________________
દુષણોદ્ધાર
૧૫૩ विफल अनुप्रासथी अपुष्टार्थ दोष-यथा. સાહ સરસ સંચારી, પહેરી લે ગહેર રંગે અંગ; રસવશ રસ રાખીને, બનાવવા ગેરી તજ ગ્રહ સંગ.
આમાં સાડી, સરસ, સંચારી, પહેરી અને ગહેરે વગેરે વિપુલ અનુપ્રાસેથી અર્થ ચમત્કાર પુષ્ટ થતું નથી. માટે વિBર ગરબાસથી મપુટાર્થ તો થયે.
समासोक्तिमा अर्थपुनरुक्ति दोष--यथा. સુમન તણે રસ લેવા, આ અલિપૂરણ પ્રવીણ રેખાયે, મધુપ સદા મધુ લોભી, જ્યાં સુવાસ ત્યાં જેર ધરી જાયે.
આમાં પ્રસ્તુત વર્ણન ભ્રમરનું છે, તેમાં અપ્રસ્તુત નાયકનું વર્ણન કુરે છે તેથી સમાસક્તિ, અને અલિ કહી ફરી મધુપ કહ્યો તેથી સમાજમાં ચર્થ પુન િવષ થયે.
अनुप्रासमा प्रसिद्धविरुद्धदोष-यथा. નાશ વ્યાસને થાયે, નિરખી નિશાકર તણે ભવ્ય ભાસ; હાસ્ય વિલાસ હુંલ્લાસે, રમે ગર્વથી ગણેશજી રાસ
આમાં ગણેશજીનું રાસ રમવું કહ્યું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે માટે ગgબાણમાં સિદ્ધિ રોષ થયે.
ટૂષોદ્વાર. કયાંઈક દેષ દોષજ રહે છે. કયાંઈક દેષ ગુણ બને છે અને કયાંઈક દેષ દેષ પણ રહેતું નથી તેમ ગુણ પણ બનતું નથી.
શુતિવા . જયાં કઈ વક્તા ઉદ્ધત વાક્યમાં રૌદ્રાદિક રસનું વર્ણન કરે, ત્યાં શૂર્તિ થાય છે.
२०
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com