________________
૪૧૨
કાવ્યશાસ્ત્ર.
યથા.
નષ્ટ થતુ શશિકરથી, વાંત કહે છે સુણો સહુ કામે; હાય સમર્થ છતાંયે, રાજવિરોધી નિત્ય નષ્ટ હાયે. આહીં સતત્ ( ભુરા ) અના વિષયમાં નિદર્શોના છે. મહારાજા ભાજ આ પ્રમાણે લખે છે:— - द्रष्टान्तः प्रोक्तसिद्ध्यै यः सिद्धेऽर्थे तन्निदर्शनम् । पूर्वोत्तरसमत्वे तदृजु वक्रं च कथ्यते ।।
=
કહેલ અની સિદ્ધિને માટે સિદ્ધ અમાં જે દ્રષ્ટાન્ત અર્થાત્ નિશ્ચયદર્શન એ નિર્શના અલકાર છે. પૂર્વોત્તર અર્થાત્ સાધ્ય અ પહેલા અને સિદ્ધ અ પછી અને સિદ્ધ અ પહેલા અને સાધ્ય અર્થ પછી; અને સમત્વે અર્થાત્ સાધ્ય અર્થ અને સિદ્ધ અર્થ બન્ને સમકાલતાથી વર્ણિત હોય ત ્ અર્થાત્ તેનશૅન. એને ઋજુ અર્થાત્ સરલ અને વક્ર કહેવામાં આવે છે.
ધારી દ્વિતીય નિદર્શીનાનું આ પ્રમાણે લક્ષણ કહે છે:— स्वस्वहेत्वभ्वयस्योक्तिः क्रिययैव च सा परा .
,,
“ ૬ પુન: ” ક્રિયાથી જ પેાતાના અને પેાતાના સબધની ઉક્તિ અર્થાત વ્યાપન ( બતાવવું ) એ ટ્વિીય નિોના છે. “ સ†સ્વકાર ” નિદર્શોનાના “ પદાર્થોવૃત્તિ ” અને વાકયાર્થીવૃત્તિ એવા એ ભેદ માને છે.
पदार्थावृतिनिदर्शना-यथा.
જટાખË અહિમણિ મરીચિમાં,
વિલસે આવી ઉભયની મધ્યમાં;
જ્યાયુત સ્મર ધનુલીલા સ્પર્શે,
શિવલલાટશશિ મન આકર્ષે.
આમાં સ્મરચાપલીલા મરચાપના ધર્મ છે, એથી અપરવસ્તુ હાવાથી ચન્દ્રમાં નહી સભવતી એની લીલા સશ લીલાના મેધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com