત્તાના બે ભેદ કહે છે. १. चिन्त्यनिमित्ता-२. अचिन्त्यनिमित्ता.
યથા. વિના ધૂમ રતિ અશ્રુજનની
હરનયનાગ્નિ અપૂરવ કરણું. આહીં ધૂમ વિના અમુઉત્પત્તિરૂપ કાર્યમાં મદનદહનરૂપ કારણાન્તર અનુક્ત છે. પરંતુ એ પ્રસિદ્ધ હવાથી ચિત્ય છે. અર્થાત ચિત્તવન સિદ્ધિ છે.
યથા,
વિના ભીતિ જગ ચિત્ર બનાવે,
એ સર્વજ્ઞ કાં ન મન લાવે. આહીં ભીતિ વિના ચિત્ર બનાવવા રૂપ કાર્યમાં અનુક્ત કારશુન્તર અચિત્ય છે. ચિત્ય નિમિત્તામાં નિમિત્ત પિતાના સ્વરૂપથી ચિન્તવનમાં આવી જાય છે. અચિત્ય નિમિત્તામાં કઈ નિમિત્ત થશે. એ સામાન્યરૂપથી ચિન્તવનમાં આવે છે. પણ વિશેષ સ્વરૂપથી એ ભેદ નથી.
કાવ્યપ્રકાશમાં આ પ્રમાણે લક્ષણ આપે છે – क्रियायाः प्रतिषेधेऽपि फलव्यक्तिर्विभावना
કિયાના અથૉત્ કારણના નિષેધમાં પણ ફલનું અર્થત કાર્યનું પ્રકટ થવું એ વિભાવના અઢાર છે.
કાવ્યપ્રકાશગતારિકાકારે કારણાન્તરને આક્ષેપ કહેલ નથી. એના મતથી વિભાવના નામને આ અર્થ છે કે વિતા માવના - ચા સા વિભાવના, જેમાં ભાવના જતી રહી છે એ વિભાવના અહીં રિ ઉપસર્ગ ગત અર્થમાં છે, ભાવના શબ્દનો અર્થ ભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #630
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવા કાર.
૫૭૧
નાનુલ વ્યાપાર અર્થાત્ થવાને અનુકૂલ ક્રિયા. તાત્પર્ય એ છે કે કારણના અભાવ. ચન્દ્રાલેાકકારે વિભાવના છ પ્રકારની માની છે. विभावना विनापि स्यात् कारणं कार्यजन्मचेत्
કારણના વિના પણ જે કાર્યોત્પત્તિ થાય તે મથમ વિભાવના.
યથા.
વિવિધ ટુ તહેવાર વિષ્ણુ, વિષ્ણુ વસંત મન મેાજ; વિના દંડ હુકમી પ્રજા, રામ રાજમાં રાજ. हेतूनामसमग्रत्वे कार्योत्पत्तिश्च सा मता અસ’પૂર્ણ કારણથી કાર્યોત્પત્તિ એ પણ દ્વિતીય વિમાવના
યથા.
શસ્ત્ર ન તીક્ષ્ણુ નહી કઠાર,
જીતે મદન જગત કરી જોર.
આહીં જગતજયરૂપ કાર્ય માં કારણ શસ્ત્રાની તીક્ષ્ણતા અને કઠારતા ગુણના અભાવજ કારણની અસમગ્રતા અર્થાત્ અસ પૂર્ણતા છે. कार्योत्पत्तिस्तृतीया स्यात् सत्यपि प्रतिबन्धके ॥
પ્રતિબન્ધક રહેતાં પણ કાર્યની ઉત્પત્તિ થાય એ તૃતીયવિમાવા થશે.
યા.
અતિ વિચિત્ર ગતિ આપની, સૂર ભૂપ શિવરાજ; છત્રધારોને તેજ તુજ, દે છે તાપ દરાજ.
આહીં છત્ર પ્રતિબન્ધક રહેતાં છતાં શિવરાજનુ તેજ અન્ય અવનિપતિને અસહ્ય તાપ આપે છે. પ્રતિન્યક એટલે રોકવાવાળેા. આહીં તાપ રોકવાવાળુ છત્ર હાવા છતાં તાપ કાર્યનુ હાવુ, એ માધક છતાં કાર્યનુ થવુ છે.
अकारणात्कार्यजन्म चतुर्थीस्याद्विभावना અકાણુથી કાર્યના જન્મ એ વતુર્થવિમાનના થશે.
યથા.
વીણાનાદ સુશંખથી, અતિ અદ્દભુત ગતિ નારી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #631
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર
વીણાનાદનું કારણ વીણા છે, શ'ખ તા વીણાનાદનું અકારણ છે. તેથી આહીં શંખથી વીણાનાદના જન્મ અકારણથી કાર્ય છે. विरुद्धात्कार्य संपत्तिद्रष्टा काचित्विभावना.
વિરૂદ્ધ કારણથી કાર્યની ઉત્પત્તિમાં કાઇ (પંચમ ) વિમાનના જોવામાં આવેલ છે.
૫૭૨
યથા.
તન્વીને શીતાંશુ આ, તાપ કરે ગતિ કાણુ;
શીતલતા કરવાવાળાથી તાપની પ્રાપ્તિ એ વિરૂદ્ધ કારણથી કાર્યની ઉત્પતિ થએલ છે.
कार्यात्कारणजन्मापि दृष्टा काचित्विभावना
કાર્યથી કારણુના જન્મ પણુ કાઇ અર્થાત્ છઠ્ઠી વિભાવના જોવામાં આવેલ છે.
યથા.
કરકલ્પદ્રુમથી કર્યો, યશસમુદ્ર ઉત્પન્ન, ધરણીમાં એથી થયા, શ્રી રઘુપતિ ધન્ય ધન્ય. સમુદ્ર કારણ છે, એથી ઉત્પન્ન થએલ કલ્પદ્રુમ કાર્ય છે. તે કલ્પદ્રુમથી સમુદ્રની ઉત્પત્તિરૂપ કાર્ય થી કારણના જન્મ છે.
કારણ વિનાં કાર્ય હાવુ એ તા . આચાર્ય ડી અને મહારાજા ભેાજના મતાનુસાર ચિત્રહેતુના પ્રકાર છે. સ્વમારા મતથી એના વિચિત્રમાં અન્તર્ભાવ છે. એ રીતે વિભાવના ભિન્ન અલકાર હાવાને ચેાગ્ય નથી. વિભાવનાના છએ પ્રકારમાં કારણના અભાવ છે. ૧કારણ વિના કાર્યની ઉત્પત્તિ ૨ અસમગ્ર કારણ પણ કારણાભાવજ છે.
યથા.
તેજ છત્રધારી પરે, અસહન તાપ કરન્ત,
આહીં ખાધ છતાં કાર્યમાં તાપના હેતુ તેા છત્રના અભાવ છે એ ન રહેતાં તાપ હવા એ કારણના અભાવ છે. અકારણથી થવામાં પણ પ્રસિદ્ધ કારણના અભાવ છે. વિરોધી કારણથી થવામાં પણ પ્રસિદ્ધ કારણના અભાવ છે. કાર્ય થી કારણના થવામાં પ્રસિદ્ધ કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #632
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર,
પ૭૩ ણુને અભાવ છે. એ રીતિથી વિભાવનાના નામરૂપ સામાન્ય લક્ષણમાં એ છએને સંગ્રહ થાય છે. એથી એ સર્વે વિભાવનાના પ્રકાર છે. કદાચ અન્ય પાંચ પ્રકારમાં કારણ વિના કાર્યોત્પત્તિ માનીને પ્રથમ વિભાવના, દ્વિતીય જિમાવના એમ છ વિભાવના માનીએ તોપણ સર્વમાં કારણ સંબંધી ચિત્રતા છે. અને એમાંચમત્કારનું પર્યવસાન છે, એથી એ સર્વ ચિત્રહેતુમાં અન્તભૂત છે.
યથા. ગંદુ પણ ગંગાજલ, દિવસ ભલે રજયુક્ત સાંકળયે પણ સિંહ છે, નિધન પણ રજપૂત.
અમારા મતથી આહીં ગંદાપણું રહેતાં પણ ગંગાજલ આદર ચોગ્ય છે. ઈત્યાદિ આ રીતે –
कार्योत्पत्तिस्तृतीयास्यात् सत्यपि प्रतिबन्धके
આ લક્ષણથી લખાએલ તૃતીય વિભાવના નથી કેમકે પ્રાચીનેની માનેલ છએ વિભાવનાઓમાં અલંકાર હોવાને યેગ્ય ચમત્કાર કાર્ય કારણની દુર્ઘટતારૂપ આશ્ચર્યનું હોવું છે. એથી મહારાજા ભેજે એવી કાર્ય કારણની દુર્ઘટતાઓને ચિત્રહેતુ નામને હેતુ અલંકારના પ્રકાર માનીને એને અસંખ્ય કહેલ છે. તેથી અહીં ગંગાજલ આદિને આદર આદિ વત: સિદ્ધ અસાધારણ હોવાથી આશ્ચર્યરૂપ ચમત્કાર થતો નથી. એથી અહીં કાર્ય કારણની દુધ. ટતા ન હોવાથી વિભાવના નથી. કિનતુ અહીં તો અત્યંતાભાવના નિષેધની વિવક્ષા છે અને એમાં ચમત્કારને પર્યવસાન છે. ગંદુ છે તેપણ સર્વથા ગંગાજલ અનાદર એગ્ય નથી. રવૃષ્ટિયુકત છે તેપણ દિવસ સર્વથા પ્રકાશરહિત નથી. શૃંખલાબદ્ધ છે, તે પણ સિંહ સર્વથા બલહીન નથી. એમજ રજપૂત નિધન હોય (વિપત્તિમાં હાય) તેપણ સર્વથા દાન આદિ શકિતહીન નથી એથી આહીં આક્ષેપ અલંકાર છે. જો કે આહીં અત્યંતભાવના નિષેધમાં અલપાભાવ અર્થસિદ્ધ છે. તથાપિ આહીં ચમત્કારની પ્રધાનતા અત્યંતાભાવના નિષેધમાં હોવાથી આક્ષેપ અલંકાર છે. અલ્પઅલંકાર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #633
--------------------------------------------------------------------------
________________
૫૭૪
કાવ્ય શાસ્ત્ર.
विरोधाभास. કેટલાક પ્રાચીને વિરોધાભાસને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લખે છે –
आभासत्वे विरोधस्य विरोधाभास इष्यते ।। જ્યાં વિરોધને આભાસ હોય ત્યાં વિરોધાભાસ અલંકાર છે.
યથા. વિના હાર વક્ષેજ તુજ, છે હારી વૃજવામ;
આહીં હારી શબ્દમાં લેષ છે. હારવાળા અને મને હારી. વિનાહાર હારી અર્થાત્ હારવાળા એ શ્રવણ માત્રમાં વિરોધ ભાસે છે, પરતુ વિચારદશામાં વિરોધ નથી. કેમકે આહીં હારી શબ્દનો અર્થ મને હારી વિવક્ષિત છે. ખેતીની માળા વિના પણ નઢાના કુ મને હારી હોય છેજ. અમારા મતથી વિધિના આભાસને પણ આભાસ અલંકારમાં અન્તર્ભાવ છે.
विवृतोक्ति. વિદ્યુત એટલે “ઉઘાડું” ચિન્તામણિકષકારે કહેલ છે કે – વિતઃ વારિતે” વિવૃતક્તિ શબ્દસમુદાયનો અર્થ વિવૃત કરવાને માટે ઉક્તિ છે. પ્રાચીને વિકૃક્તિને ભિન્ન અલંકાર માને છે. ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છે –
वितृतोक्तिः श्लिष्टगुप्तं कविनाविष्कृतं यदि ॥
જે લેષથી ગુમ થએલી વસ્તુ કવિથી પ્રકટ કરવામાં આવે તો એ વિદત્તાિ અલંકાર થાય છે.
યથા. વૃષ ભાગ્ય પરક્ષેત્રથી, સૂચન કરી કહેત;
આહીં ગૂઢક્તિની પેઠે ગેપન કરેલ વસ્તુને પ્રકટ કરેલ છે, કે આ એવું કામુકને સૂચના કરવાને કહે છે.
અમારા મતથી આટલી વિલક્ષણતા માત્રથી ગૂઢક્તિથી અન્ય અલંકાર નથી થઈ શકતે, આહીં ચમત્કાર તે ગૂઢક્તિમાંજ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #634
--------------------------------------------------------------------------
________________
પ૭૫
અન્તભાવાલંકાર જેમકે ઉન્મીલિતમાં ચમત્કાર તે મીલિતને જ અનુભવસિદ્ધ થાય છે, એથી વિવૃતક્તિ ગૂઢક્તિમાં અંતત અને ગૂઢક્તિ સૂમમાં અંતભૂત છે.
विवेक. વિવેક એટલે પરસ્પરની વિલક્ષણતાથી વસ્તુઓના સ્વરૂપને નિશ્ચય છે. “ચિન્તામણિકેબકારે” કહ્યું છે કે –“વિવાર મિથેચંત્યા વસ્તુamનિશ્ચ” પરસ્પર વિલક્ષણતાથી વસ્તુના સ્વરૂપનો નિશ્ચય એ વિવેક શબ્દનો અર્થ છે. પ્રાચીન વિવેકને અલકારાન્તર માને છે. “રત્નાકરકાર”આ લક્ષણ આપે છે –
तस्यां कुतश्चिद्विवेको विवेकः ॥ ગુણસામ્યથી ભેદની પ્રતીતિ ન થતાં છતાં કેઈ નિમિત્તથી વૈલક્ષણ્યનું જ્ઞાન થાય એ વિગઈશ્વર
યથા. સાલતક પદચિન્હ તુજ, માણક શિલા મઝાર; નવજલધર પ્રતિબિમ્બ સમ, નજર પડે છે નાર.
અમારા મત પ્રમાણે આવા વિષયમાં ઉન્મીલિત અથવા વિશેષ થશે. ઉક્ત ઉદાહરણમાં ઉન્મીલિત છે, ઉન્મીલિત મિલિતથી ભિન્ન નથી અને વિશેષ સામાન્યથી ભિન્ન નથી.
વિરોષ. અહીં વિશેષ શબ્દનો અર્થ “અતિશય” વિવક્ષિત છે. “ચિન્તામણિ કેષકાર” કહે છે –“વિરોષ ગતિરા” પ્રાચીને એ વિશેષ ને અલંકારાન્તર માનેલ છે.
કાવ્ય પ્રકાશમાં આ પ્રમાણે લક્ષણ છે.
विना प्रसिद्धमाधारमाधेयस्य व्यवस्थितिः एकात्मा युगपत्तिरेकस्यानेकगोचरा॥ अन्यत्मकुर्वतः कार्यमशक्यान्यस्य वस्तुनः तथैव करणं चेति विशेषस्त्रिविधः स्मृतः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #635
--------------------------------------------------------------------------
________________
૧૭૬
કાવ્યશાસ્ત્ર.
૧ પ્રસિદ્ધ આધાર વિના આધેયની સ્થિતિ. ૨ એક વસ્તુના એક સ્વરૂપથી એક સંગ અનેક સ્થલમાં વવું, ૩ અન્ય કાર્ય કરનારથી અશક્ય અન્ય વસ્તુનુ એ યત્નથી થઈ જવુ, એ રીતે વિશેષ ત્રણ પ્રકારના છે, લેાક વિલક્ષણતાને માટે અશક્ય કહેલ છે.
યથા.
આપ વસે સુરપુર સુખમાણી, ગુણ અન૫યુત જેની વાણી; જગને સુખ દે જ્યાં લિંગ શશિ રવિ, ધન્ય ધન્ય એ વાલ્મીક સુવિ. વાણીના પ્રસિદ્ધ આધાર મુખ છે, તે સ્વર્ગવાસ કરેલ વાલ્મીકાદિ કવિઓની વાણી હાલ એના મુખ વિના પણ જગતમાં છે. અમારા મતથી આ અતિશય આશ્ચર્યકારી હાવાથી વિચિત્ર અલંકારમાં અંતર્ભૂત છે. વિચિત્રતા અસખ્ય છે.
યથા.
મન વચ નયનામાં સદા, વનિતા કરી રહીં વાસ; ક્યાં વસવાના અન્યને, કહેા રહ્યા અવકાશ.
અમારા મતથી એક સમયમાં એક વસ્તુ એક આધારમાં રહે છે. આહીં એક સમયમાં મન, વાણી અને નયનરૂપ આધારમાં વિનેતાએ વાસ કર્યાં. એ આધારની સંખ્યા અધિક થવાથી આહીંત અધિક અલંકાર છે. અને ક્યાંઇ આવા વિષયમાં આશ્ચર્યમાં પવસાન થઈ જાય તા વિચિત્રતાની પ્રધાનતા હોવાથી વિચિત્ર અલકાર થશે.
યથા.
કાચ મહેલમાં કંતને નિરખી નવાઢાનાર; ભાનુમિથ્ય પ્રતિબિમ્બ વિણ, વિધવિધ કરે વિચાર,
આહીં અધિકથી અનુપ્રાણિત વિચિત્ર અલંકાર છે. પ્રાચીના કહે છે કે લાંબુ લાકડું ઉપાડવાવાળા અનેકના શિર ઉપર એક સમયમાં રહે છે પરન્તુ ત્યાં વિશેષ અલંકાર નથી.
રત્નાકરકાર તૃતીય વિશેષના એ પ્રકાર કહે છે.
संभावितादधिकस्य विरुद्धस्य वोत्पतिश्वविशेषः
સંભાવના કરેલ અધિકની અથવા વિરૂદ્ધની ઉત્પત્તિ એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #636
--------------------------------------------------------------------------
________________
અતર્ભાવાલ કાર.
વિશેષ. આહીં સભાવના તા એ છે કે એવુ હાવુ જોઇએ, એવુ’કરવુ'. જોઇએ, એવું મળવુ' જોઇએ ઇત્યાદિ
૧૭૭
યથા
અનાવતાં તેજસ્વી ભૂપ, વિધિથી અની ગયું રવિ રૂપ;
આહીં રાજાના રચનારંભમાં એકઠી કરેલી સામગ્રીથી અશ કય સૂર્યનું રૂપ ખની ગયું અર્થાત્ સભાવના કરેલથી અધિકની ઉત્પ ત્તિ થઈ ગઈ.
સભાવના કરેલથી વિરૂદ્ધની ઉત્પત્તિનુ આ ઉદાહરણ છે.
કથા.
ચિત્તવૃત્તિ છે વર્તિકા, સુણ મુગ્ધ ! મુજ વાણો કરે સૂક્ષ્મ ત્યમ ત્યમ વધે, છે પ્રત્યક્ષ પ્રમાણ. નાયિકાને પૂર્વાનુરાગ દશામાં સખીની શિક્ષા છે. તુ ચિત્તવૃત્તિને સૂક્ષ્મ કરતી ન જા. અર્થાત્ અમને કહી દે. પ્રસિદ્ધ હોવાના ભયથી ચિત્તમાંજ વિચારને સૂક્ષ્મ સૂક્ષ્મ કરતી જઈશ તા નિરન્તર અભ્યાસથી એ ચિત્તવૃત્તિ વધશે જેથી અત્યંત દુ:ખ થશે. ચિત્તવૃત્તિ વિકાના સમાન છે. વિકા દીપક કરવાની રૂની વાટ છે. વાટ હાથે ઘસવાથી સૂક્ષ્મ સુક્ષ્મ કરવામાં આવે છે, તેમ તેમ તે વધતી જાય છે અર્થાત્ લાંખી થતી જાય છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આહીં સૂક્ષ્મ કરવા થી વૃદ્ધિ હાવી એ નાયિકાની સંભાવના કરેલથી વિરૂદ્ધની ઉત્પત્તિ છે. રત્નાકરકાર કહે છે કે આહીં ઈષ્ટથી અનિષ્ટ અને અનિષ્ટથી ઈષ્ટની ઉત્તિ નહાવાથી વિષમ નથી. અમારા મતથી વિપરીતા પમાનું આ પ્રમાણે લક્ષણ છે.
विचित्रं तत्प्रयत्नश्चद्विपरीत फलेच्छया
જો વિપરીત મૂળની ઇચ્છાથી તેના પ્રયત્ન કરવામાં આવે તે विचित्र अलंकार.
આ લક્ષણથી ખતાવેલ પ્રાચીનાના વિચિત્રમાં અતર્ભાવ થશે. આ રીતે આ વિશેષ ભિન્ન અલંકાર હેાવાને ચેગ્ય નથી. પરંતુ લક્ષણ અને ઉદાહરણના અનુસાર તેા અન્ય અલકારામાં અન્તભૂત છે.
७३
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #637
--------------------------------------------------------------------------
________________
૫૭૮
द्वितीय विशेष. સામાન્ય વસ્તુઓમાં પરસ્પર ભેદ બતાવવાવાળાને વિશેષ કહે છે. ચિન્તામણિ કેશકાર કહે છે –
વિરોષ ફતવ્યાવ”િ અન્યથી ભેદ બતાવવાવાળાને વિશેષ કહે છે. આ વિશેષને પણ પ્રાચીન અન્ય અલંકાર માને છે. “ચન્દ્રાલેકકાર”ઉન્મીલિતનું અને વિશેષનું એકત્ર લક્ષણ આપે છે.
“મેશgયે ધુમ્મતિરિશેષ છે.
ભેદની કૃતિમાં ઉન્મીલિત અને વિશેષની ર્તિમાં વિશેષ અલંકાર છે.
યથા. જે સુગંધિવશ સુન્દરિ, ભ્રમર ન બેસત આવી,
ચંપકકલિકા એંગુલિત, મુશ્કિલ હતી નિરખાવી.
પ્રકાશકારે આવું ઉદાહરણ સામાન્ય અલંકારમાંજ આપીને કહેલ છે કે નિમિત્તાન્તરથી ઉત્પન્ન થએલ જે ભેદ પ્રતીતિ એ પ્રથમ જાણેલ અભેદનું નિરાકરણ કરવાને ચાહતી નથી અને રસ ગંગાધરકાર કહે છે કે ઉત્તર ભેદ પ્રતીતિથી પૂર્વોત્પન્ન અભેદ પ્રતીતિને તિરસ્કાર હોવાથી ઉત્તર પ્રતીતિના અનુસાર વ્યપદેટાયુક્ત છે. અન્યથા વ્યતિરેકનું પણ ઉપમા થવું યોગ્ય થશે. અમારી સંમતિ આ વિષયમાં કાવ્યપ્રકાશગતકારિકાકારની સાથે છે. કેમકે આવા વિષયમાં કવિની વિવક્ષા ભેદ જ્ઞાનમાં નથી, કિન્તુ અભેદજ્ઞાન દઢ કરવામાં જ છે.
યથા. પદ્માકર પેઠી પ્રિયા, જલક્રીડાને કાજ; ઈન્દુઉદયથી જાણ્યું, મુખને પંકજ આજ. આહીં ઈન્દુના ઉદયથીજ કમલાકરમાં પ્રવેશેલી સુંદરીના મુ. ખનું જ્ઞાન થાય છે. અન્યથા નથી થઈ શકતું. આહીં ચમત્કારનું પર્યવસાન સામાન્યતામાંજ છે, પણ વિશેષતામાં નથી. અને વ્યતિરેકમાં તો કવિને પ્રારંભ પૃથક્ કરવા માટે જ થાય છે. અને ત્યાં
ચમત્કારનું પર્યવસાન પણ પૃથક્ ભાવમાં જ થાય છે. આહીં સહુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #638
--------------------------------------------------------------------------
________________
અન્તવાલંકાર.
૫૭૮ દયાનાં હદયજ સાક્ષિ છે. એથી આ વિશેષ સામાન્યમાંજ અન્તભૂત થવાને ગ્ય છે અને સામાન્ય મિલિતમાં અન્તÉત છે.
વિરોષો વિ. વિપત્તિ ને પ્રાચીને અલંકારાન્તર માને છે. વિશેષને માટે ઉક્તિ એ નામાર્થ કરતાં વેદવ્યાસ ભગવાને વિશેષેતિનું આ લક્ષણ આપેલ છે.
गुणजातिक्रियादीनां यत्तु वैकल्यदर्शनं विशेषदर्शनायैव सा विशेषोक्तिरुच्यते ।
જે વર્ણનીયના વિશેષને માટે કારણમાં ગુણ જાતિ અને ક્રિયા દિકેના વૈકલ્ય અર્થાત ન્યૂનતાનું દેખાડવું એ વિશેષર, આહી કાર ણમાં ગુણ જાતિ અને ક્રિયાદિની ન્યુનતમાં વિશેષની રૂઢિ માની છે. આચાર્યદંડીએ એજ લક્ષણ રાખીને આવું ઉદાહરણ આપેલ છે.
ગુજારાતા–ચવા, શસ્ત્ર ન તીક્ષણ નહી કઠોર, જીતે મદન જગત કરી જેર
તીર્ણતા, કઠોરતા શસ્ત્રને ગુણ છે અને એની ન્યૂનતા દેખાડવી એ વર્ણનીય કામદેવને માટે છે.
ગાતિ વિતા-વથા. નથી યદ્યપિ નિરસુતા, નથી અહિસુતા નિહાળી, તદપિ મુનિતભંગમાં છે સમર્થ આ નાર.
દેવતા આદિ જાતિ છે, ન્યૂનતા બતાવવી એ વર્ણનીય નાય. કાનું વિશેષ બતાવવાને માટે છે.
દિયા વિવારતા થા ભ્રકુટિ ચડે અરૂણ દ્રગ, અધર ન ફરકે લેશ, તદપિ શત્રુબળને તમે, કરતા હરણ નરેશ.
આમાં ભૂભંગ ઈત્યાદિ ક્રિયા છે, એની ન્યૂનતા દેખાડવી એ વનીય રાજાનું વિશેષપણું બતાવવાને માટે છે. તેથી એ ચન્દ્રાલેકકારની માનેલ અન્ય વિભાવના જ છે. અને તેને ચિત્રહેતુને પ્રકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #639
--------------------------------------------------------------------------
________________
૫૫૦
એવા વિશેષથી વેદવ્યાસ ભગવાને એનુ નામ વિશેષાકિત રાખ્યુ છે. એ ભૂલ છે. વનીયના વિશેષ અનેક પ્રકારથી થાય છે. એવી રીતિથી તે સર્વત્ર વિશેષાકિત નામ થશે. આવું વિશેષ તે લ છે, અલકાર નથી. અને અહીં વિ ઉપસર્ગગત અર્થમાં છે. શેષ શબ્દના અર્થ કાય છે. શેષ શબ્દના કાર્યમાં પ્રયાગ ન્યાયસૂત્ર ભાષ્યકારે કરેલ છે. શેષવત્ એવા અનુમાનના પ્રભેદ કહીને કાર્યથી કારણના અનુમાનનું ઉદાહરણ આપેલ છે. વિશેષાકિત એ શબ્દ સમુદાયના અર્થ જેવુ કાર્ય ગએલું છે તેની કિત; અર્થાત્ કારણ રહેતાં કાય નહી. વિભાવનાના પ્રતિદ્વન્દ્વી ભાવમાં આ અલંકાર છે. વિભાવનામાં કારણ નથી. અને આહીં કા નથી. વિશેષેાકિત નામના ઉકત અર્થ માનીને કાવ્ય પ્રકાશગત કારિકાકાર આ લક્ષણ આપે છે:
-
विशेषोक्तिरखण्डेषु कारणेषु फलावचः
કાવ્યશાસ્ત્ર.
અખંડ અર્થાત્ સપૂર્ણ કારણ રહેતાં ફુલનું અક થન અર્થાત્ કાનું ન થવું એ વિશેષોત્તિ કારણમાં અખંડતા તે ન્યૂનતાના
અભાવ છે.
.
·
“ ચન્દ્રાલેાકકાર ” આ પ્રમાણે લક્ષણ આપે છે:~ “ कार्याजनिर्विशेषोक्तिः सति पुष्कलकारणे "
પુછે અર્થાત્ સંપૂર્ણ કારણ રહેતાં કાર્યનું ન થવું એ विशेषोक्ति.
યથા.
સખી શિખ દઇ હારી, મેઘમાલ ડર દઈ દઈ હારી; ચપલા ચમકી હારો, માનિની પણ નહિ માન થકી હારી. આહીં સખીની શિક્ષા અને મેઘમાલા ઇત્યાદિ ઉદ્દીપનુ માનમેાચનનું કારણ રહેતાં માન મેાચનરૂપ કાર્યનું ન થવુ છે.
રત્નાકરકાર કહે છે કે ચિત્ત્તત્વ અને અચિત્ત્તત્વ વસ્તુને ધર્મ નથી. એક પુરૂષને અચિત્ત્વ હોય છે તે અન્ય વિદ્વાન પુરૂષને ચિન્ય થઇ જાય છે. અને કઇ વસ્તુ સર્વને માટે અચિન્ત્યજ છે. એમાં પ્રમાણ નથી. એથી ચિન્ત્ય નિમિત્તા અચિન્ત્ય નિમિત્તા એ એ ભેદ કહેવાની જરૂર નથી. કાવ્યનું લક્ષણ એક પુરૂષને માટેજ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #640
--------------------------------------------------------------------------
________________
અન્તર્નોવાલ કાર
૧૮૧
અમારા મતથી આ વિષયમાં ચમત્કાર તા કારણ રહેતાં કાર્ય નથી એ છે. ત્યાં કાર્યની અનુત્પત્તિમાં નિમિત્ત ઠરાવવાથી પ્રત્યુત ઉક્ત ચમત્કારમાં હાનિ થાય છે અને જે પ્રાચીના વિરાધ પરિહારને માટે આ યત્ન કરે છે, તે વૃથા છે; કેમકે આ શાસ્ત્રમાં અતિશયક્તિના બહુધા અંગીકાર છે. કારણથી કાર્યોત્પત્તિ ન થવી એ પશુ એક ચિત્ર હેતુના પ્રકાર છે. તે વિચિત્ર હેતુમાં અન્તત છે.
વૈષમ્યું.
""
""
વૈધત્ત્વ એટલે વિરુદ્ધ ધર્મ. પ્રાચીન વૈધ નામના અલકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે. उद्दिष्टप्रतिपक्षतया निर्देशो वैधर्म्यम्
ષ્ટિ “ અર્થાત્ પ્રથમ કહેલની પ્રતિપક્ષતાથી નિર્દેશ અર્થાત્ પાછળથી કહેવુ એ વૈષમ્પે ગતંત્તા. આ વ્યતિરેક નથી, કેમકે આહીં સાધના ગંધ પણ નથી. અને ઉપમાનાપમેય ભાવની વિવક્ષા પણ નથી.
યથા.
ધનુઆર ભી હજી, જેતુના હસ્ત લાલ છે, સૂકયું નથી હૐ દૂધ, આઇ વયે ખાલ છે; કરે! આપના કકઠણુ, અમિત ધનુસ ંગ ધસાઇ, શિરે વેત છે વાળ, વિચારા ઉરમાં કાંઇ; યાચા છે. યુદ્ધ રામથી, ગ ધરીને ગાજતા. આ ભૃગુન દન ઉરમહીં, લેશ કાં નથી લાજતા.
આહીં રામચન્દ્રના ધનુવિદ્યાભ્યાસના આરંભ છે, પરશુરામ સિદ્ધાભ્યાસ છે, ઇત્યાદિ વૈધમ્યું છે અને મલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થાવાળા વિરૂપ રામચન્દ્ર અને પરશુરામની સઘટના અર્થાત્ મળવું છે. એથી વિષમ અલંકારના સંસર્ગ છે.
અમારા મતથી ઉન્મત્તના જેવા ઉષ્ટિ કથનનું પ્રાંતપક્ષી નિર્દેશ કથન તેા અચારૂ હૈ।વાથી અલંકાર નથી થતા. કાઈ યુક્તિથી અલંકાર થાય છે. તેથી એ વૈધમાં પવસાન પામે ત્યાં ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #641
--------------------------------------------------------------------------
________________
કાવ્યયાય.
વ્યતિરેકજ થશે. અમે પણ પ્રાચીન મતાનુસાર વ્યતિરેક પ્રકરણમાં લખેલ છે કે સમાન વસ્તુઓના પૃથક ભાવમાં વ્યતિરેક અલકાર થાય છે; પરન્તુ આહીં વિચાર કરવાથી આવા વૈધ ના પશુ વ્યતિરેકમાં અંતર્ભાવ છે. કેમકે ધારીના માનેલ અભેદ્ય અલંકારના વિપરીત ભાવમાં ભેદ અલકાર થવાની ચેાગ્યતા છે, અને ભેદ અને વ્યતિરેક એક છે. મહારાજા ભાજે વ્યતિરેકનુ નામ “ ભેદ ” પણ કહેલ છે. એથી આહીં વૈધર્મીનુ પવસાન અયથાયેાગ્યતામાં હોવાથી વિષમ ગણંજાર છે.
૫૮૨
व्यत्यास.
ત્યાત” શબ્દના અર્થ વિપર્યય છે. પ્રાચીન “ વ્યત્યાસ નામના અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણુ ઉદાહરણ આપે છેઃ——
""
दोषगुणयोरन्यथात्वं व्यत्यासः ।
દોષ અને ગુણનુ અન્યથાપણું અર્થાત્ દેશનું ગુણુ થઈ જવુ અને ગુણનુ દ્વેષ થઇ જવું એ વ્યાસ અલકાર છે. આ દેશ અને કાળભેદથી ચાર પ્રકારના છે.
થા.
મંગલ મરણ વિરહિણી જનતુ.
અન્ય નાયિકારૂપ દેશમાં મરણુ અમંગલરૂપ દાષ છે. વિરહિણી નાયિકારૂપ દેશમાં મરણુ મગલરૂપ ગુણ થઇ જાય છે.
યથા.
યેાગીમાં સમદ્રષ્ટિ ગુણુ, અને ભૂપમાં દોષ.
ચાગીરૂપ દેશમાં સમદ્રષ્ટિતા ગુણુ છે એ રાજારૂપ દેશમાં દોષ થયું જાય છે.
યથા.
અવર સમય ભૂષણુ ક્ષમા, જાહિર જાણા આપ; પશ્તિવ સમય પરાક્રમ, ઉરમાં આણેા આપ. પુરૂષમાં અન્ય સમયમાં ક્ષમા ભૂષણ છે, એ અપમાન સમયમાં ક્ષમા દૂષણ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #642
--------------------------------------------------------------------------
________________
અનોવા કાર.
યા.
સાક્ષર જનને સર્વથા, દીધાં માન મહાન; અન્યાં શક્ય એ ભાજ વિષ્ણુ, હા ! વિધિગતિ મળવાન. સન્માન સુખકર હોવાથી ગુણુરૂપ હતુ, તે ભાજ રાજાના પરલેાકવાસ કરવાથી એની સ્મૃતિ આપનાર હાઇને દુ:ખકર હાવાથી દ્વાષ થઈ ગયા છે.
૫૩
અમારા મતથી ગુણનુ દ્વષિ થઈ જવુ અને દોષનુ ગુણ થઈ જવું એ તે અવસ્થાન્તર પ્રાપ્તિ છે. એથી આ પરિણામથી ભિન્ન નથી. व्याजनिन्दा.
“નાનનિમ્ના” એટલે કપટથી નિન્દા. વ્યાજનિન્દાને કેટલાક પ્રાચીના 'ભિન્ન અલકાર માને છે “ચન્દ્રાલેકકાર ” આ પ્રમાણે લખે છેઃ
निन्दाया निन्दया व्यक्तिर्व्याजनिन्देति गीयते । નિન્દાથી નિન્દાનું પ્રકટ થવું એ યાગનિા છે.
યથા.
છે હર નિદાલાયક, જેણે વિધિનુ એક શીશ કાપ્યુ. આમાં બ્રહ્માના એકજ મસ્તકછેદન કરવાવાળા મહાદેવની નિન્દાથી વિષમ પરિણામવાળા જગતની રચના કરવાવાળા બ્રહ્માની નિન્દા છે.
અમારા મતથી નિન્દા અશમાત્રમાં તે ચમત્કાર નથી અને નિન્દ્રાથી નિન્દાની ગમ્યતા વ્યંગ્ય છે, અલકાર નથી. નામાથી વ્યાજ નિન્દાના મિષ અલ કારમાં અને લક્ષણથી હેતુ અલકારમાં અન્તર્ભાવ છે. નિન્દા માત્ર વિશેષથી ભિન્ન અલકાર નથી થઈ શકતા. અને જો આહીં એવી વિવક્ષા કરવામાં આવે કે અન્યની નિન્દાથી અન્યની નિન્દા, તે તે ચિત્રહેતુ બનીને વિચિત્ર અલકારમાં અંતર્ભાવ પામશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #643
--------------------------------------------------------------------------
________________
૫૮૪
કાવ્યશાસ્ત્ર,
व्याजस्तुति. ઘણા પ્રાચીને વ્યાવસ્તુતિ ને અલંકારાન્તર માને છે. આચાWદંડી આ પ્રમાણે લખે છે –
यदिनिन्दन्निव स्तौति व्याजस्तुतिरसौ स्मृता । दोषाभासा गुगा एव लभन्ते छत्र सन्निधिम् ।।
જાણે નિન્દા કરતા હોય એમ સ્તુતિ કરે એ ભાજપ્તરિ છે, આમાં દેષને આભાસ ગુણજ છે. એથી અહીં (અલંકારશાસ્ત્રમાં) દોષને આભાસ સન્નિધિ અર્થાત પ્રવેશને પામે છે.
યથા. જે તપસી શ્રી રામે, છતી દુસહ બળથી દુનિયાને; તે રાજા બની આપે, જીત્યું જગ એ ગરવ કરે શાને?
આમાં શ્રવણ માત્રથી રાજાની નિન્દા ભાસે છે, પરંતુ વિચારદશામાં ઈશ્વરના અવતાર પરશુરામે જે જગેતને જીત્યું, તે જગતને તમે મનુષ્ય હેઈને આવ્યું છે. આ સ્તુતિમાં પર્યવસાન છે.
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે – व्याजस्तुतिर्मुखे निन्दा स्तुतिर्वा रूढिरन्यथा ।
મુ અર્થાત્ શ્રવણ માત્રમાં નિન્દાને બેધ અથવા સ્તુતિને બેધ, અને રુઢિ અર્થાત પર્યવસાન અન્યથા. અર્થાત્ નિન્દાનું પર્યવસાન સ્તુતિમાં અને સ્તુતિનું પર્યવસાન નિન્દામાં થાય ત્યાં કથાગતુતિ. આ બન્નેમાં નામાર્થીની સંગતિ આ રીતિથી છે કે:
व्याजरुपा व्याजेन वा स्तुतिः व्याजस्तुतिः
વ્યાજરૂપ સ્તુતિ અર્થાત સ્તુતિ તે વ્યાજ છે. વાસ્તવમાં નિન્દા છે, વ્યાજથી સ્તુતિ અર્થાત્ નિન્દાની વ્યાજથી સ્તુતિ. સ્તુતિ
મુખ નિદાનું આ ઉદાહરણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #644
--------------------------------------------------------------------------
________________
અજવાભાભર.
'પહ૫
૫૫ યથા દૂતીપરઉપકારિણ, ઉરમા કરૂં ઉચાટ;
અતિ સુકુમાર શરીરમાં, સહ્યા ક્ષતો મુજ માટ.
અમારા મતથી દંડી અને કાવ્ય પ્રકાશકાર એ બન્નેના લક્ષણ ઉદાહરણથી નિન્દા અને સ્તુતિને આભાસસિદ્ધ થાય છે. એને આ ભાસ અલંકારમાં અન્તભૂત છે.
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – स्तुतिनिन्दाभ्यां निन्दास्तुत्योर्गम्यत्वे व्याजस्तुतिः ।
સ્તુતિ નિન્દાથી નિન્દા સ્તુતિની ગમ્યતામાં વ્યાજસ્તુતિ અલંકાર.
ચાલેકકાર. આ પ્રમાણે લખે છે. उक्तिया॑जस्तुतिनिन्दास्तुतिभ्यां स्तुतिनिन्दयोः નિદા સ્તુતિવડે સ્તુતિ નિંદાની જે ઉકિત તે વાવ વિ. આવું લક્ષણ કહીને વ્યાજસ્તુતિના પાંચ પ્રકાર માને છે. ૧ એની નિન્દાથી એની જ સ્તુતિ. ૨ એની સ્તુતિથી એની નિન્દા ૩ અન્યની નિદાથી અન્યની સ્તુતિ ૪ અન્યની સ્તુતિથી અન્યની નિન્દા ૫ અન્યની સ્તુતિથી અન્યની સ્તુતિ.
“જે તપસી શ્રી રામે ” આમાં એજ રાજાની નિન્દાથી એનીજ સ્તુતિ છે.
તી પરઉપકાંરિણી” આમાં એ દૂતીની સ્તુતિથી એ દૂતીની નિન્દા છે.
યથા પ્રશ્ન-તમે કોણ છે ?
ઉત્તર - શ્રી રામચન્દ્રજીના રાજ્યભુવનને વિષે સદેશે લઈ જનાર વાનર છે.
પ્રશ્ન–-આગળ આવીને લંકા નગરીને બાળી હતી તે હનુમાન કયાં છે?
ઉત્તર-ઇન્દ્રજીતથી મન પામ્યું એથી કપિવડે સારી
'
Y'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #645
--------------------------------------------------------------------------
________________
Reg
ન્યાય.
રીતે તાડિત તથા ત ત થએલા અને લજ્જાથી પરાભવ પામેલા તે વાંનર કયાં છે એ જાણવામાં નથી.
હીં મંગદકૂત હનુમાનની નિન્દાર્થા ઉત્તર વાનરોની સ્તુતિ છે.
યા.
ધન્યમૃગ વનકેરાં, જેહ અન્યને કર્દી ન ગાધીન આહીં મૃગાની સ્તુતિથી પરાધીન પુરૂષાની નિન્દા છે.
યથા.
શુકશિત્રુએ તપ શું કર્યું ? તારા અધરસમાન; દશે છે નિત્ય ખિમ્મલ, જે સખી સહિત નિદાન, આમાં શુકશિશુની સ્તુતિથી સુન્દરીના અધરની સ્તુતિ છે અમારા મતથી સર્વસ્વકારાદિના ઉદાહરણાનુસાર તા હેતુ અલંકાર છે, અને સ્તુતિથી નિન્દા ઇત્યાદિમાં પવસાન કરે તે હેતુના પ્રકાર ચિત્ર હેતુ છે અને નામાર્થોનુસાર પવસાન કરે તે મિષ અલંકાર છે. વ્યાજ સ્તુતિ ભિન્ન અલંકાર નથી.
व्याजोक्ति.
ક્યાનગોતિ શબ્દના અર્થ “ વ્યાજરૂપ ઉક્તિ ” પ્રાચીના વ્યાજોક્તિને અલ કારાન્તર માને છે. કાવ્યપ્રકાશમાં આ લક્ષણ આપેલ છે.
व्याजोक्तिश्छद्मनोद्भिन्नवस्तुरूपनिगूहनं
ડ્મિન અર્થાત્ પ્રકટ થયેલ વસ્તુના રૂપનું છલથી છુપાવવું એમાનોસિ
•
યા.
ગિરિાપાણિબ્રહણ સમય, કં૫ પુલક ભય થી, મહા હિમાચલ શીતતા, વધા વિહસી હર વાણી. સસ્વકારનું આ લક્ષણ છે:—
उद्भिन्नवस्तुनिगूहनं व्याजोक्तिः
પ્રકટ થયેલ વસ્તુન છુપાવવું એ પોધિ પ્રયોગ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #646
--------------------------------------------------------------------------
________________
અન્નોવાલ' કાર
૫૨૭
એ વિશેષણ લગાડવાનુ એ તાત્પ છે કે છુપાએલ વસ્તુનું છુપાવુ એ તે અનાવશ્યક છે. પ્રકટ થએલનુંજ છુપાવવું આવશ્યક થાય છે. રત્નાકરકારાદિનુ પણ એવુજ લક્ષણ છે. અમારા મતથી છળથી ગેાપન, ઉક્તિથી ગાપન, પ્રકટ થવાની આશંકાથી ગેાપન અને પ્રકટ થએલનું ગેાપન એ કિચિદ્વિલક્ષણતા અપન્તુતિથી ભિન્ન અલકાર હાવાની સાધક નથી. એતો અપન્ડ્રુતિનું ઉદાહરણાન્તર છે; એને પ્રાચીના અપન્તુતિના અને વ્યાક્તિના એ ભેદ બતાવે છે કે અપ્ન્કુતિમાં સામ્ય છે અને એ સામ્ય પ્રકૃતના ઉત્કર્ષને માટે છે અને વ્યાજક્તિમાં તાપ્રકૃત વસ્તુનું અપ્રકૃત વસ્તુથી ગેપન કરવામાં આવે છે. “ ગિરિજાપાણિગ્રહણ ” આમાં પુલકાદિ સાત્વિક ભાવથી પ્રકટ થએલ રતિભાવને હિમાચલ સ ંબ ંધી શીતલતા કારણાન્તર કહીને છુપાવેલ છે. અમારા મતથી એ સમાધાન પણ સમીચીન નથી કેમકેઃ—
સા.
આ આકાશ નથી પણ સમુદ્ર છે.
આ તારા નથી પણ ીશુના કટકા છે.
મા ચન્દ્ર નથી પણ કુંડાળુંવાળી સૂતા ગેન્દ્ર છે. આમાં રહેલ કલંક નથી પણ વિષ્ણુભગવાન સુતા છે. ઇત્યાદિ ઉદાહરણેામાં સામ્યમાં વિવક્ષા હોય ત્યાં તે રૂપકાદિ અલંકાર થશે, અને અપત્ત્તવમાં વિવક્ષા હોય ત્યારે અપન્કુતિ અલકાર થશે. ન્યાશિ.
વ્યાપ્તિ શબ્દ વ્યાપન અર્થમાં છે. પ્રાચીના વ્યાપ્તિને અલકારાન્તર માને છે. રત્નાકરકાર આવું લક્ષણ ઉદાહરણ મતાવે છે: सर्वथा संभव संभवौ व्याप्तिः ।
સવૈયા અર્થાત વિરૂદ્ધ પક્ષયમાં પણ વ્યાપ્તિ એ ાનાિ અલંકાર. એ એ પ્રકારના છે. ૧ સ’ભવમાં વ્યાપ્તિ. ૨ અસ ભવમાં
વ્યાસિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #647
--------------------------------------------------------------------------
________________
૫૮૮
અવા
યા
મિત્ર ભલેા નહિ રિપુ ભલા, ખલજન એન્ડ નિદાન; દુ:ખદાયી અને દશા, ચાટે કાઢે શ્વાન. આમાં બન્ને પક્ષમાં વજ્રનીયતાને સંભવ અર્થાત વિધાન છે. અસંભવન આવુ ઉદાહરણ છે.
યથા.
જોતાં અને ન જોવુ, જોયા વિણ ઉર અકળાયે દાડી; આ દુખિણી આંખાને, સરજ્યું નથી સુખ માનું છું માડી, " આમાં મધ્યમા નાયિકાના નેત્રાને પતિના સમાગમ અસમાગમ બન્ને પક્ષેામાં સુખના અસભવ અર્થાત નિષેધ છે.
અમારા મતથી આતા અમે સ્પષ્ટ કરેલ તુલ્યયેાગિતા અલકાર છે. અલકારાન્તર હાવાને ચાગ્ય નથી.
व्यासंग.
ન્યાયંગ એટલે વિક્ષેપ. ચિન્તામણિકાષકારે કહ્યું છેઃ— વ્યાસંગ: વિક્ષેપે” પ્રાચીનેાએ વ્યાસંગ નામના અલકારાન્તર માન્યા છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ મતાવે છે:— अनुभवस्मृत्यादेरन्यासङ्गात्प्रत्यूहो व्यासङ्गः ।
અનુભવ અને મૃત્યાદિકનું અન્યના આસંગથી અર્થાત્ પ્રસગથી પ્રત્યેડ અર્થાત્ વિશ્ન એ વ્યાસંગ અભ્રંશા, વૃત્તિમાં લખ્યુ છે કે આરંભ થવાવાળા અથવા આરભ થએલ અનુભવનું અથવા સ્મુતિનું; આદિ શબ્દથી ક્રિયાન્તરનું, અન્ય આસંગથી અર્થાત્ પ્રસ`ગથી વિશ્ન એ વ્યાસંગ અહંડાર.
ક્યમ પટ ઝટ પહેરાયે, સ્નાનસમય ઉભા માહન આવી; પૂર્યા નયન પરાગે, નિજ કરથી કમલેાને *પાવી.
આહીં કૃષ્ણને ગે પીએનાં વસ્ત્રહીન શરીરના થવાવાળા અનુભવના કમલપરાગ પ્રસગથી વિન્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #648
--------------------------------------------------------------------------
________________
અન્તલવાર.
થયા આવ્યા પતિ પ્રભાતે, આલિંગન દે પ્રિયા વિનયસાથ, નિરખી સુરતિનાં ચિન્હો, વિસર્યો મુદ ઢીલા પડિયા હાથ
આમાં સુરતચિહના થએલ અનુભવના આલિંગન પ્રસંગથી વિજ્ઞ છે.
યથા.
મૃગૌદ્ધગ જે પ્રિયાદ્રગ, કેકિલધ્વનિ સુણી કાન્તાની વાણુંકરે સ્મૃતિની વિસ્મૃતિ, ત્યાગી વનમાં વસનારે પ્રાણી.
આમાં સ્ત્રીદ્વગાદિકના સ્મૃતિ સંસ્કારનું મૃગીગાદિ સદશ અનુભવથી વિધ્ર છે.
યથા. તષ્ઠ શિક્ષા સંગીત કે, કેાઈ તજી ગૃહકામ;
નિરખે નટવરલાલને, પધારતાં પુરવામ.. અહી આરંભ કરેલ સંગીતાદિ ક્રિયાઓના નટવરલાલના અવકનકેતુકથી વિશ્વ છે, રસાકરકારે કહ્યું છે કે જ્યાં સુધી ભાવને ઉદય ન હોય અથવા ભાવને ઉદય થઈ ચૂક્યું હોય એ ભા
દય નથી, કિન્તુ ભાવના ઉદય સમય અર્થાત્ ઉદય થતા ભાવ ભાવેદય છે, એવી જ રીતે શાન્ત નહી થએલ ભાવ અથવા શાન્ત થએલ ભાવ ભાવશાન્તિ નથી, કિતુ ભાવની નિવૃત્તિ અવસ્થા અર્થાત્ શાંત થતે ભાવ ભાવશાન્તિ છે. એથી “મૃગદ્ધગ” ઇત્યાદિ આમાં નિવૃત્ત થએલ સ્મૃતિ વિરક્ષિત છે તેથી ભાવશાન્તિ નથી, કિનતુ અલંકાર છે. અમારા મતથી આ વિષય આક્ષેપ અલંકારમાં અન્તર્જત હોવાને ચગ્ય છે. કેઈ કામમાં વિક્ષેપ કરે અથવા કઈ કામને શેકવું એ તે કામને નિષેધ કરે એજ છે. મહારાજા ભેજે
ધ અલંકારને આક્ષેપ અલકારમાં અન્તભૂત કર્યો છે. આક્ષેપના લક્ષણમાં આજ્ઞા કરી છે–રોધો નાક્ષેતઃ પૃથFા
રેધ અલંકાર આક્ષેપ અલંકારથી ભિન્ન નથી અને મહારારાજાએ રાધનું આ ઉદાહરણ બતાવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #649
--------------------------------------------------------------------------
________________
WO
કom
યા . પનઘટ પથ સામી મળી, લઈ ખાલી ઘટ બાલ.
આહીં અપશુકન દ્વારા પ્રિયગમનને શેકવું છે. “કયમ પટ ઝટ પહેરાયે” ઈત્યાદિ. અને “આવ્યા પતિ પ્રભાતે” આમાં મિષની સંકીર્ણતા છે. “મૃગોંગ જોઈ પ્રિયાગ” આહીં પ્રતિમાની સં. કીર્ણતા છે. “તજી શિક્ષા સંગીત કે” ઈતિ. આહીં સંગીત આદિથી નટવરલાલના દર્શનમાં આનંદનું આધિય હેવાથી અધિકની સંકીર્ણતા છે.
संदेहाभास. સંદેહના આભાસને પ્રાચીને એ અલંકારાન્તર માનેલ છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે –
संदिह्यमानयोरेका तात्पर्येच्छा संदेहाभासः ।
સંદેહની થએલ વસ્તુઓમાંથી એકત્ર તાત્પર્ય ઇચ્છામાં સરે. હાભાસ અલંકાર છે.
થયા.
સત્ય પ્રકાશ આપ આ, તને પક્ષપ્રસંગ
સ્ત્રીસ્તન સેવા યોગ્ય છે, અથવા ગિરિવરચંગ.
આ વિરકતની ઉકિત હોય તે એના ગિરિસેવન કરવામાં જ નિશ્ચય છે. કામીની ઉક્તિ હોય તે એના કુચસેવન કરવામાં જ નિશ્ચય છે. એથી સંદેહ નથી પરંતુ સદેહવાચક શબ્દ રહેવાથી સંદેહ ભાસે છે. આવા પ્રશ્નનું પ્રયોજન તે અન્ય પક્ષને ત્યાગ કરીને પેતાના પક્ષનું વિશેષ પ્રતિપાદન કરે છે. અમારા મતથી આ આભાસ અલંકારમાં અન્તત છે.
सजातिय व्यतिरेक. સરાતિ ચારિક ને પ્રાચીને અલકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ આપે છે.
सजातीयस्यातदमत्वे च न्यतिरेकः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #650
--------------------------------------------------------------------------
________________
અન્તભાવ્યા
૫૫
સજાતીયની અતધર્મતામાં ૨ અર્થાત અન્ય રિવા ગત ધર્મતામાં અર્થાત્ એના ધર્મનું ન લેવું અને એના વિજાતીય ધર્મનું હાવું.
યથા, શંખ અસંખ્ય સમુદ્ર, થયા થશે ને થાયે હાલ અતિ, * હરિમુખ લાગે નિત્યે, પંચજન્યની ધન્ય ધન્ય સુકૃતિ.
શંખ સર્વ સજાતિય છે, પાંચજન્યમાં “વિશ”ને મુખે લાગવું એ ઈતર શખાથી વિજાતીય ધર્મ છે.
