________________
४८४
કાવ્યશાસ્ત્ર.
કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે –
વોર્મિઃ ષ્ટિ સમાયોજિંદા ઃિ અર્થાત બંનેમાં લાગેલ મે અર્થાત વિશેષણોથી પર અર્થાત્ અપ્રસ્તુતની ઉક્તિ અર્થાત્ કથન એ સમીક્ષત્તિ.
પ્રકાશકાર વૃત્તિમાં લખે છે કે વિશેષ્યના સામર્થ્ય વિના પણ લિઈ વિશેષણ સામર્થ્યથી, પ્રકૃતાર્થ પ્રતિપાદક વાકયથી અપ્રકૃત અર્થનું કથન એ સમાસથી અર્થાત્ સંક્ષેપથી અર્થદ્વય કહેવાથી સમાસક્તિ.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – विशेषणानां साम्यादप्रस्तुतस्य गम्यत्वे समासोक्तिः
વિશેષણેની સમતાથી અપ્રસ્તુતની ગમ્યતામાં સમાપ્તિ અલંકાર છે.
ચન્દ્રાલેકકાર આ લક્ષણ આપે છે:समासोक्तिः परिस्फूर्तिः प्रस्तुतेऽ प्रस्तुतस्यचेत. જે પ્રસ્તુતમાં અપ્રસ્તુતની સ્કૂરણા હેય તે સમાજિ .
સમુa. “જશવંતજશાભૂષણકાર” લખે છે –
સમુચક શબ્દનો અર્થ ઘણાઓનું એકઠું થવું. ચિન્તામણિ કષકાર” કહે છે-“સરથઃ ” જ્યાં સમુચ્ચનું વર્ણન કરવામાં આવે એ સમુન્ના રાજ છે.
યથા. મણિ શાણઘસાયલી ને શૂરનું,
અસિચુરિત અંગ રણગણું ભાસે; મદક્ષીણ મતંગજ તરતજી,
વહેતી સરિતા તુચ્છ કાર્તિક માસે; શશિકરી કલા વળી છે રતિમર્દિત,
બાલવધૂ કરૌં કેલિ વિલાસે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com