________________
૨
કાવ્યશાસ્ત્ર,
યથા
કરે ષઢને પુષ, ચહ ધારીને ચિતે. પુષ્પ બદલ પુરૂ કરે, શ્રી હરિ ચારૂ ચામના. પૂર્ણ થાય તે તો સખી, સહ મારી મનોકામના.
યથા વિધિ સુવર્ણકારે શી, કંચનકાયા ઘડી તારી કામા અમિત પુરૂષનંગથી, જટિત કરેલી ભાળું છું ભામા.
અનુરાયનાં. સંકેત નષ્ટ થવાથી સંતાપ પામેલી સ્ત્રીને ચતુરા ના કહે છે. એના ત્રણે ભેદ છે. હું સંવિધના ૨ માલતના, ३ रमणगमना.
સંતરિઘદના વર્તમાન સંકેત નષ્ટ થવાથી સંતાપિતા સ્ત્રીને સંતષિના કહે છે.. નદી કિનારે નાથ, ગઈ ભરવા જળ જયારે, આકાશે ઘન ઘેર, ચેપથી ચડીયે ત્યારે ઉભી તરૂ આશ્રયે, ભવ્ય વર્ષા છબિ ભાળે, પ્રબળ પાણીનું પૂર, નદીમાં વધતું ચાળે; સરિતાતટની કુંજને, જે ઉખડી જે ઘડી, અશ્રુબિન્દુ આંખથકી, ટપટપ પડીયાં તે ઘડી.
યથા નિર્દય લુહાર લેખું, અચરજીવના પડે છે દેહ નાહક અધમ બને છે, ઘડી કુહાડા જગમાંહી જેહ. પાદરડામાં પેખે, વાડ શેરડીતણે કપાએલે, એજ ક્ષણે અબળાના, દ્રગથી ચાલે અશ્રુતણે રે.
માવિતના, ભાવિસંકેત નષ્ટ થવાની સંભાવનાથી દુઃખિતા સ્ત્રીને માવિસંતનEા કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com