________________
દુષણોદ્ધાર
૧૫૭ ધમાં, દીનતામાં, દયામાં, અર્થાન્તરસંક્રમિતવામાં, પ્રસાદનમાં હર્ષમાં અને નિશ્ચયમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
विहितकथनमा अने विषादमा पुनरुक्ति गुण.
ઉદ્દેશ્યમાં વિધેયનું ફરી કથન કરાય ત્યાં, અને વિષાદમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
યથા. અરૂણ સૂર્ય છે ઉગતાં, આથમતાં પણ અરૂણ સદા ભાળું, જાઓ જાઓ પતિ જાએ, અંતરમાં દઈ સ્થાન વિરહવાળું.
આહીં પૂર્વાર્ધમાં સૂર્ય ઉદિશ્ય અને અરૂણ વિધેયનું ફરી કથન કર્યું તેથી વિતિ થનમાં પુનશિ મુખ થયે. અને ઉત્તરાર્ધમાં વિષાદયુક્ત વામાએ જાઓ જાઓ એમ વારંવાર કહ્યું તેથી વિષાઢમાં ગુના િમુખ થયે.
लाटानुप्रासमा पुनरुक्तिगुण. લાટાનુપ્રાસ અલંકારમાં પુનરૂક્તિ દેષ ગુણ થાય છે.
યથા,
નાથ નિકટ સખો જેને, ગ્રીષ્મ ચાંદની અમૂલ્ય છે એને નાથ નિકટ નથીં જેને, ગ્રીષ્મ ચાંદની ત્વરિત બને તેને.
આમાં નાથ, નિકટ, ગ્રીષ્મ, ચાંદની વગેરે શબ્દો વારંવાર આવ્યા છતાં લાટાનું પ્રાસમાં હોવાથી રાજુમાસમાં પુના
ગુખ થયે.
विस्मयमा पुनरुक्तिंगुण. વિસ્મય યુક્ત વાક્યમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા. કળા અલૈકિક આ તે, બાલપણની છે જે હરખું; આજ કાલની માંહી, ઉર ઉફસેલાં નારીનાં નિરખું.
આહીં “જેઈ જેઈ” બે વાર આવ્યું છતાં વિસ્મયયુક્ત વાક્ય હોવાથી વિમયમાં પુનરિ ન થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com