________________
શુખસ.
“ચન્દ્રાલાકકાર” અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છેઃ— सौकर्येण निबद्धापि क्रिया कार्यविरोधिनी ||
સૈાથી નિખ ધન કરેલ કાર્યવિધિની ક્રિયા પણ વ્યયાત અલંકાર થશે.
66
""
ટ આ લક્ષણ આપે છે.
re
अन्यैरप्रतिहतमपि कारणमुत्पादनं न कार्यस्य । यस्मिन्नभिधीयेत व्याघातः स इति विज्ञेयः ॥ અન્યથી નહી હુણાએલ અથાત નહી બગડેલ કારણ પણુ કાર્ય - નુ ઉત્પાદન ન કરે એવુ જે કાવ્યમાં કહેવામાં આવે એને વ્યાઘાત જાવા જોઇએ.
નૃવા.
“ જશવ’તજશાભષણકાર ” લખે છે:—
શૂરવા ને લેાકમાં સાંકળ કહે છે. લાકશૃ'ખલામાં પરંપરાથી એક કડી બીજી કડી સાથે જોડવામાં આવે છે એ ન્યાયે કાઇ સબ ધથી પદાર્થોના પર પરાથી જોડવામાં ધારીએ શ્રખલા અલંકારના કાર કર્યો છે.
ગી
જયાં પદાર્થોની શૃંખલા ખને એ ગુંવહા મહંદાર છે.
યા.
દ્વેગ શ્રુતિપર શ્રુતિ બાહુપર, બાહુ જ ઘપર જાણુ; આમાં અવયવેાની સ્થિતિનું ઉત્તરાત્તર શૃંખલા ન્યાયથી નિબંધન હાવાથી રૃવા ગજાર છે.
tc
,, કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે:स्थाप्यतेऽपोह्यते वापि यथापूर्व परंपरम् ।
विशेषणतया यत्र वस्तु सैकावली द्विधा ॥
જ્યાં યથાક્રમથી પૂર્વ પૂર્વ પ્રતિ પરસ્પર વસ્તુનુ' વિશેષણતાથી સ્થાપન કરવામાં આવે અથવા નિષેધ કરવામાં આવે એ વ્યાવહી એપ્રકારની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com