________________
૧૨૦
આમાં વ્યંગ્ય નીકળે છે પણ અનુપ્રાસને ચમત્કાર પ્રાધાન્ય હોવાથી રાજ,
રિત્ર. જ્યાં અર્થચમત્કાર પ્રાધાન્ય હાય એ મર્યાદિ.
યથા. હાર મણિ મુક્તાના, શંખ પાણિમાં વાસ વસી છાજે; સદાય વિષ્ણુ સરીખે, આ રત્નાકર રસવતે રાજે.
વિશુપક્ષે–મણિ મુકતાના હાર, પાણિ (હાથ) માં શંખ, રસવ (ગાર આદિ રસવાળે.)
સમુદ્રપક્ષે-મણિમુકતાના હાર (સમુહ), પાણી (જળ), રસવતે (જળવાળે). આમાં શબ્દચમત્કારથી અર્થચમત્કાર વિશેષ હેઈ ગઈવર છે.
चित्रकाव्यनुं दिग्दर्शन. શ્રીમાન કાશીરાજ ચિત્રચંદ્રિકામાં લખે છે – ચિત્રના ત્રણ ભેદ છે. શાસ્ત્ર, શનિ અને સંપત્તિન.
શબ્દચિત્રમાં વરિત્ર, ચારિત્ર, પવિત્ર, ગારિત્ર, પવિત્ર અને પ્રતિજિન આ છ ભેદો છે.
વચિત્રમાં પ્રવર્ગ, રિવર્ગ, શિક્ષણ, સુર્ય, કાવા, સાર્થ અને , , મ, ૧, ૨, ૫,ની, આ સાત વર્ષનું એક ચિત્ર બને છે.
જ્યાં એકજ અક્ષરને છંદ બનાવવામાં આવે એ વરિત્ર.
ત્યાં અરધો છંદ એક અક્ષરમાં અને અરધે છંદ બીજા અને ક્ષરમાં બનાવવામાં આવે એ દિવMવિત્ર.
ત્યાં ત્રણ વર્ણને નિયમ જાળવી છંદ બનાવવામાં આવે એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com