________________
૧૨૨
કાવ્ય શારા, નિદૈત્યમાં છોડી દીધેલા અક્ષરેથીજ છંદ રચાયએરંતસ્થાની વિગ. નિષમાં ત્યાગ કરેલા અક્ષરોથીજ છંદ રચાય એ ओष्ठस्थानी चित्र..
स्वरचित्रभा सर्व गुरु स्वर, सर्व लघु स्वर भने निर्मात्रिक આ ત્રણ ભેદ છે.
જ્યાં તમામ ગુરૂ સ્વરથી જ કવિતા બનાવવામાં આવે એ सर्वगुरुस्वरचित्र.
જ્યાં સર્વ લઘુ સ્વરથીજ છંદ રચાય એ સર્વશુરવીવિત્ર,
જ્યાં અકારયુક્ત છુટા છુટા અક્ષરેથી છંદ રચાય એ निर्मात्रिक चित्र.
સાવિત્રમાં જેટલા ભેદ બંધના છે તેટલાજ આકારના છે. માત્ર કુદરતથી જે પ્રમાણે વૃક્ષાદિ ઉત્પન્ન થાય તે જ પ્રમાણે કવિ અક્ષરે ગોઠવે છે, જેમ કમલમાં પ્રથમ કેશ અને પછી પત્ર થાય છે. માટે કેશથી માંડી પત્ર સુધી અક્ષરે ગોઠવવા.
નિર્વધવિત્રમાં ઉપરનો કમ ન જાળવતાં કવિ પિતાના બુદ્ધિબળથી અક્ષરે ગઠવે છે.
આકારબંધ ચિત્રમાં જુગવંદ નામને ભેદ છે. જ્યાં કવિ પુષ્પ ફલાદિકનું ચિત્ર બનાવી કવિતા ગોઠવે એ ગાર વિત્ર અને
જ્યાં કવિ ચિત્ર નહી બનાવતાં ભાષા બંધ કરે અથવા જેમ કામધેનુ જે માગીએ તે આપે છે તેમ એક છંદ બનાવીને તેમાંથી જે છંદ માગીએ તે નીકળે, આને જુવંય કહે છે
આકારબંધચિત્રમાં વાપરવંધવામાપવંધવાયુaकारबंध. कमठाकारबंध. त्रिपदीबंध. एकाक्षरत्रिपदीबंध. द्विअक्षर त्रिपदीबंध. गोमु निकाकारबंध. कपाटबंध. चटाइबंध. अग्निकुंडबंध. पर्वताकारबंध. चक्रबंध. छत्रबंध. द्विश्रंगाटकबंध. पताकाबंध.ध्वजाપંપ પદબંધ. મુજનવિંધ. પરંપ. રવવિધ માહ્યાવંધ, मयूरबंध.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com