________________
સત્ર.
છે. એના વર્ણ શ્યામ, દેવતા યમ,ભયંકર દÖન આપન એનાં ઘાર કર્મ ઉદ્દીપન અને કંપાદિ અનુભાવ છે.
૩૧ર
ચા
જવ રાવણુનું જોયું, એચિન્તુ અતિ ડરામણું રૂપ; તવ રઘુપતિની સેના, પ્રીકકે વદને ખની રહી ચૂપ.
વિમĖ.
જુગુપ્સા જનિતેન્દ્રિય સ કાચકારી રસને નિમત્ત કહે છે, એના વણું નીલ, દેવતા મહાકાલ, દુર્ગંધાદિ ગામ, કુમિ મમિકા પતનાદિ ઉદ્દીપન અને કપ શમાંચાદિક અનુમાન છે.
ક્યાંઈ આમિષ અસ્થિ, કાંઇ ચર્મ ક્યાંઇ છે રૂધિર ભરીયુ સદનાના એ ઘરમાં, શી રીતે હરિએ સ્થાનક કરીયું. अद्भुत
અનિન્દ્વયં વિસ્મયની પરિપુષ્ટતાને અદ્ભુતરસ કહે છે. એના વણું પીત, દેવતા બ્રહ્મા, અસંભવિત વસ્તુ ગમ્યન, એના ગુણેાની મહત્તા ઉદ્દીપન અને સંભ્રમાદિક અનુમાન્ય છે.
યથા
લાવી સજીવન છૂટી, જીવાડીયા લક્ષ્મણને એ જોઇ; ચકિત ખન્યાં ચિચમાંહી ચમત્કારથી રાક્ષસ સહુ કાઇ. शान्त
કામક્રોધાદિના શમનપૂર્વક નિવેદની પરિપુષ્ટતાને શાન્તરસ કહે છે. એના વર્ણ શુકલ, દેવતા નારાયણ, સ'સારની અનિત્યતા આવન, સત્સંગ ઉદ્દીપન અને રામાંચાહિક ગનુમાવ છે,
યથા
ન ખેદ ન્યારા થાતાં, નથી હુ બેસતાં મળી સાથ; ગણે જીવન વન સરખાં, જેને છે નિજ મન હરદમ હાથ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com