SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ . અન્તભંવાલંકાર ૫૦૧ અલંકાર રત્નાકરકાર અનન્વયના ત્રણ પ્રકાર માનતાં આ લક્ષણ ઉદાહરણ બતાવે છે-- तेनैव तदेकदेशेनावसितभेदेन वानन्वयः તેરૈ” અર્થાત તેની સાથે તેને, “ ત ન” અર્થાત તેના એક દેશની સાથે તેના એક દેશને, અથવા “વસિમેન” અર્થાત્ ઠરાવેલ ભેદ વાળાની સાથે એના અન્વયનું ન બનવું એ ગનના અલંકાર છે. ઠરાવેલ ભેજવાળા તે પ્રતિબિમ્બ છે. આદિનું તે એવું જ ઉદાહરણ આપેલ છે. આપ તુલ્ય આપજ છે ઈશ્વર.” દ્વિતીયથા. રૂપભરી સંસારમાં, છે સુન્દરી હજાર; વામાધ સુદક્ષિણાર્ધથી, છે મનહર આ નાર, તૃતીય-યથા. રત્નભીનેં કૈલાસમાં, નિજપ્રતિબિમ્બ નિહાળી, માને યુત્થપતિત્વને, જય ગજવદન દયાલ. યુથપતિત્વ તે સજાતિમાં થાય છે, એ ગણેશના જેવો હાથી ગણેશનું પ્રતિબિમ્બજ છે. અમારા મતથી અનન્વયને આક્ષેપમાં અન્તર્ભાવ થાય છે. અને આ લક્ષણ છે જ એવી જ સમયમાં ગનાર તે પ્રસિદ્ધ છે. પ્રાચીન અનાદર નામને અલંકારાત્ર માને છે. રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે - अप्राप्तार्थ तत्तुल्याऽनादरोऽनादरः ॥ જે સમયમાં જે વસ્તુ પ્રાપ્ત છે એના તુલ્ય અથવા અપ્રાપ્ત એવી અન્ય વસ્તુની પ્રાપ્તિને માટે પૂર્વ પ્રાપ્ત વસ્તુને અનાદર એ ચના અલંકાર. યથા. સિંહનાદયુત કટકને, તŠને તુજ અરિરાજ; સિંહનાદયુત કટકને, ઝટપટ ગ્રહતા આજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy