SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તર્ભાવાલંકાર. ૪૯ “તોડન” અંગ અલંકારથી વિપરીત એ ચા ગર અર્થાત્ અંગી કુલવાન ન હોય એ મiા ગવાર યથા. વૃક્ષ બનાવી અસ્ત્ર, ઘાવ કપિઓએ કીધા, એ સર્વે રાવણે શરીરમાંહિ સહી લીધા, પણ પુષ્પ તે તણાં બન્યાં અસ્ત્રથી અધિકતર; સીતા વિરહી દનુજ કલેશ પામે ઉર અંદર. વૃક્ષ અંગી છે, પુષ્પ એનાં અંગ છે. અહી અંગીવૃક્ષ રાવણન કલેશ કરવામાં વિફલ બન્યા. પરંતુ અંગ-પુ રાવણને કલેશ કરવામાં વિપુલ ન નિવડયા. અમારા મતથી આ પણ અમે કહેલ અતુલ્યોગિતા અલંકારમાં અંતભૂત છે. શષ્યવસાય, અનર્થવસાય એટલે અનિશ્ચય. પ્રાચીન અનધ્યવસાયને અલંકારાન્તર માને છે. ભાનુદત્ત આ લક્ષણ ઉદાહરણ આપે છે. अनुलिखितकोटिक ज्ञानमनध्यवसायः ॥ કઈ કટિ જેને વિષય નથી એવું જે જ્ઞાન એ નદયવસાય અઢાર, સંશય અને ભ્રમમાં કેટિનું ભાન છે. યથા કરે સ્વેદશાલી તન જે આ, છે આલી વનમાલી કે આ અહીં ઈન્દુ કે આનન! એ સંદેહની પેઠે કોટિનું ભાન નથી, કિન્તુ આ વનમાલાવાળ કેણ છે? આવા સામાન્ય રૂપથી અનિશ્ચય જ્ઞાન છે. અમારા મતથી આ પણ સંદેહમાં અનર્ભત છે. अनन्वय. ન ગવદ ગનન્વય” એ ચુપત્તિથી અનવય શબ્દને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy