________________
રસનિરૂપ,
વધ્યા તો કહે છે.
યથ.. સત્વર ભે સુધિ આવી, વિલંબ જરીએ કરે ન ઘનશ્યામ, મેં જોઈ એ ચાતક, અહનિશ રટતી આપ તણું નામ.
ધમાં. અધમ રૂપથી દૂતત્વ કરવાવાળી કટુભાષિણી અને રાધના સૂલી કહે છે.
યથા. પતિવ્રતતણા પુકારે, ત્યાંસુધી કરી ગજાવને ગામ જ્યાં સુધી તુજ નજરે, ગમાર ગુજરી પડે ન ઘનશ્યામ.
નાથાન તુતિ–૧થા. જલશાયી કહેવાણા, સહુથી ઉત્તમ સમુદ્રને જાણી, તેને કાં નહી પામે, અપાર અબળા તુજ તનનું પાણી.
નાથવાને તુર-થથા, એના રૂપની વાતે, સખી મુજ મુખથી કહી નહી જાય, મેહન છબિ મન ધરતાં, મહાનનું પણ મહિત મન થાય.
નાથવાની નિરા–વસ્થા, ગર્વ કરે શું ગોરી, તું નિજ રૂપ વિશેષ ઉરે ધારી; તુંથી અધિક રૂપાળી, વસે નગરમાં બહુ નાગરી નારી.
નાથની નિન્જા-ચા મોરપિચ્છ ધરી માથે, શું જાહાર હૃદય લકુટી હાથે; આવે રૂપે લાલા, શું મળવા ચાહ રાધા સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com