SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તર્નોવાલ કાર ૧૮૧ અમારા મતથી આ વિષયમાં ચમત્કાર તા કારણ રહેતાં કાર્ય નથી એ છે. ત્યાં કાર્યની અનુત્પત્તિમાં નિમિત્ત ઠરાવવાથી પ્રત્યુત ઉક્ત ચમત્કારમાં હાનિ થાય છે અને જે પ્રાચીના વિરાધ પરિહારને માટે આ યત્ન કરે છે, તે વૃથા છે; કેમકે આ શાસ્ત્રમાં અતિશયક્તિના બહુધા અંગીકાર છે. કારણથી કાર્યોત્પત્તિ ન થવી એ પશુ એક ચિત્ર હેતુના પ્રકાર છે. તે વિચિત્ર હેતુમાં અન્તત છે. વૈષમ્યું. "" "" વૈધત્ત્વ એટલે વિરુદ્ધ ધર્મ. પ્રાચીન વૈધ નામના અલકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણુ ઉદાહરણુ ખતાવે છે. उद्दिष्टप्रतिपक्षतया निर्देशो वैधर्म्यम् ષ્ટિ “ અર્થાત્ પ્રથમ કહેલની પ્રતિપક્ષતાથી નિર્દેશ અર્થાત્ પાછળથી કહેવુ એ વૈષમ્પે ગતંત્તા. આ વ્યતિરેક નથી, કેમકે આહીં સાધના ગંધ પણ નથી. અને ઉપમાનાપમેય ભાવની વિવક્ષા પણ નથી. યથા. ધનુઆર ભી હજી, જેતુના હસ્ત લાલ છે, સૂકયું નથી હૐ દૂધ, આઇ વયે ખાલ છે; કરે! આપના કકઠણુ, અમિત ધનુસ ંગ ધસાઇ, શિરે વેત છે વાળ, વિચારા ઉરમાં કાંઇ; યાચા છે. યુદ્ધ રામથી, ગ ધરીને ગાજતા. આ ભૃગુન દન ઉરમહીં, લેશ કાં નથી લાજતા. આહીં રામચન્દ્રના ધનુવિદ્યાભ્યાસના આરંભ છે, પરશુરામ સિદ્ધાભ્યાસ છે, ઇત્યાદિ વૈધમ્યું છે અને મલ્યાવસ્થા તથા વૃદ્ધાવસ્થાવાળા વિરૂપ રામચન્દ્ર અને પરશુરામની સઘટના અર્થાત્ મળવું છે. એથી વિષમ અલંકારના સંસર્ગ છે. અમારા મતથી ઉન્મત્તના જેવા ઉષ્ટિ કથનનું પ્રાંતપક્ષી નિર્દેશ કથન તેા અચારૂ હૈ।વાથી અલંકાર નથી થતા. કાઈ યુક્તિથી અલંકાર થાય છે. તેથી એ વૈધમાં પવસાન પામે ત્યાં ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy