________________
કાવ્યશાસ્ત્ર,
તેય સુરતિગુણ તારે, શ્યામા કેઈ શકે ન પ્રાપ્ત કરી.
ढानो सुरतारंभ-यथा. કર ગ્રહતાં કરી સી વી, કુચ ગ્રહનાં કરી વક દ્રષ્ટિવામે, રામા રતિક્રીડામાં, નિજ રસિયાને અતિ રૂચિ ઉપજાવે.
- ગૌઢાની કુતિયથા. આલિંગનને ચુંબન, કેક કળાથી ધારી નેહ સજે, દંપતી રતિ રસ લેતાં, તૃપ્ત ન થાયે શ્રમને નહીં સમજે.
प्रौढानो सुरतांत यथा. ધર્યા હતાં જે ભૂષણ, તે સખી ઉપજાવાને રસરંગ; એને અધિક બગાડે, વેદ બુન્દ વળને તારે અંગ.
કઈ કવિ પતિદુ:ખિતા નામને ભેદ બતાવે છે. એમાં પ્રસિદ્ધ રસાભાસ જણાય છે પણ વખતે મુગ્ધા અને કુલટામાં એ ગુણો હેય છે ખરા. પતિદુઃખિતાના ત્રણ ભેદ છે. મૂઢતિવિતા २ बालपतिदुःखिता, ३ वृद्धपतिदुःखिता.
મૂત્રપતિવ્રતા–યથા. મિણ અને રસભર અતિ, ફલ સાલનું ભવ્ય જણાયે છે; કાંઈક કાચાઈથી, પ્રકટ મને પતિ કઠણ જણાય છે.
વાસ્ત્રપતિવ્રુવિતાવવા. બાલક પતિના ભુજને, નિજ સ્તન પર રાખે છે નારી, જાણે શશિ શિવ પૂજે, કમલ પંપથી દ્રઢ સ્મર ભથ ધારી.
દ્રપતિ સુવિતા- યથા. અતિ અકળાયે મરથી, વૃદ્ધ નાથને ઢગ જોતાંવેંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com