SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેનીક. થયા. વિદ્યાવĆન કવિકદર, સંચય સુયશ સુરાજ; ભાજરૂપને સ્થાનકે, આપ બિરાજો આજ. વિદ્યાવનાદિ કાર્યોમાં મુખ્ય ભાજ મહારાજા હતા, એના અભાવમાં વિદ્યાવનાદિ કાર્યમાં ભેાજના સદૃશ હાવાથી હે નરેશ્વર! પરમેશ્વરે આપને એના સ્થાને નિર્મિત કરેલ છે.. ૪૨૦ - રત્નાકરકાર એનુ આ લક્ષણ આપે છેઃअन्यधर्मयोगादार्थमौपम्यं प्रतिमा. અન્યના ધર્મ ચેાગથી આ પમ્ય એ કૃતિમા અલંકાર. યથા. અધરે ક્ષત સીત્કાર મુખ, પુલકાઙ્ગમ સહુ કાળ; સી કારજ પ્રિયતમતણાં, કરતી શિશિર નિહાળ, આહીં પ્રિયતમનું કાર્ય શિશિરે કર્યું એથી શિશિરમાં પ્રિયતમની તુલ્યતાની પ્રતીતિ હાવાથી આ પમ્ય છે એથી માતમાં છે. प्रत्यनीक. “ જશવંતજશેાભૂષણકાર ” લખે છેઃ— 99 અનીજ શબ્દના અર્થ “ સેના ” માત્ર છે, અને સેનામાં મળેલ આ અર્થ પણ છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે ૮ ગની સૈન્ય, તેના માટે સૈન્ય સેનાસમયેતે ” સેનામાં મળે. લને સૈન્ય કહે છે, “ સમયેત ” શબ્દના અર્થ “ મળેલ "9 છે. અને તે શબ્દના અર્થ “ સન્મુખના ” છે. “ ચિન્તામણિકાષપ્રતિ કાર કહે છે કે ' કૃતિ મધ્રુજ્યે ” લેાકમાં જેને સન્મુખ થઈને કહે છે, ઢે છે, ઈત્યાદિ ત્યાં પ્રતિ શબ્દના પ્રયોગ થાય છે. અમુક પ્રતિ કહ્યું, અમુક પ્રતિ ીધું ઈત્યાદિ “ પ્રત્યેનીક ” આ શબ્દ સમુદાયના અર્થ “ અનાજ ને ” છે. સાક્ષાત્ કરવાવાળા પ્રતિ કરવુ એ તા. અન્યન્ય અલંકારના વિષય છે. અને સખધીના સબંધી પ્રતિ કરવુ એ પ્રત્યેનીક અલંકારના વિષય છે. આમ બન્નેનાં સ્વરૂપ વિલક્ષણ છે. જો કે શત્રુની સેના શત્રુવત્ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ܕܕ
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy