SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય શા. રક્ષા ના એકંદર ૮૦ ભેદ સમજવાની સરલ બેંધ રૂઢા અને પ્રજનનતીમાં ઉપાદાનલક્ષણ અને લક્ષણલક્ષણ મળવાથી ચાર ભેદ થયા અને એ ચારે સારેપ અને સાધ્યવસાનને પામી આઠ પ્રકારની થઈ જેમકે – १ उपादानलक्षणा रूढा सारोपा. २ उपादानलक्षणा प्रयोजनवती सारोपा. ३ उपादानलक्षणा रूढा साध्यवसाना. ४ उपादानलक्षणा प्रयोजनवती साध्यवसाना. ५ लक्षणलक्षणा रूढा सारोपा. ६ लक्षणलक्षणा प्रयोजनवती सारोपा. ७ लक्षणलक्षणा रूढा साध्यवसाना. ८ लक्षणलक्षणा प्रयोजनवती साध्यवसाना. આ આઠે ભેદમાં શ્રદ્ધા અને ભળી મળતાં સેળ ભેદ થયા, તેમાં આઠ દા ના અને આઠ પ્રજનવતીના. હવે ડાં ના આઠ ભેદ એક બાજુ રાખી બનતી ચૂકવ્યા અને ગણૂદ શ્રેય એ બે ભેદથી સેળની સંખ્યા ધરાવે છે તેમાં ઘર ૪ અને પર એવા બે પ્રકાર મળતાં બળવતીના ૩૨ ભેદ થયા, તેમાં રહ્યા ના ૮ ભેદ મેળવતાં ચાળીશ ભેદ થયા. એ ચાલીશ વાત અને વાયર એવા ભેદથી ૮૦ ની સંખ્યા પ્રકટ કરે છે. ચંદના.. જે વાચાર્ય અને લક્ષ્યાર્થથી અતિરિક્ત અર્થને બંધ કરાવે ૧ આ એંશી ભેદ તમારા નામના હિન્દી ગ્રન્થમાં લખેલા છે, તેમાંની સોળ લક્ષણાના ઉદાહરણે અમે આપ્યાં છે અને બાકીના પાત, ધાંગત, ગૂઢચંચ, પતિ અને વાવ ગત ભેદ પણ એજ ઉદાહરણોમાં સ્પષ્ટ રીતે આવી જાય છે. તે પણ જુદા સંક્ષેપથી આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy