________________
૪૪૦
કાવ્યશાસ્ત્ર,
થયા ચતુરાનને લક્ષમીપતિ, ગણું સર્વજ્ઞ મુદામ, ભૂપ આપને ભાવથી, જન સહુ કરે પ્રણામ.
ચતુરાનન અર્થાત્ ચતુર વાણવાળે, લક્ષ્મીપતિ અર્થાત્ વિપુલ વૈભવવાળે, સર્વજ્ઞ અથવા સર્વ વાતે જાણવાવાળે, રાજાના આવા ગુણ વર્ણનમાં ચતુરાનન-બ્રહ્મા, લક્ષ્મીપતિ–વિષ્ણુ, અને સર્વમહેશ, આ દેવતાઓની આવલીનું અભેદ ફુરણ રત્નોની આવલી પિઠે ચમત્કારી લેવાથી રત્નાવસ્થ અંજાર છે.
ચન્દ્રાલેકકાર”આ લક્ષણ આપે છે – क्रमिकं प्रकृतार्थानां न्यासं रत्नावली विदुः ।
પ્રકૃત અર્થોનું કમિક અર્થાત્ પ્રબ્રુિદ્ધ કમના અનુસાર ધરવું એને રત્નાવર્થિી અલંકાર કહે છે.
“જશવંતજભૂષણકાર” લખે છે –
ત્રિપ શબ્દનો અર્થ સ્વભાવ અને મને હર આકૃતિ થાય છે. “ચિન્તામણિકોષકાર” કહે છે –
હવે મા, મનોદ ” “રૂપ” શબ્દ આગળ જે કકાર એ “વન” પ્રત્યયને છે. વ્યાકરણ પતિથી રૂપ શબ્દની આ ગળ ન આવીને “પ” શબ્દ થયો છે, “ન” પ્રત્યયને માટે વ્યાકરણનું સૂત્ર આ પ્રમાણે છે:-“ફરે તત” ઈવ શબ્દને અર્થ “એવું” છે. કાષ્ટ આદિથી બનાવેલ પ્રતિમાને “નિતિ” કહે છે. ચિન્તામણિકોષકાર કહે છે -તિતિ વર્માણારિनिर्मिते प्रतिमापर्याये वस्तुति."
તૃણ, ચર્મ, કાષ્ટ આદિથી બનાવેલ પ્રતિમા વસ્તુને પર્યાય પ્રતિકૃતિ છે, તેવી બનાવેલ પ્રતિમામાં “ ” પ્રત્યય લાગે છે.
પમા તિતિક ર ” રૂપના જેવી તૃણ કાષ્ટાદિની બનાવેલી પ્રતિમા, આ રૂપક શબ્દની વ્યુત્પત્તિ છે. જેમ ચિત્રને અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com