________________
ર
કાવ્યશાસ્ત્ર.
પીડ દઈ પ્રમદા રહી, કાંઈ નહીં મુખથી કઈ કરકંકણ આદર્શમાં, નેહે હરિમુખ નિરખયું.
થયા. આવ્યા હરિ હેતેથી, નકકી કરવા મિલન સમય ન્યા, પ્રથમ સૂર્યને પ્રકૃમી, ઢગપર દ્રયકર ધરે તરૂણ ત્યારે,
કેક કવિઓ વિદગ્ધાના બીજા બે ભેદ બતાવે છે. १ पतिवंचिता. २ दतीबंधिता.
તિરિત. પતિના અતાં જે આ પરપુરૂષમાં લીન થાય તેને પણ જિલ્લા કહે છે.
दूतीवंचिता, જે સી દૂતીથી પ્રપંચ કરી પ્રિયમિલનને છુપાવે તેને તો વરિત કરે છે.
लक्षिता. જે સ્ત્રીની પરપુરૂષ સંબંધી પ્રીતિ લક્ષણાદિકથી જાણવામાં આવી જાય તેને પિતાં કહે છે.
યથા.. , કહી દે મનની વાત, દૂર સહુ કપટ કરીને, કાલિન્દીને તીર, કાલ મળી હતી હરિને, હું નહિં હાજર હતી, છતાં જાણું છું બાઈ. ભલે રમી છળભેદ, કયે નહી વિચાર કાંઈ; હું તારી હિતુ સર્વથી, તેને પણ ઠગવા ચડે, આ શુભ અભિનવ ચાતુરી ક્યાં જઈને શીખી કહે,
યથા. હું પૂછું ત્યારે દારા મુજને ડરાવવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com