________________
૨૮
કાવ્યા.
સુખશિશ જોઈ ચકારા, તનપાણી નિરખી મુદ્દથી મીન, પદ્મપંકજને નિરખી, ભ્રમરતણાં દ્રગ થાયે રસલીન. શિવ તનમાં રહો ગિરિજા, કમલા રાજે શ્રીહરિના મનમાં; હ્રદય હરણ કરી તુ તા, રાજે રામા હિરના તનમનમાં. રત્ન ચતુર્દશ કાઢયાં, સિન્ધુ વલેાવી સુરાએ ખાંધ કટિ મૈયાસિન્ધુ મથીને, વેધાએ એકજ તુજને પ્રગટી.
ઉપર બતાવેલ નાયકા જાતિથી ચાર પ્રકારની છે.
•
૨ દ્મિની, ૨ ચિત્રની, રૂ રાવની, ૪ સ્તની પ્રકૃત્યાનુસાર ત્રણ પ્રકારની છે. ? પુત્તમા, ૨ મધ્યમા, ૐ ગમા, ધર્માનુસાર ત્રણ પ્રકારની છે. ? સ્વીયા, ર્ વરીયા, ૨ સા માન્યા. વચક્રમાનુસાર ત્રણ પ્રકારની છે. ૧ મુન્ના, ૨ મા ૨ ૌઢા. અનાનુસાર આઠ પ્રકારની છે. કોજિતતિયા, ૨ દિતા, ૨ જૂલ્ફાન્તરિતા, ૪ વિન્ગા, ૧૩ૠવિતા, ક્ વાસઋણના, ૭ સ્વાધીનતિન્ના, ૮ મિસાન્નિા,
पद्मिनी
કમળ સમાન ટીમળ અને ચંપકપુષ્પના રંગ સમાન અગમાળી, ચક્તિ મૃગલીનાં નેત્ર સમાન દ્રવાળી, શ્રીલની શેભા હરણ કરનાર ઉદ્દેાજત્રાળી, તિલનાં પુષ્પ સમાન નાસિકાવાળી, લીલાયુક્ત મંદ ગતિવાળી, લલિત ત્રિવલિાળી, લાંબા અને કાળા કેશવાળી, હુંસ સમાન વાણીવાળી, અત્યંત મૃદુતાવાળી, રાત્રિ-દિન પવિત્ર રહેવાવાળી, અત્યંત લાજવાળી, અલ્પ લેાજન કરવાવાળી, શ્વેત પુષ્પ જેવાં વસ્ત્ર ધારણ કરવાવાળી, દેવ ગુરૂની ભક્તિ રાખવા વાળી, મેાતીનાં ભૂષગુ ધારણુ કરવાવાળી, સહેજ સુવાસ યુક્ત અંગ વાળી, ઉત્તમ વસ્તુ ઉપર પ્રેમ રાખવાવાળી અને ૫ રતિઈચ્છાવાળી સ્ત્રીને વંશની કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com