Book Title: Kavyashastra
Author(s): Rajkavi Nathuram Sundarji
Publisher: Rajkavi Nathuram Sundarji

View full book text
Previous | Next

Page 624
________________ ૫૬૫ અન્તર્ભાવાલંકાર. કારે કહેલ છે કે “નારા બિરમવાત, પિમ સિરાવાભિવાય ” હ તે વિમર્શરૂપ તર્ક છે. અને વિમર્શ સંશયરૂપ મને વૃત્તિ છે. રત્નાકરકારનું આ લક્ષણ છે. संभावितसंभाव्यमानापोहो वितर्कः॥ સંભવ કરેલનું અને સંભવ કરવામાં આવશે એનું પણ અર્થાત્ નિરાકરણ એ વિતરું ગવાર, ઉક્ત ઉભય ઉદાહરણ તે સંભાવ્યમાન અહિનાં છે. યથા. ઉર્ધ્વગતિ છે અગ્નિની, તિર્યગતિ દિનકંત; અધ અધ આવત તેજ આ, શું છે જગત કહંત. આહીં આકાશ માર્ગથી આવતા નારદનું વર્ણન છે. પૂર્વોક્ત બને ઉદાહરણમાં તે સંભવ કરેલને અહ છે. કેમકે રાજામાં દિનમણિ ઈત્યાદિની શંકા કરીને એને અહિ કરેલ છે અને ઉર્વગતિ” ઈતિ. આ ઉદાહરણમાં તે અન્યાદિની શંકા થઈ શકે છે. એને અપહ એ છે કે અગ્નિ ઉર્ધ્વગતિ છે. એથી એની શંકા નથી થઈ શકતી. તે અપેહ અર્થાત્ નિરાકરણમાં પર્યવસાન કરે તે આક્ષેપ અલંકાર છે. વિધિ. “વિ”િ એટલે “વિધાન.” પ્રતિષેધ અલંકારના પ્રતિદ્વદ્વભાવમાં પ્રાચીને વિધિને અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણું આપે છે – सिद्धस्यैव विधानं, यचदाहुर्विध्यलंकृतिम् ॥ જે સિદ્ધનું વિધાન એ વિધિ અલંકાર, વૃત્તિમાં લખે છે કે સારી રીતે જાણેલનું વિધાન નિરર્થક હોવાથી બાધિત થઈને અર્થાતરને ગર્ભમાં રાખવાથી ચારૂતર થઈને અલંકાર પદવીને પ્રાપ્ત થાય છે. યથા. કેફિલ કેફિલ થાય છે, આવ્યે સમય વસંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672