________________
૧૨૯
કાવ્ય શાસ્ત્ર.
આમાં ક્રૂતી, કાલી, ગાવિંદ, ચતુર વગેરે પદો પદ્મપૂર્ણતા માટે નિરર્થક રાખ્યાં છે, માટે નિરર્થેજ રોષ,
ઊમ્તીહ.
શ્રવણ કરનારને અપ્રિય થાય તે અહિ, લાજ, ગ્લાનિ અને અમગલ આ દોષનાં કારણ. આ દોષ અનિત્ય ગણાય છે. આના ત્રણ ભેદ્ર છે.
लज्जा अश्लील.
યથા.
ગિની ભાવ ધરીને, સુભગ શ્યામને અનાવ ઉહાર; કેમ કરાંહીં કરાંડી વૃથા મરે છે કર જયજયકાર. કરાંહી કરાંહી” અને “જય જયકાર ” આ પદો લજ્જા વ્યક્ત કરનાર હેાવાથી છત્તા અજીજ છે. ग्लानि अश्लील.
આમાં “ ગિની ” “ સુભગ 79 66
યથા.
શત્રુસ ંગ સમરમાં. જીત મેળવી ઘર આવે સુખથી;
એક વખત આન દે, જે નર ગ્રહનુ નામ લહે મુખથી. આમાં “ A ” ( કાર્તિકેય) નામ ગ્લાનિ વ્યક્ત કરે છે, માટે ગૃહ” ન્હાનિ અશ્વીન રોષ છે.
अमंगल अश्लील.
યથા.
માનિની મરી જવાની, અલમ વિષ્ણુ બહુ તલફે બાલ; ચિતા સમાન શયાપર, સળગે સૂતી હાય હાય હાલ. આમાં “ મરી જવાની ” “ ચિતા ” “ સળગે ” અને “ હાય ” એ પદો અમંગલ સૂચક હાવાથી અમંગળ પક્ષી તોષ છે.
હાય
अनुचितार्थ.
ઉચિત અર્થના તિરસ્કાર કરીને અનુચિત અર્થ સહિત પદનું કથન એ અનુચિતાર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com