________________
અજવાભાભર.
'પહ૫
૫૫ યથા દૂતીપરઉપકારિણ, ઉરમા કરૂં ઉચાટ;
અતિ સુકુમાર શરીરમાં, સહ્યા ક્ષતો મુજ માટ.
અમારા મતથી દંડી અને કાવ્ય પ્રકાશકાર એ બન્નેના લક્ષણ ઉદાહરણથી નિન્દા અને સ્તુતિને આભાસસિદ્ધ થાય છે. એને આ ભાસ અલંકારમાં અન્તભૂત છે.
સર્વસ્વકાર આ પ્રમાણે લખે છે – स्तुतिनिन्दाभ्यां निन्दास्तुत्योर्गम्यत्वे व्याजस्तुतिः ।
સ્તુતિ નિન્દાથી નિન્દા સ્તુતિની ગમ્યતામાં વ્યાજસ્તુતિ અલંકાર.
ચાલેકકાર. આ પ્રમાણે લખે છે. उक्तिया॑जस्तुतिनिन्दास्तुतिभ्यां स्तुतिनिन्दयोः નિદા સ્તુતિવડે સ્તુતિ નિંદાની જે ઉકિત તે વાવ વિ. આવું લક્ષણ કહીને વ્યાજસ્તુતિના પાંચ પ્રકાર માને છે. ૧ એની નિન્દાથી એની જ સ્તુતિ. ૨ એની સ્તુતિથી એની નિન્દા ૩ અન્યની નિદાથી અન્યની સ્તુતિ ૪ અન્યની સ્તુતિથી અન્યની નિન્દા ૫ અન્યની સ્તુતિથી અન્યની સ્તુતિ.
“જે તપસી શ્રી રામે ” આમાં એજ રાજાની નિન્દાથી એનીજ સ્તુતિ છે.
તી પરઉપકાંરિણી” આમાં એ દૂતીની સ્તુતિથી એ દૂતીની નિન્દા છે.
યથા પ્રશ્ન-તમે કોણ છે ?
ઉત્તર - શ્રી રામચન્દ્રજીના રાજ્યભુવનને વિષે સદેશે લઈ જનાર વાનર છે.
પ્રશ્ન–-આગળ આવીને લંકા નગરીને બાળી હતી તે હનુમાન કયાં છે?
ઉત્તર-ઇન્દ્રજીતથી મન પામ્યું એથી કપિવડે સારી
'
Y'
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com