________________
થયા. નંદલાલને મળતાં, નાગરીને ઉર હર્ષ નહીં માય, જેમ શ્યામ ઘન વરસ્યું, જળ પ્રવાહથી સરે છલિ જાયે.
बीडा संचारी. વછંદ ક્રિયાથી સંકુચિત થવાને 2લા સંચાર કરે છે.
યથા. સખી સંગે સ્વચ્છેદે, રમત હતી રામા મુદમાં છાકી, જોઈ અચાનક પતિને, બેસી ગઈ ધરણીધર મુખ ઢાંકી.
૩પ્રતા તૈયારી. નિયપણાની ઈચ્છાને ઉછાતારંવાર કહે છે.
શીષ કુલપતિ લાવ્યા, શકયતણું કર તારું બનાવેલું, પછી શીશપર ધારશ, સ્થાનક આપું પદતલમાં પહેલું.
નિદ્રા સંજાણી. અમને અંતે પૂર્ણ નિદ્રા આવવાને નિવારવાર કરે છે.
યથા. તિને અંતે રામા, જે સૂતી છે પ્રસારીને ગાત્ર, અચલ સર્વ અંગે છે, નકવેસરનું મોતી ચલિત માત્ર.
व्याधि संचारी.
શરીરમાં રેગાદિના સંચારને થાવારીકા છે.
ચંયા. વાલમતણે વિચગે, પ્રબલ રેગથી પિડાય છે નારી; કળ નથી પડતી કાંઈ, ઔષધ આપી હર્કીમ ગયા હારી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com