________________
निर्वेद संचारी. - વિપત્તિ, ઈષ અને જ્ઞાનાદિથી વશરીર અથવા સંસારિક પઠાના તિરસ્કારને વિરલ સંચાર કહે છે.
યથા. આવે એવું મનમાં, સખી આ સર્વે જબની તછે આશ, હરિને નિત્ય નિરખવા, વનમાં જઈને વસું હવે વાસ.
પારિ સંવારી. નિતાથી શિથિલતા અથવા અસહનશીલતાના ખેવને નિ સંથાલ કહે છે.
યથા. ગાહ શને નભ લેરી વિષબિન્દુ ધરણીધર શું ધારા? માર શેર કરી મેટા, શા કારણુ મુજ મરેલીને મારે.
a તા. વિષમ, અનિલ અથવા ઈષ્ટ હાનિના વિચારને રોજ સવાર
મારા જ દિલ મને તાવ ચા
યથા. છે એ શંકા જ્યારથી, હરિને હસતા તમેં આઈ જોયા, તેજ વખતથી જાણું, મુજ બદનામી તણાં બીજ બયાં.
असूया संचारी. અન્યના ઉત્કર્ષની અસહનતા અથવા એને હાનિ પહોંચાહવાની ઇચ્છાને ચા સંવાર કહે છે.
યથા. સજલ રહીને પોતે, બીજાને તન તાપ દીયે દાડી, વિયેગીનાં ઉર વીધે, રાખી નિજ સંગે ચપલા રાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com