________________
દુષણે દ્વાર
૧૫૯
''
આમાં “કેકી ” અને “કાલિ ” અબ્બે વાર આવ્યા છતાં અર્થાન્તરસ'ક્રુમિતવાત્મ્યમાં હાવાથી મોન્તરસંમિતવાન્યમાં પુના મુળ થયે..
प्रसादनमां पुनरुक्ति गुण.
પ્રસાદનમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
""
વાર વાર કૐ વિનતિ, ધાર ધાર ધરણીધર તું ધ્યાને; તાર તાર ત્રિભુવનપતિ, ઠાર ઠાર મુજ અંતર ખળતાને. આમાં “ વારવાર, ધારધાર, તારતાર, કારઠાર શબ્દો પુન રૂક્તિવાળા હોવા છતાં પ્રસાદનમાં હાવાથી મસાનમાં પુનધિ મુળ થયા.
हर्षमां अने निश्चयमां पुनरुक्ति गुण. હે માં તેમજ નિશ્ચયમાં પુનરૂક્તિ દોષ ગુણ થાય છે.
યથા.
આવ્યા આવ્યા મુજ પતિ, હેરિ હેરિ હરખાઉં; એ આ આ એ આજ છે, વ્હાલે વારી જાઉં.
આમાં પૂર્વા માં “ આવ્યે ” હેરિ હેરિ” પદાખખ્ખવાર હાવા છતાં હર્ષીમાં હાવાથી દૂર્ષમાં પુનત્તિ ઝુળ અને ઉત્તરાÖમાં “ એ આ આ એ આજ છે ” આમ વારવાર આવ્યા છતાં નિશ્ચયમાં હાવાથી નિશ્ચયમાં પુનાહ મુળ થયા.
नित्य दोष.
કવિના વિવક્ષિત અર્થની પ્રતીતિ નહી કરાવનાર, ગત સ’સ્કૃત, અસમ, અવાચક, નિરર્થક વગેરે નિત્ય દોષો છે.
કાઇ કવિએ નાયકાની સ્તુતિ કરતાં “ભલી” ને બદલે “ભલે” કહ્યા. એમાં નાયકાની સ્તુતિ વિવક્ષિત છે અને “ ભલા ” પુરૂષવાચી શબ્દ હેાવાથી નાયકાની સ્તુતિ પ્રતીત શકતા એમજ અસમર્થ દોષ કવિના વિવક્ષિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કરાવનાર નથી અની ચલનમાં ૬ ઝૂલે
,
www.umaragyanbhandar.com