SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ અજવાભાભર. 'પહ૫ ૫૫ યથા દૂતીપરઉપકારિણ, ઉરમા કરૂં ઉચાટ; અતિ સુકુમાર શરીરમાં, સહ્યા ક્ષતો મુજ માટ. અમારા મતથી દંડી અને કાવ્ય પ્રકાશકાર એ બન્નેના લક્ષણ ઉદાહરણથી નિન્દા અને સ્તુતિને આભાસસિદ્ધ થાય છે. એને આ ભાસ અલંકારમાં અન્તભૂત છે. સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – स्तुतिनिन्दाभ्यां निन्दास्तुत्योर्गम्यत्वे व्याजस्तुतिः । સ્તુતિ નિન્દાથી નિન્દા સ્તુતિની ગમ્યતામાં વ્યાજસ્તુતિ અલંકાર. ચાલેકકાર. આ પ્રમાણે લખે છે. उक्तिया॑जस्तुतिनिन्दास्तुतिभ्यां स्तुतिनिन्दयोः નિદા સ્તુતિવડે સ્તુતિ નિંદાની જે ઉકિત તે વાવ વિ. આવું લક્ષણ કહીને વ્યાજસ્તુતિના પાંચ પ્રકાર માને છે. ૧ એની નિન્દાથી એની જ સ્તુતિ. ૨ એની સ્તુતિથી એની નિન્દા ૩ અન્યની નિદાથી અન્યની સ્તુતિ ૪ અન્યની સ્તુતિથી અન્યની નિન્દા ૫ અન્યની સ્તુતિથી અન્યની સ્તુતિ. “જે તપસી શ્રી રામે ” આમાં એજ રાજાની નિન્દાથી એનીજ સ્તુતિ છે. તી પરઉપકાંરિણી” આમાં એ દૂતીની સ્તુતિથી એ દૂતીની નિન્દા છે. યથા પ્રશ્ન-તમે કોણ છે ? ઉત્તર - શ્રી રામચન્દ્રજીના રાજ્યભુવનને વિષે સદેશે લઈ જનાર વાનર છે. પ્રશ્ન–-આગળ આવીને લંકા નગરીને બાળી હતી તે હનુમાન કયાં છે? ઉત્તર-ઇન્દ્રજીતથી મન પામ્યું એથી કપિવડે સારી ' Y' ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy