SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાવ્ય દોષ. ૧૩૧ થાય છે. આમાં રૂઢી કે પ્રયેાજન કાંઈ નથી. માત્ર મુખ્ય અના આધ હોવાથી નેવાયતોષ છે. શિe. જ્યાં તુ અર્થ–પ્રતીતિ ન થાય ત્યાં મિટ્ટ, વ્યવધાનથી અથ પ્રાપ્તિ આ દોષનું કારણ, આ ઢોષ અનિત્ય છે. યથા. શૈલપુતાપતિસુતના, વાહનઅરિના અરિ આજે ખેલે; શ્યામ વિનાનું સજની, દિલડું મારૂંવિરહ દુ:ખે ડાલે. આમાં માર ખાલવારૂપ અ`પ્રતીતિ વ્યવધાનથી થાય છે; માટે વિશેષ. अविमृष्टविधेयांश. વગર વિચારે વિધેયનું કથન ( વિધેય સ્પષ્ટ ન હોય ) એ अविमृष्टविधेयांश. વિધેયાની વિલંબથી પ્રાપ્તિ આ દોષનું કારણ. આ દોષ નિત્ય છે. યથા. છે નૃપ બીજો મન્મથ, ખીજી રતિ રચી નારી રસિક ભારી; છઠ્ઠું માણુ મદનનું, નારીના નયનાને યે ધારી. “ બીજો ” આ પદના કામથી સમાસ કરી વિશેષણ તરીકે ઉપયાગ કર્યો એ નહી જોઈએ. “ બીજો ” નિર્દેશ છે, પણ ખીએ કામ પ્રસિદ્ધ નથી. તેમજ “ શ્રીજી રતિ ” “ કામનું છઠ્ઠું ખાણુ “ નારીનાં નયના ” આમાં નિર્દેશ પ્રથમ અને વિધેય પછી હાવાથી "" " વિવિધેયાંશ હોય છે. विरुद्धमतिकृत. વિરૂદ્ધબુદ્ધિ ઉત્પન્ન કરનારા પદનું કથન એ વિદ્ધાંતસ્તૃત. વિરૂદ્ધ અર્થની પ્રાપ્તિ આ દોષનુ કારણ છે, આ દોષ નિત્ય ગણાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy