________________
૨૯૬
વ્યાય
મેણાં ટાણા સર્વ રહી, જે માટે સાંખી, પતિના છાયા પ્યાર, લાજ કુલની લુટાવી, એ દુ:ખની ઘાઁ આજ, મને કાં યાદ ન આવી. જાવા દીધા જીવનને, વચન ન માન્યું મેં', જરી, ફ્લેશ વધાર્યાં કામવિષ્ણુ, મૂર્ખાઈ માટી કરી.
યા.
પતિ તથા જે માટે, હેત માત તાતનું તયું ખાઈ. અને આજ રીસા વિચાર મેતા કર્યાં નડી કાંઇ.
a
મને માનહિ ડીયા, વિનયમંત્ર હરિ ભણ્યાં ધરી નૈહુક તાય કષષિ જરીએ, છૂટયું નહીં છુટશે હવે દેહ. सामान्या कलहान्तरिता - यथा.
ક્રુરતા મારે માટ, ખની દિનરાત દિવા, મેાજી દેતે માજ, સુણી મુજ મીઠાં તાનેા; જરી ઉદાસ આયરેખી, રીઝવતા મુજને રસીયા, કર્યા એહથી કલેશ, ક્રોધ નહિ મુજને સિયા. સુવિચાર। કાઢયા સરવ, હાંકી હૃદયનિકેતથી, ઘઉં મનાવી લાલને, હવે મળે તે હેતથી.
ય.
મટી હતી જે મળતાં, સર્વ વિત્તની પંચત્ત ચિન્તા મારી; વચન સુણ્યું નહીં તેનુ, હાય માનપુ’બડાં કહ્યું ધારી,
विप्रलब्धां.
સંકેતમાં પ્રિયની અપ્રાપ્તિથી વ્યાકુલ થનારી સ્ત્રીને વિજા કહે છે. નિવે ; ઊંચા શ્વાસ, ચિન્તા, અશ્રુ, અચેત અને સખો એને પ્રમઢાવવી વગેરે એની ચેષ્ટાઓ છે.
मुग्धाविप्रलब्धा-यथा.
સોએ ધારી સ્નેહ, અગ શ્રંગાર સજાવ્યા; અત્તર તેલકુલેલ લગાવ્યાં મનનાં ભાવ્યાં;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com