________________
રસનિરૂપણુ.
संयोग
દ, સ્પર્શ સલાપાદિજનિત અહિરિન્દ્રિય સંબંધી પરપરના આન ંદને સંયોગ શ્રૃંગાર કહે છે.
૩૦૧
યથા.
સજી સરવ શ્રંગાર, નાથની સંગે નારી, એક આસને ઉભય, બિરાજે વ્હાલ વધારી; વાતા કરતાં વિદ્ધસિ, અમિત રતિ રસને ચાખે, સુણી કેકિલના શબ્દ, ઉરે અધિકાં અભિલાખે; ચતુરાં નિજ મુખચંદ્રથી, શરમિન્દો શિશને કરે, કલિત લલિત તનકાન્તિથી, જ્યેાતિ વાહિરની હરે. આમાં નાયકનાયકા ગાજીંત્રનાવમાવ, કેાકિલના શબ્દ ઉદ્દીવન વિમાવ, એક આસન બેસવું અનુમાવ, રતિ રસને ચાખવા એ રતિસ્થારૂ અને વિહસી વાતા કરવી એ પસવારી માત્ર હાવાથી સંયોગ અનાર થયા.
विप्रलम्भ
નાયકનાયકાના પરસ્પર પ્રસન્ન મહિરિન્દ્રિયાના સબધઅભા વને વિકજન્મ અથવા વિયોગશ્રનાર કહે છે. એના ત્રણ ભેદ છે. પૂવોનુંરાળ, ૨ માન, રૂ પ્રવાસ,
યથા.
પ્યારાવિણ પાવસ ઋતુ, પાવક તુલ્ય અની મુજને ખાળે; આ કેકીને કેાકિલ, પૂર્વ જન્મનુ આજ વેર વાળે.
पूर्वानुराग
મેલન થયા પહેલાં થએલી પ્રીતિને ચતુરા કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat