________________
રસનિરૂપણ
૩૦.૭.
अभिलाष વિગસમયમાં પ્રિય મિલનની ઇચ્છાને સમજાન કહે છે.
યથા
કયારે ગુરૂજન માંહિ, નેણની સેનથી પતિને સમજાવી કેલિ-ભુવનમાં કેડે, અતિ આતુર બની રહેશ ઉરલાવી. :
. વિતા. વિયોગ સમયમાં સંગ અથવા શાન્તિના ઉપાયાન્તર વિચા રને વિન્તા કહે છે.
યથા . . . . . . શીરીતે શશિમુખ એ, આવી મળી સાચવે સમય ભાઈ મુજ મરેલને મેદે, કરે સજીવન અધરામૃત પાઈ.
વિગ સમયમાં પ્રિયની પૂર્વ ચેષ્ટાઓનું જ્ઞાન થવાને જાન કહે છે.
- યથા ખટકીં રહી ચિતમાંહી, ચટકભરી તુજ ચાલ ચતુર નારી, .. લટક મટક દેખાડી, છટકી ગઈ કયાં નેણુ બાણ મારી.
गुणकथन-यथा દિન દિન વધી ઘટી આવે, અને મને શું દારૂણ દુઃખદાય, અરે કલકી ચંદા, મુજ પતિના મુખસમ તું નહીં થાય.
૩ . વિયોગ સમયમાં વ્યાકૂલ બનીને કેઈ વિષયમાં ચિત્તને આ શ્રય નહી મળી શકે તેને કહે છે.
- યથા અગ્નિથકી હતી બળતી, તેપર ચંદન લગાવિયું લાવી, પવન નાખ પંખાથી, સખી તેં મુજને વિશેષ સળગાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com