________________
૧૧૪ એ વિરોધાભાસ સ્વતઃ સંભવથી જે સમય તું અધર ચાલે છે તેજ સમય પીડા મટાડે છે. અધર ચાવ કારણ, પીડા મટાડવી કાર્ય સાથે હોવાથી અક્રમાતિશયોક્તિ વ્યંગ્ય પ્રગટ થાય છે માટે स्वतः संभवीअलंकारथी अलंकारध्वनि.
कविप्रौढोक्तिसिक. જેમાં કવિકલ્પિત અર્થ હોય અને દુનિયાની કલ્પનાથી ભિતા દેખાય એ ગૌોજિસિદ્ધ कविप्रौढोक्तिसिद्ध वस्तुथी वस्तुध्वनि.
યથા, કઠિણ પડ પાવસની, અબળા સહીં શકવાની શી રીતે; ધીર ઘડી નથી ધરતી, ચોટી ચોગુણી ચંચલતા ચિત્તે.
આમાં-પાવસ રૂતુમાં પીડાની કઠોરતા કવિBઢક્તિસિદ્ધવસ્તુથી બીજી વાતુઓ કરતાં વર્ષોમાં કામનું આધિક્ય વસ્તુ વ્યંગ્ય डा कविप्रौढोक्तिसिद्ध वस्तुथी वस्तुध्वनि. कविप्रौढोक्तिसिद्ध वस्तुथी अलंकारध्वनि.
યથા, પૂરણ શશિ નિશિ પામી, ગરે મહીંનું વેત કરે ગાત્ર; ઉલ જગને કરતે, નૃપતિ તુજ યશ દિવસ અને રાત્ર.
આમાં કવિ પ્રેક્તિસિદ્ધ જગતને ઉજવલ બનાવવારૂપ વસ્તુથી, ચંદ્રથી નુપયશની અધિકતા, વ્યતિરેકાલંકાર વ્યંગ્ય પ્રકટ થાય છે માટે વિશૌદ્યોરિસિદ્ધ વસ્તુથી ગારિ. कविप्रौढोक्तिसिद्ध अलंकारथी वस्तुध्वनि.
યથા, ભ્રકુટિ ધનુષ દ્રગનાં શર, કેશ પાશને વેગે વિસ્તારી, યુવકતણાં મન પકડે, જેર ધરી જગમાંહિ તરૂણ નારી. આમાં ભ્રકુટિ ધનુષ્ય ઈત્યાદિ કવિ પ્રેક્તિસિદ્ધરૂપકાલંકારથી
તુ, આમાં કવિતો , નૃપતિ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com