________________
૧૯૯
સત્ય સામ
બુદ્ધિની કલ્પના કરનારી બુદ્ધિને અને સંવારી કહે છે.
યથા.
પાઠવેલ પ્રિયતમના, ચારૂ ચાંદલા કપાળમાં ચાડી; સગ જઇ શાયામાં, ખેડી બાળા તુરત બની ઠંડી.
उत्सुकता संचारी.
કાઈ કાર્યમાં થતા વિલંબ ન સહન થવાથી તેમાં તાવ તપુર થવાને પસ્તુતા સંવારી કહે છે.
થા.
જોતાં વાઢ ગયા દિન, તાય નહીં આવ્યા શ્રી વ્રજરાજ હવે જીવ જાગે છે, જોઈ સખી આ રજનીના સાજ. अवहित्थ संचारी.
ચતુરાઈથી કઈ વાતના છુપાવવાને મસ્ય સંવારી
કહે છે.
સા.
બેઠખ શક્ય શ્રગારા, જોઇ ઘૂઘટે મુખ ઢાંકયું ખાસ; દાખી ૪૨ દાસીનેા, ખાંસીને મિષ છુપાવિયું હાસ.
दनिता संचारी.
દુઃખાદિથી ચિત્તનું નમ્ર થવું એને હીનતા સંબરી હે
યથા.
તુજ ભયથી વનવનમાં, મની ટ્વીન અરિનારી ભાગે છે; જે પગ લાગતાં મેતી, તે પગમાંહી કંટક લાગે છે.
हर्ष संचारी.
ચિત્તની પ્રસન્નતાને હવે સંવારી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com