“રત્નાકરસ્કાર” કહે છે કે પૂર્વે કહેલ વ્યતિરેકમાં એને અન્તÍવ નથી. કેમકે પૂર્વે કહેલ વ્યતિરેક ઉપમેય ઉપમાન ભાવમાં થાય છે. આ સજાતિય હોવાથી આંહી ઉપમેય ઉપમાનભાવ નથી. ઉપમેયાપમાન ભાવ તે વિજાતિયમાં થાય છે. તે અમારા મતથી વ્યતિરેકનું સ્વરૂપ તે પૃથર્ભાવ છે. ઉપમેપમાન ભાવ તે વિજાતીયમાં થાય છે, તે અમારા મતથી વ્યતિરેકનું સ્વરૂપ તો પૃથકભાવ છે. ઉપમેયાપમાન ભાવનું હોવું ન દેવું માત્ર કિંચિત્ વિલક્ષણતા પ્રકાશન્સરની સાધક છે, અલંકારાન્તરની સાધક નથી.
તા. સમતા ને પ્રાચીન ભિન્ન અલંકાર માને છે. “ રત્નાકરકાર” આ વાણુ ઉદાહરણ બતાવે છે –
दोषगुणयोस्तदन्याभ्यां समाधानं समता દેાષ અને ગુણેનું અન્ય ગુણ દોષથી જે સમાધાન તે સપના અલંકાર અન્ય પ્રકારથી થએલનું પાછું પૂર્વવત કરી દેવામાં સમતા નામની સંગતિ છે.
યથા. હમધૂમથી દિગ્ગદન, મલિન કરે શ્રી રામ,
ફરી પિતાની કીતિથી, ક્ષાલન કરે મુદામ. આહી મલિનતા રોષનું કીર્તિ ગુણથી સમાધાન કરવામાં રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #651
--------------------------------------------------------------------------
________________
પહર
યથા. કરી વસંતે દીર્ઘ દિન, લીંધુ પ્રવાસી પાપ કેક શેકને કમ કરી, મટાડયું પાતક આપ. વસંતઋતુમાં દિવસ વધે છે, રાત્રિ ઘટી જાય છે. એ પ્રવાસીએને વિરહ અધિક કરવા રૂપ દેષનું કેકવિરહ ઓછો કરવારૂપ ગુણથી સમાધાન છે.
અચિત્ય અલંકારમાં એક વસ્તુથી બે વિરૂદ્ધ કાર્યની ઉત્પત્તિ થવી એ છે, તે આહીં પણ છે. પરંતુ અહીં દેષ ગુણથી કરીને ગુણ દોષનાં સમાધાનરુપ વિલક્ષણતા છે. અમારા મતથી આવા સમાધાનથી પણ પાછું પૂર્વવત કરવું અથવા પાછું પૂર્વવત્ થવું છે. તે તે પૂર્વ રુપનેજ વિષય છે. “હામધૂમથી દિગ્વદન ” ઈતિ. અહીં સમાધાનથી દિશાઓનું ફરી પૂર્વવત્ કરવું એ છે અને કરી વસંત દીર્ઘદિન” ઈતિ. આહીં સમાધાનથી પિતાનું પાછું પૂર્વવત્ નિષ્પાપ થવું છે. અને ગુણ દેષરૂપ વિશેષ પણ અલંકારાન્તરનું સાધન નથી.
સમાજ આહીં સમ ઉપસર્ગને અર્થ “સમ્યક” છે.“મા ” એટલે બેસાડવું. “ચિન્તામણિકષકારે” કહ્યું છે કે –“ગાધિર
પકને મધને ધ્યાને” આધિ શબ્દનો અર્થ અધિકાન છે, અને “ગાધિર” શબ્દનો અર્થ અષાસન અર્થાત્ બેસાડવું છે. અન્યના ધર્મને સારી રીતે અન્યત્ર બેસાડવામાં સમાધિ શબ્દની રૂઢિ માનીને વેદવ્યાસ ભગવાન સમાધિ નામને અલંકારાન્તર માનતાં મા લક્ષણ આપે છે –
अन्यधर्मस्ततोऽन्यत्र लोकसीमानुरोधिना ।
सम्यगाधीयते यत्र स समाधिरिहस्मृतः॥
જ્યાં અન્ય ધર્મ લેકસીમાનુસાર એનાથી અન્યત્ર સારી રીતે સ્થાપિત કરવામાં આવે એ આશારામાં સામાધિ સાલંકાર સ્મરણ કરવામાં આવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #652
--------------------------------------------------------------------------
________________
અન્તભાવાલંકાર.
૫૩ કૈટભને માર્યો પ્રથમ, કે ધુર માર્યો કંસ,
તમે શૂર શિવાછું નૃપ, સૂર્યવંશ અવતંસ. આહીં રાજામાં વિષ્ણુના ધર્મને આપે છે. અમારા મતથી આ લક્ષણને તે પર્યાયમાં અન્તર્ભાવ થશે અને આ ઉદાહરણમાં અને ભેદ અલંકાર છે. અન્યના ધર્મના અન્યત્ર આપસ્થળમાં જયદેવ કવિએ તે લલિતાપમા નામને ઉપમાને પ્રકાર માનેલ છે, એ ઉદાહરણ નિદર્શના પ્રકરણમાં લખેલ છે, ઉક્ત સમાધિ, પર્યાય, અભેદ અને ઉપમાથી ભિન્ન અલંકાર હેવાને એગ્ય નથી.
તમાહિત. આહીં સમ ઉપસર્ગને અર્થ “સમ્ય” છે. “માહિત” એટલે “ઉપાર્જન કરેલ” ચિન્તામણિકેષકારે કહ્યું છે કે –“ગાતા સંપતેિ” “સમાહિત” શબ્દસમુદાયને અર્થ “સારી રીતે ઉપર્જન કરેલ” પ્રાચીને સમાહિતને અલંકારાન્તર માને છે. સૂત્રકાર વામન આ લક્ષણ આપે છે –
यत्सादृश्यं तत्संपत्तिः समाहितम् ॥ જે વસ્તુનું સાદૃશ્ય ગ્રહણ કરવામાં આવે એ વસ્તુની સંપત્તિ અર્થાત્ પ્રાપ્તિ એ સમાહિત અલંકાર.
ચિન્તામણિકષકારે કહ્યું છે–સંપત્તિ ફુઈમાણ
યથા.
વાદળનીરથી આ સુપલ્લવ, અશ્રુથી જે જૈતાધર એવી, , પુષ્પને ઉદ્દભવ કાલવિહીન છે, અંગ છે શૂન્ય વિભૂષણ જેવી, રાજતી ષસ્પંદના રવર્જિત, કેપથી મૈન્ય ધરે મુખ તેવી, વેલિથી લાગે તહાં પ્રિય ઉર્વશી, આવી મળી વિધિએ કરી કેવી.
વામને આ ઉદાહરણ વિકમર્વશી નાટકનું આપ્યું છે, ત્યાં આ પ્રસંગ છે કે ઉર્વશી કોપાયમાન થઈને ચાલી ગઈ, એના વિયે૭૫ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #653
--------------------------------------------------------------------------
________________
૫૯૪
પ્રખ્ય શાસ્ત્ર,
ગમાં રાજપુરૂરવા તાદ્દશ ઉર્વશીનું સાક્ય વલ્લીમાં જઈને આલિંગન કરવા લાગ્યો, એટલામાં ઉર્વશી આવી મળી. અમારા મતથી સશ વસ્તુથી વિનોદ કરતાં સાક્ષાત્ વસ્તુનું અકસમાતું મળી જવું પણ પ્રહર્ષણ અલંકાર છે. પ્રહર્ષણના પ્રાચીનક્ત ત્રણજ પ્રકાર નથી, કિન્તુ પ્રહર્ષણ અનેક પ્રકારથી થાય છે. આ અમે પ્રહર્ષણ પ્રકરણમાં સ્પષ્ટ કરી આપ્યું છે.
સામાન્ય. સમાનના ભાવને સામાન્ય કહે છે. સમાન અર્થાત તુલ્ય. આહીં સમાન હોવાથી વિશેષનું જ્ઞાન ન લેવામાં સામાન્ય શબ્દની રૂઢિ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારાદિક ઘણા પ્રાચીનેએ સામાન્યને મીલિતથી ભિન્ન અલંકાર માનેલ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકાર ” આ પ્રમાણે લખે છે – प्रस्तुतस्य यदन्येन गुणसाम्यविवक्षया। एकात्म्यं बध्यते योगात्तत्सामान्यमिति स्मृतम् ॥
જે પ્રસ્તુતની અપ્રસ્તુતની સાથે ગુણસામ્યવિવક્ષા કરીને યોગ અર્થાત્ સબંધથી એકાત્મતાનું નિબંધન કરવામાં આવે એ સામાન્ય કહેવાય છે.
ચન્દ્રાલેકકાર” આ લક્ષણ આપે છેसामान्यं यदि सादृश्याद्विशेषो नोपलक्ष्यते ॥ જે સાશ્યથી વિશેષ જાણવામાં આવે એ સામાન્ય કાર,
તથા. ઘેર્યો શત પ્રતિબિંબથી, રત્નમહેલ મોઝાર,
જાણ નહીં લકેશને, વાલીસુતે લગાર. પ્રતિબિમ્બ રૂપ લકેશ્વરના અને બિંબરૂપ લકેશ્વરના સમાન ભાવનું વર્ણન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #654
--------------------------------------------------------------------------
________________
અન્તર્ભાવાલંકાર,
૫૫ પ્રકાશકારાદિકેને આ સિદ્ધાન્ત છે કે સમાનતાથી એક વસ્તુ વડે અન્ય વસ્તુનું આચ્છાદન થઈ જવાથી એ વસ્તુનું જ્ઞાન જ ન થાય એ મીલિત અલંકારનું સ્વરૂપ છે. અને જુદી જુદી વસ્તુઓ રહેતાં સમાનતાથી અમુક કેણુ? અમુક કોણ? એવું જ્ઞાન થાય નહિ એ સામાન્ય અલંકારનું સ્વરૂપ છે. “રત્નાકરકાર” કહે છે કે સામાન્ય મીલિત અલંકારથી ભિન્ન નથી. અને આ કારિકામાં લખે છે કે –
"भेदेनानुपलम्भस्य बलवदगुणसंगतिः ।
सामान्ये मीलिते तुल्यो हेतुस्तन न भिन्नता ॥ ભેદવડે ન જાણુવાને હેતુ બલવાન ગુણવાળાની સંગતિ છે. તે તે સામાન્ય અને મીલિતમાં તુલ્ય છે. એથી એમાં ભિન્નતા નથી. વૃત્તિમાં રત્નાકરકાર લખે છે કે વસવંતરનું આચ્છાદન હેવાથી સામાન્ય પણ મીલિતને ભેદ હોવાને ચેપગ્ય છે. તાત્પર્ય એ છે કે મીલિતમાં તે વસ્તુનું આચ્છાદન છે. સામાન્યમાં વસ્તુની અન્યતાનું આછાદન છે, એથી ભિન્ન નથી. તેથી અમારી સંમતિ પણ રત્નાકરકારની સાથે છે, ક્ષીરનીર ન્યાયથી વસ્તુઓના મળવાને મળી જાવું કહેવામાં આવે છે. અને રત્નરાશિમાં સજાતીય રત્ન નાંખવામાં આવે એનું ભિન્ન જ્ઞાન ન હોય ત્યારે પણ મળી જવું કહેવામાં આવે છે. આત મળી જવાને પ્રકારાન્તરજ છે. એથી સામાન્ય મીલિતમાં અંતતિ છે.
સામાં એટલે “સમતા” પ્રાચીને સામ્ય નામને અલંકારાનર માને છે મહારાજા ભેજ આ લક્ષણ આપે છે.
द्वयोर्यत्रोक्तिचातुर्यादौपम्यार्थोवगम्यते । उपमारुपकान्यत्वे साम्यमित्यामनन्ति तत् ॥
જ્યાં બનેની ઉક્તિની ચતુરાઈથી ઉપમા રૂપકથી અન્ય બની ને ઍપમ્પાર્થ જાણવામાં આવે એને સાથ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #655
--------------------------------------------------------------------------
________________
૫૯૬
કાવ્યશાસ્ત્ર,
યથા.
બેસે ત્યારે બેસે, ચાલે ત્યારે સંગે ચાલે છે. છાયાસમ વિધેનુ, વનમાં રાજા દિલીપ ચાલે છે.
રૂદ્રટે સામ્ય અલંકાર બે પ્રકાર માન્યો છે. પ્રથમ પ્રકારનું આ લક્ષણ ઉદાહરણ છે
अर्थक्रियया यस्मिन्नुपमानस्येति साम्यमुपमेयम् । तत्सामान्यगुणादिककारणयां त वेत्साम्यम् ।।
જ્યાં ગુણાદિ સમાન ધર્મ કારણથી પ્રાપ્ત થએલ જે અર્થક્રિયા અથવા કાર્યકારિતા એથી ઉપમાનની સમતા હેવાથી ઉપમેય હેય ત્યાં સાધ્ય અલંકાર થશે.
યથા
શું પૂરવ દિશિ દેખતી, અભિસર મળ પતિ જાય, શશિના સહુ કારજ કરે, તુજ આનન સુખદાય.
આહીં કાન્તિરૂપ સમાન ગુણ કારણથી પ્રાપ્ત થએલ જે પ્રકાશ રૂપ કાર્યકારિતા એથી શશી ઉપમાનની સમતા હોવાથી આનન શશિનું ઉપમેય થયું છે. રૂાટે સામ્યના બીજા પ્રકારનું આ લક્ષણ ઉદાહરણ આપ્યું છે – सर्वाकारं यस्मिन्नुभयोरभिधातुमन्यथा साम्यम् । उपमेयोत्कर्षकरं कुर्वीत विशेषमन्यत्तत् ॥
જ્યાં બનેનું અન્યથા અર્થાત્ અન્ય પ્રકારથી સર્વાત્મ સામ્ય કહેવાને માટે ઉપમેયને ઉત્કર્ષ કરવાવાળો વિશેષ કહે એ द्वितीय साम्य.
યથા
મૃગનું અંક સહજ સદા, ધારે ઈન્દુ નિહાળ;
મૃગમદ આહાર્યને કદા, ધારે તુજ મુખ નાર. આહીં ઉપમાન ઈન્દુમાં મૃગરૂપ અંક સહજન્મા અથવા સર્વદા છે. ઉપમેય મુખમાં મૃગમદ પત્ર રચના આહાર્ય અર્થાત આરેપિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #656
--------------------------------------------------------------------------
________________
રસવદાદિ અકાર.
૫૯૭ અને કદાચિત છે. આ ઉપમેયને વિશેષ કહેવાથી નયનાનંદકરવાદિ ઉપમેયનું અન્યથા સર્વાત્મ સામ્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.
અમારા મતથી આ વિષયમાં વ્યતિરેક અથવા અમે સ્પષ્ટ કરે લ વિશેષેકિત અલંકાર છે. એથી રૂદ્રટેકત સામ્ય પણ ભિન્ન અલંગ કાર નથી.
रसवदादि अलंकार. વ્યંગ્ય બે પ્રકારના છે. ૧. પ્રધાન. ૨. શૈણ તેમાં પ્રધાન વ્યંગ્ય તે કાવ્યના જીવનરૂપ છે. એથી કાવ્યને શોભારૂપ બને છે. પરતુ જીવરૂપ હોવાથી એને અલંકાર વ્યવહાર નથી પણ અલંકાર્ય વ્યવહાર છે; એ પ્રથમ સવિસ્તર લખેલું છે. ગુણભૂત વ્યંગ્ય પ્રધાન નથી, પણ શુભાકર છે. એથી ગુણીભૂત વ્યંગ્યને અલંકાર વ્યવહાર છે. એ સિદ્ધાન્તાનુસાર મહારાજા ભેજ આદિ સર્વેએ રસ આદિની અંગતામાં રસદાદિ અલંકાર કહેલા છે. રસવત્ અથોત્ રસ જેવું. આહીં રસ અન્યનું અંગ થઈ જાય છે. રસ સવયં પ્રધાન રહે નથી. એથી અહીં રસ નથી કિન્તુ રસ જેવું છે, એમ બતાવવાને માટે રસવત્ કહેલ છે. અન્યનું પોષણ કરે ત્યારે અંગ છે. પોષણ કરવું એ તે આહીં શભા કરવી છે. આ રીતિથી કાવ્યને શોભાકર હોવાથી રસ અલંકાર થાય છે. કાવ્યપ્રકાશગતકારિકાકારે એજ રસ પ્રકરણમાં કહેવું છે કે –
रसभावतदाभासभावशान्त्यादिरक्रमः ।
भिन्नो रसायलंकारादलंकार्यतया स्थितः ॥ રસ, ભાવ, અને એ બન્નેને આભાસ અને ભાવશાન્તિ આદિ જે અલક્ષ્ય ક્રમવાળા છે તે રસાદિ અથૉત્ રસવદાદિ અલંકારોથી ભિન્ન હોઈને અલંકાર્યતાથી સ્થિત છે. મતલબ રસાદિ પ્રધાન હોય
ત્યાં અલકાર્ય છે અર્થાત્ અલંકારવાળા છે. અને રસાદિ સ્વયંપ્રધાન ન હોય ત્યાં બીજાને શેભા કરવાથી અલંકાર થઈ જાય છે. જ્યાં રસ રસનું અથવા ભાવનું અંગ થઈને પિષણ કરે એ રસવત્ અલંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #657
--------------------------------------------------------------------------
________________
૫૯૮
કાવ્યશાસ.
કાર. સિદ્ધ થએલ રસ કેઇનું અંગ નથી થતું. કેમકે એ તો સ્વયં પ્રધાન છે. એથી અહીં રસ શબ્દથી સ્થાયીભાવ જાણવું જોઈએ. અને રસ તે બ્રહ્માનંદ સદશ છે. એ રસ કાવ્યના શ્રોતાઓને થાય છે ત્યારે શ્રેતાઓને આત્મા એ સમયમાં જે રસ હોય છે તેમાં તન્મય થઈ જાય છે. અને તે વખતે અન્યનું ભાન રહેતું નથી. અને અંગાગી ભાવવ્યવસ્થા તે બન્નેના ભાનમાં થાય છે. એથી રસ દશા પ્રાપ્ત હોવાથી પ્રથમ અંગાગીભાવ છે. એ સમયમાં અંગીપણ રસ નથી. એથી સ્થાયી ભાવને અંગીપણું સ્થાયીભાવ એમ જાણવું જોઈએ. અને ભાવનું અંગ રસ, આ કથનથી અહીં રાજ રતિભાવ આદિ જે ભાવોની રસદશા નથી થતી એને ભાવ જાણુ જોઈએ. આ રીતિથી સ્થાયીભાવનું અંગ સ્થાયીભાવ અને ભાવનું અંગ સ્થાયીભાવ હોય ત્યાં રસવત્ અલંકાર.
યથા.
રંગા શ્રોતેં જે રસેથી લપટાતે, રતિવેદકણે ભીંછ અંગરાગને લગાવતે તેજ તડફડી આજ તેઓ ચિત્તધીરજને, ચંચલ ચાહથી જેહ નીવભણી આવતે દેખું આજે કેવી વિધિ કરી વિપરીત ગતિ, તાપને તજાવનારે તાપથી તપાવત, ભેટ્યો એ ભૂમિને ભુજસંગરમાં શર ખાઈ
ભેટતે મુને જે મર શરખાઈ ભાવતે.
આંહી ભૂરિશ્ચવાની સ્ત્રીઓને શેક સ્થાયીભાવ છે. રણમાં કાપેલે રિઝવાને હાથ આલંબન વિભાવ છે. અને એ હાથનું તડફડાવવું ઇત્યાદિ ઉદીપન વિભાવ છે. ભૂરિશ્રવાની સ્ત્રીઓને વિલાપ અનુભાવ છે. વિષાદ દીનતાદિ સંચારી ભાવ છે. આહીં શોકસ્થાયી ભાવ પ્રધાન હોવાથી અંગી છે. રતિ સ્થાયીભાવ અંગ છે.
એચ. “મિયતર છેઃ” અત્યન્ત પ્રિયને પ્રેમ કહે છે. તે ભાવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #658
--------------------------------------------------------------------------
________________
રસવાદિ અલાર.
સ
સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ થાય ત્યાં પ્રેય અલંકાર છે. સચારીભાવ તેમજ ગુરૂદેવતા અને રાજા ઇત્યાદિવિષયક રતિ
ભાવ ભાવ છે.
યથા.
એકલી જાઉં મહાવન અંદર, એકજ ત્યાં મુજ પાછળ આવે, ઉત્તમ આનન ચન્દ્રની ચાંદની, એ પહેલાં તનતાપ બુઝાવે; કુલ કદની કુંજ મનહર, મિષ્ટ અમેાલ સુખાલ સુણાવે, જેમ હરે નિરખી સિને ઉર, તેમ હૅસી રિ ઉર લગાવે.
આમાં રતિસ્થાયીભાવનું વર્ણન છે, નાયકવિષયક નાયિકાની રતિ તા સ્થાયીભાવ છે, નાયિકાલ ખત વિભાવ છે. આમાં વર્ણન કરેલ નાયકની ચન્દ્રાનનતા ઉદ્દીપન વિભાવ છે. ચિન્તામૃત્યાદ્ધિ વ્યભિચારી ભાવ છે. માનાદિગમ્ય અનુભાવ છે. ચિન્તા ચિન્તન છે. એ વિચારના વિશેષ છે. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે “વિના ચિન્તને ” આહીં હાસ્યથી પ્રતીયમાન નાયકના હ ભાવ નાયિકાના રતિસ્થાયી ભાવનું અંગ છે. એવી શંકા ન કરવી જોઇએ કે રસની અવયવભૂત સંચારી સર્વત્ર હોય છે તે પણ શુ` પ્રેય અલ કાર છે? કેમકે જે વ્યભિચારી ભાવ એજ અધિકરણમાં સ્થાયી ભાવની સાથે હાઈને રસને સિદ્ધ કરે છે, એ તા અવયવરૂપ છે, અલકાર નથી. અહીં રતિસ્થાયી તેા નાયિકામાં છે. ચિન્તા આદિ પણ નાચિકામાંજ છે. એતા સંચારી ભાવ છે, અને નાયકમાં રહેલ જેહ તે આહીં નાયિકાની રતિસ્થાયી ભાવના પાષક હોવાથી શેષ અલંકાર છે.
ઝનવી.
નેં એટલે ખલ. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે ‘મેં છે ઝોમ્ની એટલે ખલવાળા. આહીં મલવત્તા તા એ છે કે અનુચિત રસ દૂષણ હાવાને ચાગ્ય છે; એનુ ભૂષણ થઇ જવું એ અનુચિત રસ રમાભાસ છે. અને અનુચિત ભાવ ભાવાભાસ છે. તે રસાભાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #659
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્ર,
ભાવાભાસ, સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ હોય અથત પિષક હોય ત્યાં કર્તવી ગર
યથા. નૃપ અરિવÈના વિપિનમાં, હરતા પટે પુલિન્દ;
અભુત અંગ નિહાળીને, સ્મરવશ થાય છન્દ. આમાં અરિરાજસુન્દરીઓ આલંબનવિભાવ છે, વનરૂપ એકાન્તસ્થાન ઉદ્દીપન વિભાવ છે, હર્ષાદિ સંચારી ભાવ છે, અને ગોત્પત્તિના બેધક માંચાદિગમ્ય અનુભાવ છે. અને અરિરાજ. સુન્દરીવિષયક પુલિની રતિ સ્થાયી ભાવ છે. આહીં લૂટતી વખતે દુઃખથી અત્યંત વિમુખ થએલ અરિસુન્દરીએથી શબરને રતિની ઉત્પત્તિ અનુચિત છે. અને રાજકન્યાઓને અને શબરીને રસોત્પત્તિ સબંધ પણ અગ્ય હેવાથી અનુચિત છે. આ રસાભાસ કવિના રાજરતિભાવનું અંગ હેવાથી કરી રહૃાા છે.
યથા. આવ્યા સર્જી આયુધ પ્રબલ, નૃપથી લડવા કાજ; થયા સફલ તવ દર્શને, વદ્યા લાવીને લાજ,
આહીં યુદ્ધને માટે ભૂમિમાં આવેલ શત્રુઓને નરેશ્વર પ્રતિ રતિભાવ અનુચિત હોવાથી ભાવાભાસ છે. એ કવિવિષયક રાજતિભાવનું અંગ હોવાથી કનેવી અલંકાર છે.
સાહિત. સહિત શબ્દને અર્થ સમાપ્તિ છે. ચિન્તામણિકોષકારે धुंछे “समाहितः समाधाने समापन समाप्तौ, समाधाने" તેથી જ્યાં ભાવની શાંત અવસ્થા સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ હોય એ સહિત ય છે.
યથા. કુટિ ચડાવી ગર્જતા, કર તેની કરવાલ;
આવે અરિષદલ નિરખી, તજે ગર્વ તતકાત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #660
--------------------------------------------------------------------------
________________
રસવાદિ અલકાર.
આહીં શાન્ત થતા રાજાની અરિસીઓને ગ` સંચારીભાવ કવિના રાજરતિભાવનું અંગ હાવાથી સમાહિત અલંકાર છે. આનુ નામ માવજ્ઞાન્તિ પણ છે.
૬૦૧
भावोदय.
ભાવની ઉદય અવસ્થા અપરનું અંગ હોય એ માયોટ્ય અલંકાર.
યથા.
નૃપ ! તુજઅરિ કરતા હતા, મિત્રા સહ મદપાન; સુર્ણા નિશાનધ્વનિ આપની, વિવિધ અન્યા ભયવાન.
i
આહીં રાજાના શત્રુના ઉદય થતા ભય સ્થાયીભાવ કવિના રાજરતિભાવનું અંગ હોવાથી માનોત્ય ગરુંાર છે.
भावसन्धि.
સન્ધિ એટલે એનુ મળવું છે. પરન્તુ આહીં ભાવ શમલતાથી વિલક્ષણતાને માટે વિરૂદ્ધ ભાવાના સંમેલનની વિવક્ષા છે. તે સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ ભાવસન્ધિ અને ત્યાં ભાવન્ધિ અલકાર છે.
યથા,
થયા સલેામ કપાલ હ્રય, મી પ્રિય ચડતાં જંગ; છે એક મંગલપાલિકા, એક સ્મરખાણુનિષ ગ
માટીના કુંડામાં વાવેલા વ અથવા ઘઉં જેને લોકભાષામાં જવારા કહે છે. શુભકાર્યને માટે જનાર પુરૂષના શકુનાને માટે ઉક્ત કુંડા સામા લાવે એને મંગલપાલિકા કહે છે. કુંડુ અને નિષ ગ અન્ને ગાલાકૃતિ હાય છે. એનુ કપાલેાની સાથે રૂપક છે. અને તદ્ગત જવારા અને આણ્ણાના પુ ખારાની સાથે રામાંચનુ રૂપક છે. સ્ત્રીઓની સાથે મળીને યુદ્ધે ચઢનાર રાજાના સુભટાના યુદ્ધવિષયક ઉત્સાહુ સ્થાયીભાવ અને શ્રીવિષયક રતિસ્થાયીભાવ થએલ છે; તેથી એ સુભટવિષયક કવિના રતિભાવનું અંગ હાવાથી ભાવસન્ધિ
9
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #661
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર,
૬૨ અલંકાર છે. અને એ વિરૂદ્ધ ભાવેની સબ્ધિ છે. કેમકે યુદ્ધવિષયક ઉત્સાહ અને સ્ત્રીવિષયક રતિ આપસમાં પરસ્પર વિરૂદ્ધ પ્રસિદ્ધ છે.
માવરવતાં. રાવતા એટલે ઘણુઓની મિલાવટ અથવા એકઠા થવું. એ ભાવેની શબલતા સ્થાયીભાવનું અથવા ભાવનું અંગ બને ત્યાં भावशवलता अलंकार.
ગ્રહ ગહન વન વિચરતાં, શબરે કર રતિકાજ; થાય એક સંગ રિપુસ્ત્રીને, ગ્લાનિ કેપ ભય લાજ.
આહીં નૃપતિની રિપુરમણીઓના ગ્લાનિ, ભય, કેપ અને વડા વ્યભિચારી ભાવેની શબલતા કવિના રાજરતિભાવનું અંગ હેવાથી માઘરાવતા અંજાર છે.
प्रमाणालंकार ઈશ્વર આદિના નિર્ણયને માટે પ્રમાણ માનવામાં આવેલ છે. જેમાં ચાવક અથવા નાસ્તિક તે એક પ્રત્યક્ષ પ્રમાણુજ માને છે, વૈશેષિક શાસ્ત્રના કર્તા કણાદ મુનિ અને બાધમતવાલા પ્રત્યક્ષ અને અનુમાન નામના બે પ્રમાણ માને છે. સાંખ્ય શાસ્ત્રવાલા પ્રત્યક્ષ, અનુ. માન અને શબ્દ એ ત્રણ પ્રકાર માને છે. ન્યાય શાસ્ત્રના કર્તા ગૌતમ પ્રત્યક્ષ, અનુમાન શબ્દ અને ઉપમાન એ ચાર પ્રમાણ માને છે. મીમાંસા શાસ્ત્રના એકદેશી પ્રભાકર પ્રત્યક્ષ અનુમાન, શબ્દ, ઉપમાન અર્થાપતિ એ પાંચ પ્રમાણ માને છે. મીમાંસક ભટ્ટ અને વેદાંતી પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ અને અનુપલબ્ધિ એ છે પ્રમાણ માને છે. પાણિક લોક પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અથપત્તિ અને અનુપલબ્ધ, સંભવ અને ઐતિહા એ આઠ પ્રમાણ માને છે.
મહારાજા ભેજે અને અપભ્યદીક્ષિતે એ પ્રમાણોના અનુસાર અલંકાર માનેલ છે. પ્રમા શબ્દનો અર્થ યથાર્થોનુભવ. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “ જમાં યથાર્થોનમ કનૈવ મા ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #662
--------------------------------------------------------------------------
________________
પ્રમાણાલંકાર.
૬૦૩ જે પ્રમા છે એજ પ્રમાણ છે અથવા યથાર્થીનુભવ પ્રમાણ છે. સ્મતિથી અન્ય જ્ઞાનને અનુભવ કહે છે.
प्रत्यक्ष પ્રતિ શબ્દનો અર્થ સન્મુખતા છે. ચિન્તામણિકષકારે કહ્યું છે કે “કવિ મામઈ” અક્ષ એટલે નેત્ર આદિ ઈન્દ્રિયે. જ્ઞાન આત્માને થાય છે. તેથી પ્રત્યક્ષ એટલે અક્ષની સન્મુખતાથી અર્થાત્ ઇક્સેિના દ્વારા જ્ઞાન થાય એ પ્રત્યક્ષ.
મહારાજા ભેજ પ્રત્યક્ષ અલંકારનું આ લક્ષણ આપે છે. प्रत्यक्षमक्षजं ज्ञानं मानसं चाभिधीयते । स्वानुभूतिभवं चैवमुपचारेण कथ्यते ।। મક્ષ અર્થાત ઈન્દ્રિયેથી ઉપન્ન થએલ જ્ઞાનને પ્રત્યક્ષ કહે છે. માનસજ્ઞાન અને પિતાની અનુભૂતિથી ઉન્ન થએલ જ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ છે. સ્વાનુભૂતિ એટલે પિતાને અનુભવ અર્થાત્ યેગાભ્યાસાદિથી પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન. દીક્ષિતે આ બન્ને ભેદ કહેલ નથી.
યથા શબદ સ્વરૂપ સુગંધિ અતિ, સ્પર્શ સ્વાદ સુમહાન, સહુ શરીરને સુખ સખી, કરે એક મધુ પાન
સુરાહીથી નીકળતાંજ મધુને રમણીય શબ્દ થાય છે. એનું વર્ણન પારસી કવિતામાં ઘણું જ છે. એનું જ્ઞાન શ્રવણ ઈન્દ્રિયથી થાય છે. આસવને રંગ અને સ્વરૂપનું જ્ઞાન નેત્ર ઈન્દ્રિયથી થાય છે. આસવની સુગન્ધિનું જ્ઞાન ધ્રાણ ઈન્દ્રિયથી થાય છે. અને આસવના સ્પર્શનું જ્ઞાન ત્વચા ઈન્દ્રિયથી થાય છે, અને આસવના સ્વાદનું જ્ઞાન રસના ઈન્દ્રિયથી થાય છે. આ પાંચે ઈન્દ્રિયેથી પ્રત્યક્ષનું ઉદાહરણ છે
યથા. થકિત થયે જ્યાં જોયું ત્યાં, ભલ સ્વરૂપ છબિ ભાળી; શિખનખ લગિ કે દિવસ, ન શક્યા કેથનિહાળી.
આહીં રૂપગુણગર્વિતાનાયિકાની ઉક્તિમાં કેવળનેત્રાથી પ્રત્યક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #663
--------------------------------------------------------------------------
________________
६०४
કાવ્યશાસ્ત્ર.
યથા. સંગીત સન્મુખ ઉભય બાજુ પર, દક્ષિણ દેશતણા પંડિત વર; પાછળ ચામરકરણિ વલયરવ,
નહિ તે લે સન્યાસ છેડિ ભવ. આહી ગાન, કવિતા અને કંકણુરવ એ સર્વ શ્રવણથી પ્રત્યક્ષ છે.
યથા. રચિત મનોરથ સર સરિત, વનપ્રાસાદ પુનીત; કેલિકુતૂહલ કરિ કરે, વાસર સુખેં વ્યતીત.
આહીં મનથી દેખે છે, એથી એ માનસજ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ કહેવાય છે.
યથા યેગકળાથી ઉરકમલ, ખેલી પૂર્ણ પ્રકાશ નિરખે જેણે નથી, એ પૂરે મમ આશ.
આહીં ગાભ્યાસથી અજ્ઞાનરૂપ આવરણનિવૃત્તિના અનંતર આમાનું સ્વપ્રકાશરૂપ જ્ઞાન પણ ગણવૃત્તિથી પ્રત્યક્ષ કહેવાય છે.
તુમન. આહીં રજુ શબ્દનો અર્થ લક્ષણ છે. ચિન્તામણિકષકારે કહ્યું છે કે “મનુ ઢક્ષ” લક્ષણ ચિત્રનું નામ છે. “વિ # ૨ અક્ષય : “મા” ધાતુને અર્થ મિતિ છે, મિતિ અર્થાત જ્ઞાન. અનુમાન આ શબ્દસમુદાયનો અર્થ ચિહ્નથી જ્ઞાન છે.
યથા વિ જ્વાલા ધૂમ્રઘન, જગને સ્કૂલિંગ દરાજ, લાગે મરદવ જાણિએ, વિરહીં વૃક્ષમાં આજ.
આહીં વિદ્યુત જ્વાલા, ઘનધૂમ્ર અને ખોતરૂપ ચિહ્નથી વિરહીજન વૃક્ષોમાં કામદવ લાગવાનું જ્ઞાન થએલ છે. મહારાજા ભેજ અનુમાનનું આ લક્ષણ આપે છે:–
लिङ्गाधल्लिङ्गिनो ज्ञानमनुमानं तदुच्यते । पूर्ववच्छेषवच्चैव दृष्टं सामान्यतश्च यत् ॥
અહીં કિરદવ જા િજગનું હિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #664
--------------------------------------------------------------------------
________________
પ્રમાણાલંકાર.
૬૦૫ લિંગથી જે લિંગીનું જ્ઞાન અર્થાત્ ચિહ્નથી ચિતવાળાનું જ્ઞાન એ અનુમાન કહેવાય છે. જે પૂર્વવત્, શેષવતું અને સામાન્યતઃ દ્રષ્ટ એવા ત્રણ પ્રકારનું છે. કારણથી કાર્યનું જ્ઞાન હોય એ પૂર્વવત્, કાયથી કારણનું જ્ઞાન હોય એ શેષવત્ અને કાર્યકારણુ ભાવ વિના અવિનાભાવથી એકથી બીજાનું જ્ઞાન હેય એ સામાન્યતઃ દ્રષ્ટ છે.
યથા ઘનગન દામિનિદમક, ધુરવા ગણ ધાવંત;
આ વર્ષ આણવા, વિરહિણિઓને અંત. આહીં વર્ષાકાલરૂપ કારણથી વિરહિણનાં મરણરૂપ કાર્યનું જ્ઞાન છે.
યથા
મનાવવા માનિનિને, પડ્યા પાયમાં લાગે છે લાલ, હરપાવકસમ જાવક, જોઉં છું હું આપ તણે ભાલ.
આહીં લલાટમાં જાવક લગાડવારૂપ કાર્યથી સપત્નીના પાદપતનરૂપ કારણનું જ્ઞાન થાય છે.
યથા અંબર છાયું ઘનથી, ગિરિશિખરે નાચતી મયૂર માલ; ધરપર કદંબ ફૂલ્યાં, આનંદપ્રદ આ વર્ષાકાલ.
અહીં ઘન આદિથી વર્ષોત્રાતુનું જ્ઞાન છે. ઘન આદિને અને વર્ષાઋતુને કાર્યકારણ ભાવ નથી, કિન્તુ અવિનાભાવ સબંધ માત્રથી છે. અવિનાભાવ એ છે કે એકના વિના બીજાનું ન થવું, તેથી અહીં વર્ષાકાલ વિના ઘનાદિનું થવું નથી, આ અવિનાભાવથી વર્ષાઋતુનું અનુમાન થયું છે.
શબ્દથી જે યથાર્થ જ્ઞાન થાય છે તે રાજપમાન.
યથા જેના ગુણે શ્રુતિ ગાય નિત્ય, મુનિ મગ્ન થાયે નામ લઈ, શંકર રટે છે નામ જેનું, કાળ કંપે દીન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #665
--------------------------------------------------------------------------
________________
કાવ્યશા.. દે અદે જાય વારી, મૈંતિ જોઈ મેહમયી, તેને નચાવે નાચ છોકરીએ, અહીંની છાશ દઈ
આહીં છાશને માટે નૃત્ય કરવાવાળા કૃષ્ણ ગ્વાલને પરબ્રહ્મને અવતાર થવે એ વેદવ્યાસાદિકના વચનથી પ્રમાણ છે. સત્યરૂષેના આચરણને સદાચાર કહે છે. એને પણ કોઈએ પ્રમાણ માનેલ છે.
યથા,
નયને નિરખી જતાં, આ ચપલાનું ચમત્કારી ચિત્ર મુજ મન સાક્ષિ પૂરે, કદી ન હોયે અષિકન્યા મિત્ર.
રાજર્ષિ વિશ્વામિત્રથી અપ્સરાના ઉદરમાં ઉત્પન્ન થએલ શકુ ન્તલાનું કણવત્રષિ પુત્રીવત્ પાલન કરતા હતા. એના ઉપર આસકત થિએલ દુષ્યન્તરાજાની આ ઉકિત છે.
૩પમાન મહારાજા ભેજ ઉપમાનનું આ લક્ષણ આપે છે -
“નાદરયાત સદરજ્ઞાનગુપમાનમ” સાદ્રશ્ય જ્ઞાનથી સદશનું જે જ્ઞાન થાય એ માર.
યથા. એ રેહિણું જાણે સખા, જે છે શકટ સમાન;
આમાં શકટના સદશ્યજ્ઞાનથી આ રોહિણી નામનું નક્ષત્ર છે એવું જ્ઞાન થાય છે.
' અર્થાપત્તિ. અપત્તિ એટલે અર્થનું આવી પડવું. આનું લક્ષણ એ
ગgvમાનાનેપકિનાર્થઘર ન થતે એ અર્થ કરીને એના થવાવાળા અર્થની કલ્પના એ અથરપ્રમાણ છે.
છે શ્યામા તુજને કટિ, જાણ કરી વિચાર; જે ન હોય તે કયમ રહે, ભારે આ સ્તન ભાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #666
--------------------------------------------------------------------------
________________
૬૦૭
પ્રમાણલકારમીમાંસા શાસ્ત્રવાળા તે અર્થપત્તિ પ્રમાણને ભિન્ન માને છે. અને ન્યાયશાસ્ત્રવાળા અથોપત્તિ પ્રમાણને અનુમાન પ્રમાણમાં અન્તભવ કરે છે.
અનુપાધિ. મન ઉપસર્ગને અર્થ વર્જન છે. ૩પ ઉપસર્ગને અર્થ સમીપ છે. ધ શબ્દને અર્થ લાભ છે. માળિ આ શબ્દસમુદાયને અર્થ સમીપમાં લાભ નહીં.” એવે છે. તાત્પર્ય એ છે કે ન દેખાવું; વસ્તુના નહી દેખાવાથી એના અભાવને નિશ્ચય એ ચાપ અમાળ છે.
યથા. નથી તારે કટિ સહુ કહે, કુચ સ્થિત વિણ આધાર; ઈન્દ્રજાળ છે કામિની, આવે એમ વિચાર.'
અનુપલબ્ધિ પ્રમાણને ન્યાયશાસ્ત્રવાળાઓએ પ્રત્યક્ષ પ્રમાણમાં અન્તર્ભાવ કર્યો છે.
હંમર. ચિન્તામણિકષકારે મા શબ્દને અર્થ આ પ્રમાણે કર્યો છે:–“ફમવતિ સન્મા” આથો સંભવે છે અર્થાત્ જેમાંથી સિદ્ધ થાય છે, એ સંખ્યા અને ચિન્તામણિકેષકારે સંભવનું આવું ઉદાહરણ આપ્યું છે. સદરે રાત્ત સહસ્ત્રમાં એકશન સંભવે છે. એથી તેને માટે સહસ્ત્ર સંભવ પ્રમાણ છે.
યથા. જે છે મુજ ગુણ સમજણહારે, એ માટે નથી પરિશ્રમ મારે, છે થાશે કોઈ મુજસમ કરણ, નિરવધિકાલ વિપુલ છે ધરણું.
કાલ અવધિરહિત છે અને પૃથ્વી વિપુલ છે. જેથી આ કવિના સમાન ધર્મવાળા કેઈની આગળ થવું અથવા હવે થવું સિદ્ધ છે. એથી અહીં નિરવધિકાલ અને વિપુલા પૃથ્વી સંભવ પ્રમાણ છે. આ રીતિથી આ સંભવ પ્રમાણ અનુમાનાદિ પ્રમાણેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #667
--------------------------------------------------------------------------
________________
કાવ્યશાસ્ત્ર. વિલક્ષણ છે. ન્યાયશાસ્ત્રમાં તે સંભવ પ્રમાણ અનુમાન પ્રમાણમાં અંતર્ભત છે.
તિહ. તિહ એટલે પરંપરાથી ચાલતે આવેલ ઉપદેશ. આને નિર્લિરવ કહે છે કે જેના વકતા જાણેલ નથી અર્થાત નિ. શ્રય નથી કે આવું કોણે કહ્યું છે.
યથા.
પ્રીતિ કરનારા પસ્તાય” આ શ્રુતિ સ્મૃતિનું વચન નથી. લોક કહેવત ચાલી આવે છે. મહારાજા ભેજે લેક કહેવતને શબ્દ પ્રમાણને પ્રકાર કહેલ છે, તે યેગ્ય છે. કેમકે લોક કહેવત પણ શબ્દરૂપ હોવાથી શબ્દમાંજ અંતર્ભત છે.
* સંગ્રષ્ટિ સં. એક કાવ્યમાં અનેક અલંકારોની સ્થિતિ હોય ત્યાં પ્રાચીન સંસૃષ્ટિ અને સંકર નામક અલંકારાન્તર માને છે.
કાવ્યપ્રદીપકાર કહે છે કે લોકમાં સુવર્ણમય ભૂષણ અને ૨નમય ભૂષણ ભિન્નભિન્ન છે. પરંતુ સુવર્ણના કંકણ આદિમાં રત્ન જડવામાં આવે તે ત્રીજી વિલક્ષણ શભા થાય છે. એ ન્યાયથી કાવ્યના અલંકારની મિલાવટમાં પણ ચારૂતાંતર જોવામાં આવે છે, એથી અલંકારાન્તર છે. સંસૃષ્ટિ શબ્દનો અર્થ સંગ. ચિન્તામણિ કેષકાર કહે છે કે સંસ્કૃણિક સંસ, સંસ ાંજે તેથી અહીં સંસૃષ્ટિ શબ્દથી પ્રાચીન તિલતંદુલ ન્યાયથી અલંકારોની મિલાવટ ઈચ્છે છે અને સંકર શબ્દને અર્થ કોષકાર વ્યામિકત્વ કહે છે. ચિન્તામણિ કોષકાર” કહે છે: સંર: રાશિ “જિ” ઉપસર્ગને અર્થ વિશેષ: મા ઉપસર્ગને અર્થ તમામ તરફથી “મિશ્ર” શબ્દને અર્થ મળેલ. ચિન્તામણિષકાર કહે છે કે –“મિશઃ સંયુ”
આ રીતિથી “ વ્યામિત્રત્વ” આ શબ્દ સમુદાયને અર્થ તમામ તરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #668
--------------------------------------------------------------------------
________________
૬ ૦૯
સંસૃષ્ટિ તથા સંકર. ફથી અત્યંત મિલાવટ. આ અક્ષરાર્થાનુસાર સંકર શબ્દથી પ્રાચીન નીરક્ષીર ન્યાયથી અલંકારની મિલાવટ ઈરછે છે. તાત્પર્ય એ છે કે સંબંધ રહિત અનેક અલંકારની એકત્ર સ્થિતિમાં સંગ્રષ્ટિ અને સંબધ સહિત અનેક અલંકારેની એકત્ર સ્થિતિમાં સંવ છે.
રંથિ-વથ. છે સમર સમરસ સુભટ નરપતિ, પૃથ્વી પર સુપ્રસિદ્ધ
આમાં ચરણના પૂર્વ ભાગમાં પ્રાચીન મતને યમક અને ઉત્તરભાગમાં અનુપ્રાસ હોવાથી શબ્દાલંકારેની સંસ્કૃષ્ટિ છે.
યથા. મહારાજ વતી રજની ખેલે તરલ તારક નેણ, અલિયુક્ત આજે સદશ સુણિયે સુકવિના આ વેણુ; તુજ વદન શોભાથી પરાભવ પામિ આ રજનીશ, બને મહાસિધુ નિમગ્ન જાણે નિરખીયે નરઈશ. આ કાવ્યમાં ઉપમા અને ઉલ્ટેક્ષા એ અર્થાલંકાની સંસૃષ્ટિ છે.
યથા. સત્ય કહું પછિથી પછિતાઈશ, પામીશ સંગતિ તુલ્ય સ્વભાવે, આ મૃગનેણિન કર્ણ સુણે ધ્વનિ, કેઈક પૂરણ પુણ્ય પ્રભાવે, વખ્ત વિગતો વિતતાં, તુજને ફરિને નહિ આ ઘડિ આવે, કાં ન વદે મતિમંદ તું વાયસ, હંસગતિ વર બાલ બોલાવે.
આમાં શબ્દાલંકાર અનુપ્રાસ અને અર્થાલંકાર અપ્રસ્તુત પ્રશસા અને સમની સંસૃષ્ટિ છે. ઉત્તમ અનુત્તમને વિપરીત ભાવ સબંધ છે, જેનું સહ કથન અનુભવસિદ્ધ રેચક થાય છે. એથી અહીં કાકની સાથે હંસગમની આ સંબંધ દેખાડો એ ઉક્ત રીતિથી યથાગ્ય હેવાથી અહીં સમ અલંકાર છે.
કન્યથા. શશિ સુરસરિથી સિત થયા, ભવભૂષણ અભુજંગ;
જાણું સુયશ શ્રી રામને, સ્તવતા સુર સહુ સંગ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #669
--------------------------------------------------------------------------
________________
૬૧૦
કાવ્ય શાસ્ત્ર.
આહીં તદ્દગુણ બ્રાન્તિનું કારણ છે. પ્રથમ તદ્દગુણ ન હોય તે બ્રાતિ હેયજ નહિ. એથો બ્રાન્તિને અને તદ્દગુણને કાર્યકારણ ભાવ સંબંધ છે. સંસૃષ્ટિઉદાહરણની અપેક્ષા અહીં તદ્દગુણ અને બ્રાન્તિની મિલાવટ અત્યંત હોવાથી આ મિલાવટ નીરક્ષીર ન્યાયથી છે, એથી આહીં સંકર છે. સંસૃષ્ટિનાં ઉદાહરણોમાં તે એકાવારતા માત્ર સબંધ હોવાથી અલંકારોની મિલાવટ તિલતંદુલ ન્યાયથી છે. કાવ્યપ્રકાશગતકારિકારનું આ લક્ષણ છે.
सैषा संसृष्टिरतेषां भेदेन यदिह स्थितिः ॥
એ આ સંસૃષ્ટિ છે કે એ કહેલા અલંકારાની અર્થાત પ્રથમ કહેલ જે શબ્દાલંકાર અને અર્થાલંકાર તેની રૂઢ અર્થાત અહીં કાચમાં ભેદ કરીને સ્થિતિ. આ કારિકાકારે મેન વિ સ્થિતિઃ આ સંસૃષ્ટિના લક્ષણથી ઉક્ત અલંકારેની અભેદથી સ્થિતિ એ સંવાર ગwાર આવું અર્થસિદ્ધ સંકરનું લક્ષણ માનીને અંગાગભાવ ઈત્યાદિ સંકરના ત્રણ પ્રકાર કહે છે. ૧ અલંકારની મિલાવટમાં એક અંગ હોય અને બીજો અંગી હોય એ અંબામા સંવર ૨ આહીં આ અલંકાર છે કે આ અલંકાર છે આ સંદેહ એ સંદ નં. ૩. અને અલંકારને એક વચનમાં પ્રવેશ હોય એ एकवाचकानुप्रवेशसंकर.
યથા. શશિ સુરસરિથી સિત થયા, ભવભૂષણ સુભુજંગ; જાણું સુયશ શ્રીરામને, સ્તવતા સુર સહુ અંગ.
આહીં તગુણ ભ્રાન્તિનું કારણ છે. એથી એ બન્નેને અંગાSભાવ વંદર છે. અંગાગીભાવ પણ એક પ્રકારનો સબંધ છે.
યથા. નીલમણિ દીપકથી થાય ધૂમધાર તેની, શ્યાહીથી સઘન શ્યામ ચિકર બનાવીને જોઇને લે જ્યારે લાલ પ્રકટ પ્રવાલ બાલ, સારથી અધર રંગ ભરે ચિત્ત લાવીને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #670
--------------------------------------------------------------------------
________________
૬૧૧
સંસૃષ્ટિ તથા સંકર. અરે પ્રાણ પ્યારી તારૂં આનન અનુપ રૂપ, તુલ્ય ત્યારે તેમ છબિ રચે સરસાવીને, સુખમા સરેજ સાર સૈરભ બનાવે જ્યારે,
ચતુર ચિતારે ચન્દ્ર ચહેરે ચઢાવીને.
અહી જે આટલી સામગ્રી હોય તે વર્ણનીય નાયકાના સદશ મૂતિ બની શકે છે. એ કવિનો આશય હોય તે સંભાવના અલંકાર છે. અને ઉક્ત સામગ્રી મિથ્યા હોવાથી વર્ણનીય નાયકાના સદશ મૂતિ બનવાનું મિથ્યાત્વ સિદ્ધ કરવામાં આવે તે મિથ્યાધ્યવસિતિ અલંકાર છે. આ રીતિથી આહીં સંભાવના અલંકારનું અથવા મિથ્યાધ્યવસિતિ અલંકારનું કેઈ સાધક બાધક ન હોવાથી એ નિશ્ચય નથી થતો કે આહીં સંભાવનાજ છે અથવા મિથ્યાધ્યવસિતિજ છે. એથી આહીં એ બન્ને અલંકારેને સંદેહ સંકર છે. સંદેહ સ્થલમાં સંદેહવાળી વસ્તુઓને પરસ્પરમાં સંદેહરૂપ સંબંધ છે.
યથા. ઈન્દ્રસમાન ઉદાર છે, અવિમાં આ અવનિપ;
આમાં જે વચનથી અર્થાલંકાર ઉપમા થાય છે, એજ વચનથી શબ્દાલંકાર અનુપ્રાસ થાય છે. આ રીતિથી આહીં એકજ વચનમાં શબ્દાલંકાર અને અર્થાલંકાર બને તેવાથી વિITબા સિંશ છે.
કુવલયાનંદકારે સમપ્રધાનસંકર નામને સંકરને ચે પ્રકાર કહેલ છે કે પ્રધાનતાથી સમ થએલ અનેક અલંકારનું એક સાથે ભાન થાય એ સમાધાન સંવાર
યથા. આ રવિની તુરગાવલિ મનહર, કરતી લંઘન પીનપયોધર મધ્યગતારૂણ મરકતમાલા, નભશ્રી ઈવ રક્ષે ભુવિપાલા.
આહીં પધર શબ્દનાલેષથી ઉત્પન્ન થએલ અભેદાતિશયક્તિ અંગ કરીને ઉઠાવેલ રવિની તુરગાવલિમાં મરકત માલાની જે ઉભેક્ષા એ નભલક્ષમીમાં નાયિકા વ્યવહાર સમારે પરૂપ સમાસક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #671
--------------------------------------------------------------------------
________________
૬૨
કાવ્ય શાસ્ત્ર.
ગભિત છે, અર્થાત સમાસોક્તિની સાથે ઉઠાવવામાં આવે છે. પધર શબ્દનો કલેષ બને જગાએ ઉપયોગી છે. એથી ઉપ્રેક્ષા અને સમાસક્તિ બન્નેને સમકાલ છે. અને પરસ્પર અપેક્ષા કરીને ચારતાની જાગૃતિ બનેની તુલ્ય છે. આ રીતિથી વિનિગમનાવિરહથી અર્થાત્ એકની પ્રધાનતાસાધક યુક્તિ ન હોવાથી સમ પ્રધાન છે. અને કઈ પ્રાચીને કહ્યું છે કે અગાંગી ભાવસંકર તે તરૂબીજ ન્યાયથી છે. આમાં એક અલંકાર બીજા અલંકારનું કારણ થાય છે. સંદેહસંકર દિવસનિશાન્યાયથી છે. દિવસ હોય ત્યારે નિશા નથી હતી અને નિશા હોય ત્યારે દિવસ તે નથી. ઘણી વાર કરા સંવાર નૃસિંહન્યાયથી છે. નૃસિંહ ભગવાનના એકજ શરીરમાં નાની અને સિંહની આકૃતિ છે એમ એકજ વચનમાં બે અલંકાર. સમ ગધાન સંસાર દિવસરવિ ન્યાયથી છે. દિવસ અને રવિ સાથે જ પ્રકાશે છે.
( સમાન )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #672
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com