SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ ઉપમા. રહેવાવાળો જે ધર્મ એ લમીન ધર્મ છે, એને સાધારણ વર્ષ પણ કહે છે. ઉક્ત પ્રમાણને કહેવાવાળે “વાર” શબ્દ વાવ છે, કેટલાએક પ્રાચીને એ મત છે કે અધિક ગુણ એ ઉપમાન અને ન્યૂન ગુણ એ ઉપમેય. ભરત ભગવાને કહ્યું છે કે ગુણ આકૃતિના આશ્રયથી ઉપમા થાય છે. વર્ણ, સ્વભાવ અને ક્રિયા આદિને ગુણથી સંગ્રહ થઈ જાય છે. યથા. शंख इव ग्रीवा. આ આકૃતિના વિષયમાં ઉપમા છે. पिक इव गिरा. આ ગુણના વિષયમાં ઉપમા છે. વ ધર, આ વર્ણના વિષયમાં ઉપમા છે. गिरि इव कुच. આ કઠોરતા, ગુણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે. રુર વેળી. આ વર્ણ અને આકૃતિના વિષયમાં ઉપમા છે. આ ચપલતા, તનુતા, ગુણ અને વર્ણના વિષયમાં ઉપમા છે. विधु इव वदन, આ વર્ણ આકૃતિ અને આનંદાદિ ગુણના વિષયમાં ઉપમા છે. કેટલાએક પ્રાચીને ધર્મોના પાંચ પ્રકાર કહે છે -ગનુપામી, ૪૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy