________________
૨૫૬
હારી,
नायकाथी विनय-यथा. નિત્ય નિરખતી જેને, દ્રગનાં બાણ ચલાવીને બાલ તેને જિવાડવાને, હેતે હસીં કર યત્ન હવે હાલ.
नायकथीं विनय-यथा. જેને તમે જીવાડી, ઈન્દ્રકોપથી ધરી ગિરિવર હાથ; એને આપ ન બાળે, વિરહતણા અગ્નિમાં વ્રજનાથ.
નાથવાનો વિનિવેદન–ચથી. કહું દશા શું એની, બોલે છે જવ ચાતક મધરાત, પીયુ પીયુ સુણને જીવે, નહીંતે જીવતી જરૂર મરી જાત.
___ नायकनो विरहनिवेदन-यथा. જ્યારથી તે મૃગનયની, મારી ચંચલ ચક્ષુતણ ચાટ ત્યારથી તમામ ત્યાગી, લાલ બનીને પડયા લોટપટ.
નાથવાને વધ—પથા. ચિત્ત ચિન્તા નહીં કરજે, આવ મળે છે મેળ અનાયાસ; તારા મિત્રતણું છે, ઉચી અટારી તુજ પતિ ઘરપાસ.
નાઘવને પ્રવેબ-પથા. શ્યામ જરાન સુકાશે, પ્રિયાવિરહનું દુ:ખ મનમાં માની આ હેળીને ખેલે, માનિની તમને મુદથી મળવાની.
૩માં સંઘનાથા. તુજ મુખથી શરમાઈ, શશિનભ ભ્રમ કલંકને ધારી ચાર ગયે પ્રથમથી, કર પ્રયાણ ક્ટ મળવાને પ્યારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com