________________
રસનિરૂપણ,
૨૬૭
યથા.
પ્રિયનું ચિત નિત રે, ગુણ ચાહ વધારીને હાય; મનિયમ ઘટી જાતાં, પ્રેમનિયમ પળમાહી ઘટી જાય.
धनप्रेमदुःखिता. એક ધની સાથે લાંબે વખત રમણ કરી છુટી થવાથી દુઃખિત થનારી સામાન્યાને પનાબેન સુવિતા કહે છે.
યથા.
વિભવ સુખને નાણા, મેળઊંયાં અતિ કરી વશ ધન જેહ, કરમ ફૂટેલા માળે, આજ અચાનક અલગ થયે એહ.
સ્વકીયા, પરકીયા, અને સામાન્યામાં થતા ભેદે.
. अन्यसंभोगदुःखिता સંગ ચિન્હિત સ્ત્રી ઉપર દુ:ખ પ્રગટ કરનારી સ્ત્રીને માં મોગલુવિતા કહે છે.
યથા આવી અણમણી બની. વદનપર પળ પછાઈ, સુધ નથી રહી જરાય, અવર નિજનાની કાંઈ; કહેવા જાય કાઈ, કહે છે કાંઈ મુખેથી, દુઃખાયેલી દેખાઈ, હાય કંઈ મહદ દુખેથી; બેસી શાન્તિ ખાઈ લે, મુજ માટે શ્રમ બહુ સહ્યા, કાં ન થજી મુજ શિર પડયું, મોકલી મેં તુજને તહાં
- યથા તારા તનમાં આવી, હેકે ખુશ રેહતણી હેળી; મુજ મટે નહીં લાવી, કલ અવી અ૫ નંગ ચાળી. લેવા ગઈ'તી ખાગે. મુજ માટે ૨ પુષ્પ જેહ હાલી,
તેને ત્યાંજ વિસાય, આવી અહાં મદમસ્ત બની આલો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com