________________
કાવ્યશાસ્ત્ર.
अष्टविधि नायका.
અવસ્થાનુસાર નાયકામાના આઠ લે છે.
૨. મોષિતતા ૨. વંદિતા. ૭ જાન્તરિતા, કે વિમળ્યા ૧. વાંકિતા દ્વસસના, ૭ સીનĪતા. ૮ ગમિસારા. આ લેટ્ઠા વય:ક્રમસહિત સ્વકીયા, પરકીયા, અને સામાન્યાના થાય છે.
प्रोषितपतिका.
પ્રિયના દેશાન્તર ગમનથી સતાપિત સ્ત્રીને મોષિતતિક્ષા ૐ છે. વિયેાગની દશ દશા અનુભવનપ એની ચેષ્ટા છે. मुग्धाप्रोषितपतिका - यथा
પતિપ્રીતિના ભાર. નથી. સહીં શકતી નારી, બેઠી મતિને ખાઇ, દુઃસહુ દુ:ખ દિલમાં ધારી; સુખ વાયુથી મિલન, થાય છે સુદર તનડું, કહે ન સુખથી કાંઇ મુંઝાઇ રહ્યું છે મનડું, જાતાં પતિ પરદેશમાં, અલગ કયે આરામને; ગુલામ કળીસમ ગા આ, કબજે થઈછે કામને
યથા
પતિવિયાગ દુ:ખ પ્રમડા, મુખથી કહેતાં લજવાયે ભારી; અધ કરી જળ નળસુખ, રીકે જળની તુલ્ય નવલ નારી.
मध्याप्रोषितपतिका - यया.
વાલમ ગયેા વિદેશ, કુંજનયનીને જ્યારી, સાજ સુખાના સ, તેાડી ન ખ્યા છે ત્યારથી, પાપી પપ હૈ સદા, મેં પીયુ પીયુ પુકારે; ઉર અગ્નિ ઉપજાવ અધિક મળીને માળે, ઘેાર ગના છન કરી અપે દુ:ખડાં બાગમાં; લલના લાજ મદન ભરી, પાઢી રહ પલગમાં,
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com