________________
રસનિરૂપણુ.
प्रौढाआगतपतिका - यथा
પતિને નિરખી પ્રમદા, કરતી અજન સહિત અશ્રુધારા; જેમ ચન્દ્રને નિરખી, ચકાર દૂર ધરે છે અંગારા. સ્ત્રી હસ્તે વાલમ સંગે, વાઞા કરતાં આંખે અશ્રુ ભરે; મિલન વિરહના સુખ દુ:ખ, વર્ણન કરતાં ગદગદ કંઠે કરે,
परकीयाआगतपतिका - यथा
૨૯૩
ગયા વિરહ દિન વીતી, આપે નિશિમાં અગણિત આનંદ; પ્રેમી પ્રિયા કુમુદિનિસમ, વિકસી નિરખી વ્હાલા વ્રજચંદ્ર.
सामान्याआगतपतिका - यथा
તમવિષ્ણુ તનનગરીમાં, વિરહૅલુટારા પ્રીતમ ઝટ પેસી; સુવર્ણ રૂપ સરવ મુજ, લુટી ગયા હું રહી હાય એસી, संयोगगर्विता
પ્રિયના સંચાગથી ગવ કરનારી સ્ત્રીને સંયોગવિતા કહે છે.
થા.
કચાંય ગયાં એ વાદળ, નિત ઉઠી મુજને જળાવતાં જે; ગાઈ મલાર એલાવું, તૈાય ન આવે નજર આજ એહ.
नायक
રૂપયે વનસપન્ન પુરૂષને નાય કહે છે. એના ધર્મોનુસાર ત્રઝુ ભેદ છે, શ્ તિ, ૨ ૩૫તિ, રૂ વૈશિષ્ઠ. અવસ્થાનુસાર એ ભેદ છે. ? માની ૨ મોષિત, પ્રકૃત્યાનુસાર ત્રણ ભેટ છે. ૧ ઉત્તમ ૨ મધ્યન, ૩ ગમ. રસાનુસાર ચાર ભેદ છે.? પોરહાહત, २ धीरोद्धत, ३ धीरोदात, ४ धीरमशान्त.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com