________________
રસ નિરૂપણ
स्वप्न संचारी નિદ્રાવસ્થામાં કોઈ વસ્તુનું જ્ઞાન થવાને વન સિંગરે કહે છે.
યથા.
હસિ હસિ કાંઈક કહેતી, ખેંચે નિજ કરથી કરને ઝાલી, સ્વપ્નામાં શ્યામાને, શ્યામ મળેલા જણાય છે આલી.
विबोध संचारी. નિદ્રાની પ્રતિકુલ અવસ્થાને વિવિધ સંવાર કહે છે.
યથા.
જગ વાંચી તન મરડે, આળસથી વપુ ભરિયું અભિરામ; જીવતી જાગ જગાડે, શ્યામતણા મનમાંહીં અમિત કામ.
___ स्मृति संचारी. ગત પદાર્થોના પુનર્વાનને સ્મૃતિ સંવાર કહે છે.
યથા. તે મુજને જે કહીતી, યમુના તટપર વિહસિ વાત પ્યારી, સત્ય કહું સમ ખાઈ, ભૂલ્ય પણ એ નથી વિસરનારી.
आमर्ष संचारी. બીજાને અહંકાર ન સહન થવાથી તેને નષ્ટ કરવાની ઈચ્છાને પાર્ક સંવારી કહે છે.
યથા. જગત બધું જાણે છે, દાસીને વશ બનયા વૃજરાજ, એની વાત કરતાં, કાં નથી આવતી સખી તુને લાજ.
ગર્વ તૈયારી સર્વ કરતાં પિતામાં બુદ્ધિની અધિકતા અથવા સર્વમાં ચૂત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com