________________
રસનિરૂપણ.
૩૮
नवलवधू. જે મુગ્ધાને નવિન વધુપણ પ્રાપ્ત થએલું છે તેને નવવધૂ
થયા.
ચકર બનિયાં પતિદ્રગ, શોમુખ નિશિમાંહિ કમલ થાયે, સ્થામામુખશશિ જોઈ, ગુરૂજન સાગરતુલ્ય છલી જાયે.
નવોઢા–વથા પતિઅંકેથી છૂટી, સશક ભાગી રહ ન પ્રત્યે હાથ; વ્યર્થ ગ શ્રમ સર્વે, રહે મસળતે હાથ ઉભય નાથ.
દિવ્યરવોલા-ચા,
જંધ જંઘથી જેડી, ઢાંક્યાં કુચ કરથી પકડી રસના પિંડિથી પિડિ મિલાવી, હસે તેય થાયે પતિને વશ ના.
लज्जाआसक्तरतिकोविदा. જે મુગ્ધા પ્રીતિને સમજવામાં ચતુર હોય છતાં લાજમાં આસક્ત બની પ્રકાશ નહી કરી શકે તેને કાગાસતિ જોરિલા કહે છે,
યથા. નાથે નિજમણી જેવા, વિનયી મુજને હચે ધારી;
નિરખી શકી નહીં તે, પ્રિય પતિસુખ હું લજજાની મારી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com