________________
અન્તર્ભાવાલંકાર
પર૩
અમારા મતથી ઉભયન્યાસ પણ દ્રષ્ટાન્તથી ભિન્ન નથી. ઉક્ત ઉદાહરણમાં દ્રષ્ટાંત અલંકારજ છે.
૩૩. ઉઠ્ઠાણાં કત ઉપસર્ગ પ્રબળતા અર્થ માં છે, અને ત્રણ ધાતુ ૪ષ અર્થાત્ સબંધ અર્થમાં છે. “સ્ત્રણ જણ નો ત્રણ ધાતુ આલિંગન અને કીડા અર્થમાં છે. અહીં પણ ઉપસર્ગના તકારને વ્યાકરણની રીતિથી લકાર થયો છે. ઉલ્લાસ” આ શબ્દ સમુદાયને અર્થ પ્રબલ સબંધ હોવે છે. અહીં અન્યત્ર અત્યંત સબંધ હવામાં ઉડ્ડાણ શબ્દની રૂઢિ માનીને પ્રાચીન કટ્ટા નામનો અલંકાર માને છે. ચાલકનું આ લક્ષણ છે –
एकस्य गुणदोषाभ्यामुल्लासोऽन्यस्य तौ यदि।
એકના ગુણદોષથી અન્યને ગુણદોષ પ્રાપ્ત થાય ત્યાં કટ્ટાર ગવાર છે. આના ચાર પ્રકાર છે. ૧ કેઈના ગુણથી અન્યને ગુણ, ૨ કોઈના દોષથી અન્યને દેષ, ૩ કોઈના ગુણથી અન્યને દોષ, ૪ કેઈના દેષથી અન્યને ગુણ.
રસગંગાધરકારનું આ પ્રમાણે લક્ષણ છે. अन्यदीयगुणदोषप्रयुक्तमन्यस्य गुणदोषयोराधानमुल्लासः ।
અન્યના ગુણદોષમૂલક અન્યના ગુણદોષનાઆધાન અર્થાત્ તદ્વત્તા બુદ્ધિ એ ઉદ્ધતિ.
યથા. ન્હાઈ સંત પાવન કરે, ગંગ ધરે એ આશ; આમાં સંતોના સંતતા રૂપ ગુણથી ગંગાને પવિત્રતા ૩૫ ગુણની પ્રાપ્તિ અન્યના ગુણથી ગુણ છે.
યથા. નિરખ પરસ્પર ઘર્ષણે, વાંસ અનલ ઉપજાવી
બળી આપ સહુ અવર વન, જાહિર દિયે જળાવી.
આમાં વાંસના પરસ્પર ઘસાવા રૂપ દેષથી વનને દાહરૂપ દેષ થવો એ અન્યના દેષથી દેષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com